________________
.
પ- વૃત્તિસહુત થાગશાસ્ત્રનો
આજથી લગભગ ૭૪ વર્ષ પૂર્વે કલકત્તાના Bibliothera Indica ગ્રંથમાળામાં collection of Oriental Worksમાં Asiatic Society of Bengal, Calcutta તરફથી શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય પૂ. શ્રી વિજય ધમસુરિજી મહારાજની દેખરેખ નીચે સટીક યેગશાસ્ત્રનું ઘણા જ પરિશ્રમપૂર્વક સંશોધન-સંપાદન થઈને પ્રકાશન શરૂ થયું હતું. તેને ૧ લે અંશ (Fasciculus 1) No. 1181 રૂપે ઈસ્વીસન ૧૯૦૭માં પ્રકાશિત થયો હતે. તે પછી એક પછી એક નાના નાના અંશે ઈસવી સન ૧૯૦૯, ૧૯૧૦, ૧૯૧૬, ૧૯૧૮ માં પ્રકાશિત થયા. હતા. છેવટે છ અંશ૧ (Fasciculas 6) No. 1444 રૂપે (પૃ. ૭૯૩ થી ૮૮૮) ઈસ્વીસન ૧૯૨૧ માં પ્રકાશિત 18 થયો હતે. આ બધા અંશમાં પહેલા પ્રકાશથી માંડીને ચોથા પ્રકાશના ૧૦૫ મા શ્લોકની ટીકાને પ્રારંભ કેટલેક ભાગ જ પ્રકાશિત થયો છે. તે પછી આગળ ભાગ ત્યાંથી પ્રકાશિત થયાનું જાણવામાં આવ્યું નથી. દ્વિતીય પણ ત્યાર પછી ઈસ્વીસન ૧૯૨૬માં (વિક્રમસંવત્ ૧૯૮૨ માં) આ. શ્રી વિજય ધર્મસૂરિજી મહારાજની દેખરેખ
વિભાગની
પ્રસ્તાવતા નીચે તૈયાર થયેલા સટીક યોગશાસ્ત્રનું સંપૂર્ણ પ્રકાશન ભાવનગરની જૈનધર્મ પ્રસારક સભા તરફથી થયું છે. આ બંને પૂર્વ મુદ્રિત ગ્રંથની અમે મુળ એવી સંજ્ઞા રાખી છે.
પરંતુ તે પછી તે યોગશાસ્ત્રની તાડપત્ર ઉપર લખેલી ઘણી પ્રાચીન પ્રતિએ પ્રકાશમાં આવી છે. તેને
૧. આ છો અંશ પૃ૦ ૭૯૩ માં ચોથા પ્રકાશના ૨૨ મા શ્લેકની ટીકાના (અમારા પ્રકાશનમાં પૃ૦ ૮૦૪-પં. ૨ ) ૪૬૪નાથ grછીનવઃ થી શરૂ થાય છે અને પૃ૦ ૮૮૮ માં લેવં મનુષ્યોzત્રો વાતં પૂર્ણાનં ૪ મવતિ | સદાતિ (અમારા પ્રકાશનમાં પૃ૦ ૯૧૩ પં. ૨, ૩) આ પાઠ પાસે સમાપ્ત થાય છે.
[ ૧૧ ]
For Private & Personal Use Only
Jain Education Inter
www.jainelibrary.org