SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ હe તીર્થંકરા મોક્ષે ગયા છે. આ પર્વત ઉપર જડી- | માળવા ઇત્યાદિકમાં બુટીઓ પાર વગરની છે. આ પર્વત સુગં. માળવા ઉજન અવંતિપાર્શ્વનાથજીનું ધીમય છે. ટૂંક ટૂંકની ઉપર તીર્થંકરાની ચર્ણ- | તીર્થ છે; તે બહુ જ પ્રાચીન તીર્થ છે. એ રેલ્વે પાદુકાઓ (પગલાં) સહીત સંગેમરમરની બનેલી | સ્ટેશન છે. દેરી-છત્રીઓ છે. શામળીયા પાર્શ્વનાથજીનું મંદિર | ધારાનગરીની પાસે માંડવગઢ જેનતીર્થ પુષ્કળ દ્રવ્ય વાપરી બનાવરાવેલું છે તે જાણે | છે. ત્યાં પુષ્કળ દ્રવ્ય ખરચી જૈન મંદિરો બં. સ્વર્ગ વિમાન હાયની ? તે ખ્યાલ જોવાની ! ધાવલાં હતાં; પણ હાલમાં શૂન્ય જંગલ છે. સાથેજ થાય છે. મધુવન, સીતાનાળું, ગંધર્વ. ઉજેની પાસે અકસી પાશ્વનાથજીનું નાળ વગેરે બહુ રમણિક જગ્યાએ છે અને | તીર્થ બહુજ પુરાતન છે. ખાસ મકસી ગામ જેનાં મહાન ભાગ્ય હોય તેજ દર્શન કરી ભા- [ રેલવે સ્ટેશન જ છે. ગ્યશાળી થાય છે. તે દશપુર નગર કે જેને હાલમાં મંસારના ગિરિડી અને સમેતશિખર તીર્થના વચમાં નામથી ઓળખે છે તે જૈન તીર્થ છે. અહિં. નદીને કિનારે મિયા ગામ હતું કે જેની યાથી ચાર ગાઉ છેટે એજ પાર્શ્વનાથજીનું દર્શન બહાર સ્યામક કુટુંબીના ખેતરમાં મહાવીર સ્થળ છે. એથી માલમ પડે છે કે પૂર્વે આ સ્વામીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું. હાલમાં | શહેર મોટું હશે. ત્યાં એક વાકડ નામનું ગામ છે અને તેમાં રતલામની પાસે નાથલી સ્ટેશનથી એક જૈનમંદિર કાયમ છે. એક કોશ છેટે મલિયાજીમાં શાંતિનાથજીનું દક્ષિણ વિભાગ, વરાડ પ્રાંતમાં અકોલા સ્ટેશનથી વીશ ગાઉ જૈનતીર્થ છે. પ્રતિમાજી વેળુ રતનાં બનેલાં અતિશયયુક્ત છે. છેટે અંતરિક્ષ પાર્શ્વનાથજીની મૂર્તિ મહાન રતલામની પાસે બે કોશ ઉપર પશ્ચિમ અતિશયયુક્ત બિરાજમાન છે. આ તીર્થ પ્રા તરફ વિવેદજી તીર્થ જગજાહેર છે. ત્યાં ચીન અને ચમત્કારી છે. દક્ષિણમાં નાશિક શહેર બહુ જૂનું જેન | ઋષભદેવજીની વેલુ રેતની બનેલી મતિ બિરા જમાન છે, તીર્થ છે. પહેલાં અહિયાં ચંદ્રકાંતમણીની ત્રિ કાશદન—ત્રિભુવન મંગલકળશ આદિ. ભુવનતિલક ચંદ્રપ્રભુજીની મૂર્તિ બિરાજતી હતી. નાથજીનું તીર્થ હતું. રત્નસંચયા નગરી જેનતીર્થ હતું. શ્રી પાળ નગરમહાસ્થાનમાં–યુગાદિદેવનું તીર્થે રાજાએ બંધ થયેલ ગભારો અહિંયાં ઉઘાડેલ હતો. કેલપાક પત્તનમાં માણિકય દેવનું અને ! ખેંગારગઢમાં_ઉગ્રસેન પૂજિત મેદિની* મંદોદરી વસરનું જૈનતીર્થ હતું. સે પારકનગર–સોપાલા જીવિત સ્વામી | મુકુટ આદિનાથનું તીર્થ હતું. ઋષભદેવજીનું તીર્થ હતું. મહાનગરીમાં–આદિનાથનું તીર્થ હતું. પ્રતિષ્ઠાનપુર (પઠણ) માં શ્રી મુનિસુવ્રત - તક્ષશિલામાં–બાહુબલિખ્રિત–ધર્મચક સ્વામીનું તીર્થ હતું. તીર્થ હતું. કિર્કંધામાં–શાંતિનાથજીનું તીર્થ હતું. | ઉદંડવિહારમાં–આદિનાથનું તીર્થ હતું. લંકા–સિલોનમાં પ્રથમ શાંતિનાથજીનું મેક્ષતિર્થમાં–આદિ દેવનાં પગલાં અને તીર્થ હતું. નેમીનાથજીનું તીર્થ હતું. કેકણમાં–સ્થાણું નગરી–ઠાણા જૈનતીર્થ ગંગા યમુનાનાવેણી સંગમમાં–આ. હતું. શ્રીપાળરાજાના વખતમાં અહિયાં મહે- | દિકમંડળ અને કયુંનાથનું તીર્થ હતું. સવ થયે હતો. બંદરીમાં અજિતનાથજીનું તીર્થ હતું
SR No.546251
Book TitleJain Panchang 1911 1912
Original Sutra AuthorN/A
AuthorBhagubhai Fatehchand Karbhari
PublisherBhagubhai Fatehchand Karbhari
Publication Year1912
Total Pages42
LanguageGujarati
ClassificationMagazine, India_Panchang, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy