SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ . પણવૃત્તિસહિત યોગ શાજના નમઃ વાંચવાથી, નમઃ પાઠની સંગતિ કરવા માટે પૂરતા ને બદલે પુરતા એમ પાઠ સુધારવામાં આવ્યો છે. ઉપનિષદ, ભક્તામરસ્તેત્ર, વીતરાગસ્તોત્ર વગેરે અનેક ગ્રંથમાં પરમાત્માનું તમઃ પૂરતાર્ એવું વર્ણન આવે છે. એટલે અહી તમારતા આ હસ્તલિખિત પાઠ સાચે હોવા છતાં તેને બદલીને નમઃ પુરસતાન છાપવામાં આવ્યા છે. પૃ૦ પર પં. ૯માં વઘુપુર્નજન્નારે રેવનો જથોમુવઃ પાઠ બધી હસ્તલિખિત પ્રતિઓમાં છે. અહીં મુળ (પૃ. ૧૭ ૦ ૩૬ )માં રેઢો પાઠ છપાયેલા છે. પરંતુ અહીં વસ્ત્ર ઉછાળવાની કોઈ વાત જ નથી. “વસ્ત્ર, ભીંજાય તે રીતે મેએ મંડપના દ્વારમાં (ઝરમર ઝરમર ) વૃષ્ટિ કરી” એ તેને અર્થ છે. વેસ્ટરોપં શબ્દ કેવી રીતે વ્યાકરણના આધારે બને છે તે અમે ટિપ્પણમાં દર્શાવ્યું છે. પૃ૦ ૧૩૫ પં. ૧૨ માં બધી હસ્તલિખિત પ્રતિઓમાં બારમyવોનુ પાઠ છે. હસ્તલિખતમાં ૧ અને ૨ લગભગ સરખા લખાય છે. એટલે અહીં જયો પાઠ માનીને પછી તેમાંથી સુધારીને ગરમાવવાનુes' પાઠ મુ. (પૃ. ૪૬)માં છાપવામાં આવેલ છે. ખરેખર તે, પોતાની તથા પરની વયને-ઉંમરને અનુરૂપ સંબંધ જોડીને જે ભિક્ષા લેવામાં આવે તેને પૂર્વ મંતવપિve કહેવામાં આવે છે, આ વાત ટિપ્પણીમાં પિંડનિર્યક્તિને પાઠ આપીને પણ અમે સ્પષ્ટ કરી છે; એટલે મરવાનુag' નહીં પણ બાહ્મપરાયોનુws પાઠ જ અહી સાચો પાઠ છે. પૃ૦ ૧૫૯ ૫. ૧૨ માં દુર્યોધનો ક્યાં જ બધી હસ્તલિખિત પ્રતિઓમાં પાઠ છે. છતાં મુ. (પૃ૦ પ૬) માં ના ચાર્જશે જ એવો પાઠ છપાયેલું છે. આ પાઠ તન અસંગત છે. “પરસ્ત્રી પાછી ન આપવાથી રાવણ દ્વિતીય વિભાગની પ્રસ્તાવના [ ૧૮ ] Jain Education Internatio ww.jainelibrary.org
SR No.600013
Book TitleYogashastram Part_2
Original Sutra AuthorHemchandracharya
AuthorJambuvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages658
LanguageSanskrit
ClassificationManuscript, Yoga, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy