SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ બનારસથી ત્રણ દેશ છેસિંહપુર કે | નગરી કે જેને હમણું બિહાર કહેવાથી ઓળખે શ્રી શ્રેયાંશનાથજીની જન્મભૂમિ છે, જેનતીર્થ છે. શું છે તે જૈનતીર્થ છે. મગધ દેશમાં પાટલીપુર (પટના) જેન પાવાપુરીથી ત્રણ કેશ કુંડલપુર કે જેને તીર્થ છે. શૂલિભદ્રજી આ શહેરમાં થયેલ | હાલમાં વડગામ કહેવાથી ઓળખે છે. તે જેન તીર્થ છે. છે. શુદનશેઠની શુળીનું સિંહાસન પણ અહિયાંજ થયેલ છે. કંડલપુરથી લગભગ ત્રણ કોશ છે. રાજ. પુર્વમાં–ગયા સ્ટેશનથી વીશ કેશ છે. ગૃહી છે. આ ગામ પૂર્વે આશ્ચર્ય ઐશ્વર્યવંત હટવરગંજ છે તેની નજીકમાં ભીલપુર છે, હતું. વિપુલગિરિ, રત્નાગિરી, ઉદયગિરિ, સુવર્ણ ગિરિ અને વૈભવગિરિ એ પાંચ ડુંગરો હાલ ત્યાં શ્રી શીતળનાથજીની જન્મભુમિ તીર્થ છે. વિદ્યમાન છે. અને તેના ઉપર જૈનમંદિરો શહેર ગયાથી શહરઘાટી થઈને હટવરગંજ જવું કાયમ છે. અને ત્યાંથી હટવરીયા ગામ છે ત્યં જવું-એ ' લખીસરાય સ્ટેશનથી સાત કેશ છે. કાહાનું ગામ છે એની પડોસના પહાડ ઉપર કંદી નગરી જૈનતીર્થ છે. એ સુવિધિનાથજીની મૂર્તિ-શૂન્યરહીત જૈનમંદિર છે; તોપણ ક્ષેત્ર જન્મભૂમિ છે. ધન્ના કાકંદી આ શહેરના જ ફરસનાને લાભ છે. રહેનાર હતા; હાલમાં એ કાકંદ ગામના નામથી ખણમાની ગામની પાસે મધ્યમઅપા- | ઓળખાય છે. પાનગરી હતી. આવશ્યક સૂત્ર અને ક૯૫- | કાકંદીથી નવ કેશ દુર ક્ષત્રિયકુંડ ગામ સત્રમાં લેખ છે કે ખરક વધે અહિંયા મહી- | કે જે શ્રી વીરપ્રભુની જન્મભૂમિ છે તે જૈન વીર સ્વામીના કાનમાંથી ખીલા કહાડયા હતા. | તીર્થ છે. હાલમાં લછવાડના નામથી ઓળખાય આ જૈનતીર્થ છે. વિક્રમ સંવત ૧૭૫૦ માં છે. અહિંયાં વિકટ પહાડ છે. એક સમયે એ સૌભાગ્યવિજયજી મહારાજે તીર્થોમાં ફરી જે જગ્યાનો એવો ઉદય હતું કે જ્યાં ખુદ ઈંદ્ર તીર્થમાળા બનાવેલ છે. તેમાં લખેલ છે કે દેવતાઓ આવતા હતા, તે હાલ ન્હાનું ગામડું “રાજગૃહીથી અગ્યાર ગાઉ છેટે પુનાયા ગામ બની ગયેલ છે. તદપિ જગ્યા ઘણી ચમત્કારી છે તેની મેં જાત્રા કરી હતી તે વખતે ત્યાં છે; એટલું જ નહિ પણ જેનું વર્ણન કરવું પણ શ્રી વીરપ્રભુની ચરણપાદુકા (પગલાં) વિધમાન મુશ્કેલ છે એવી ઉમદા છે. ત્યાં જ્ઞાનવનખંડ હતાં. હાલમાં તીર્થ શૂન્ય છે. ઉધાન–વન છે કે જેમાં શ્રી વીરપ્રભુએ દીક્ષા નવાદા અને વિહાર સ્ટેશનની પાસે લીધેલ હતી. યુવા-પાવાપુરી-વિહાર કડલપુર અને ભાગલપુર સ્ટેશનની પાસે વાસુપૂજ્ય સ્વા. રાજગૃહી એ પાંચ તીર્થ છે. મહા આશ્ચર્યની મીજીની જન્મભૂમિ ચંપાપુરી છે. જગ્યાઓ છે. નવાદા સ્ટેશનથી બે કોશ છે. મિથિલા નગરી શ્રી મલ્લીનાથજીની જન્મગુણશિળ ચત્ય ગુણવા નામથી જાહેર છે. | ભૂમિ છે. મુકામા જંકશનથી જે ગંગા પાર ત્યાં જિનાલય અને ધર્મશાળા હયાત છે. એ ! થઈને દરભંગે રેલ જાય છે તેમાં બેસી દરભંગા ગુણશિળ ચૈત્યથી લગભગ પાંચ કોશ છે ! સ્ટેશનથી થઈ સીતામઢી સ્ટેશને જવું, તો પાવાપુરી તિર્થ બહુ જ ઉમદા સ્થળ છે. ચર્મ- મિથિલાપુરી જવાશે. પ્રથમ આ શહેર બહુજ તીર્થંકર શ્રી વીરપ્રભુનું નિર્વાણ સ્થળ છે. કમળ- આબાદી ભર્યું હતું. અહિંયાં સુપાર્શ્વનાથજી, સરોવરમાં બહુ જ સુંદર દેરાસર અને તેમાં શ્રી નેમિનાથજી અને કલ્પદ્રુમ પાર્શ્વનાથજીનાં મંદિર મહાવીર સ્વામીનાં પગલાં છે. દીવાને દિવસે | હતાં. પણ હાલમાં એકે નથી; ફક્ત ક્ષેત્રફરસના છે. અહિંયાં નિર્વાણ મહોત્સવને મેળે ભરાય છે. | ગિરિડી સ્ટેશનથી નવ કોશ છે. સમત- પાવાપુરીથી ત્રણ કોશ છે. વિશાલા | શિખર તીર્થ બહુજ ઉમદા છે. એ ઉપર વીશ
SR No.546251
Book TitleJain Panchang 1911 1912
Original Sutra AuthorN/A
AuthorBhagubhai Fatehchand Karbhari
PublisherBhagubhai Fatehchand Karbhari
Publication Year1912
Total Pages42
LanguageGujarati
ClassificationMagazine, India_Panchang, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy