SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ સગમતી કામમાં અભિવંદન દેવનું ! ડખાતામાં–પુષ્કરા પાર્શ્વનાથજીનું વિર્ય તીર્થે હતું, નર્મદા નદી આ તીર્થની પાસેથી | હતું. નીકળી છે. મહાકાલાંતરમાં પાતાળચક્રવતી પાર્શ્વનાતારણમાં અછતનાથજીનું તીર્થ હતું. | થજીનું તિર્થ હતું. અગદિકામા–અજીતનાથજી, શાંતિનાથજી | હિમાલય પર્વતમાં–છાયા પાર્શ્વનાથજી, અને બ્રક્ષેન્દ્ર દેવતાવસરનું તીર્થ હતું. | મંત્રાધિરાજ અને લિંગ પાર્શ્વનાથજીનું તિ ક્રેચ દ્વીપમાં, અને હસ દ્વીપમાં સુમન | હતું. તિનાથજીનું તીર્થ હતું. ભાયલસ્વામીગઢમાં–-દેવાધીદેવ પાર્શ્વનાથકયાધારમાં–સુવિધિનાયજીનું તીર્થ હતુ. | જીનું તીર્થ હતું. વિંધ્યાચળ પર્વતમાં–શ્રી ગુપ્ત પાર્શ્વનાથજી, હાકલિભીમેશ્વરમાં–શ્રી પાર્શ્વનાથજીને તિ શ્રેયાંશનાથજી અને અન તનાથજીનું તીર્થ હતું. હ્યું હતું. મલયાગિરિ પર્વતમાં શ્રેયાંસનાથ અને સુપા - શ્રીરામશયનમાં–પ્રતિકારી વર્તમાન નાથજીનું તીર્થ હતું. સ્વામીનું તિર્થ હતું. હારવતીમાં–અનંતનાથજીનું તીર્થ હતું. માહેરમાં–તેમજ વાયડ, મેતડક, મુંડત્રિકુટ ગિરિમાં–શાંતિનાથનું તીર્થ હતું. સ્થળ, ઉપકેશપુર, ટંકાસ્થાન, ગંગા નદીની શાક પાણી ભુમિમાં–અનંતનાથજીનું ઝીલ, સરસ્થાન, ષુદ્ર પર્વત, નંદિવરધન, કોટી તીર્થ હતું. ભૂમિ, અને રોહણાદ્રિ એઓમાં શ્રી વીરપ્રભુનાં શ્રી પર્વતમાં–મલ્લિનાથજીનું તીર્થે હતુ. તિર્થ હતાં. માણિજ્યદંડમાં મુનિસુવ્રત સ્વામીનું તીર્થ હતું. સંઘાદ્રિ પર્વતમાં–જેનતિર્થે હતુ. શખાજિનાલયમાં-નેમિનાથજીનું તીર્થ | નેપાળમાં તેમજ ભેટાનમાં, હિમાલમાં. દ્રાવિડમાં, મરીડમાં, અને કાશ્મિરમાં જૈનતિર્થ દ્વારિકામાં નેમિનાથજીનું તીર્થ હતું. હતાં. અજાગ્રહમાં–નવનિધિ પાર્શ્વનાથજીનું તી | પૂર્વમાં–તંબિકામાં જૈન તિર્થ હતું. ચર્મવતી નદીના કિનારે ઢીંમપરીમાં જૈન કરહેટકમાં–ઉપસગહર પાર્શ્વનાથજીનું તી | તિર્થ હતું. (અષ્ટાપદ્ધતિથે મહાન મહિમાવંત છે પણ અહિછત્રામાં ત્રિભુવનભાનુ પાર્શ્વનાથજીનું જ્ઞાનીમમ છે.) તીર્થ હતું. આ શિવાય ગોડી પાર્શ્વનાથજી, અજાહરા, કાબરી અટવીમાં–કલિડ પાર્શ્વનાથ | જીરાવાલા, મહીમાભંડાર, અપિઝા, સહસ્ત્રફણા, જીનું તીર્થ હતું.-- -- પલ્લવીઆ, શુદ્ધદંતી અને હરિકંખી વગેરે ગાનાગહામાં શ્રી પાર્શ્વનાથજીતું તીર્થ હતું. | મના પાર્શ્વનાથજીનાં તિર્થ વિશ્વવિખ્યાત છે, - કુકટેશ્વરમાં વિશ્વબજ પાર્શ્વનાથજીનું તીર્થ | તે તથા અન્ય જૈનતિર્થોનાં નામનું તપસિા વાર ઇતિહાસિક પુસ્તક જૈન શ્વેતાંબરી - મહેદ્રપર્વતમાં-છાયા પાર્શ્વનાથજીનું તીર્થ ! મેંપદેષ્ટા વિદ્યાસાગર ન્યાયરન મહારાજ શ્રી શાંતિવિજયજીના પરોપકારી કોમળ –કાર પર્વતમાં–સહસ્ત્રફણા પાર્શ્વનાથજી | કરકમળદ્વારા લખાય છે તે પ્રસિદ્ધ થવાથી તીર્થે હતું. વિશેષ વાકેફગારી મેળવવી. ર્થ હતું. ર્યું હતું.
SR No.546251
Book TitleJain Panchang 1911 1912
Original Sutra AuthorN/A
AuthorBhagubhai Fatehchand Karbhari
PublisherBhagubhai Fatehchand Karbhari
Publication Year1912
Total Pages42
LanguageGujarati
ClassificationMagazine, India_Panchang, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy