________________
આાળામાં અંજક બનિાયકારોને ભુંદેર ગામ વિહાર કરી ગયા એટલે તા૦૧૬-૫-૨૪ यह अंक बहुत देरी से निकल सका है इसलिये દિક ભાઇએ ઉદેપુરથી મહારાણાના હુમ આગામી ચેક-આવારા સંયુક્ત્ત મં શીઘ્ર ફી નહિ એટલે પછી કેશરિયાજીથી બે જણ ભુદેર લઈને આવ્યા કે દિ મુનિને કાઇપણ રોકટોક કરે प्रगट किया जायगा ।
ભાગવતે તેડવા ગયા જેથી તા ૧૭ મીએ
મુનિશ્રા ચંદ્રસાગરનંદ-મઢારાન સિર-મુનિજી દેશરિયાજી પાછા પધાર્યાં અને દર્શન કરવા
ગયા ત્યારે કાઇએ પણ હરકત કરી નહેાતી. ખેદ છે કે શ્વેતામ્બરી બાદ વારાર નાહક સત્તામણી કરી ઝડામે ઉભા કરે છે પશુ તેમણે જાણુવુ' જેઈએ આ કેશરિયાજીનુ દહેરાસર દિગ ખરી છે છતાં શ્વેતામ્બરો પણ માને છે તા ભલે બન્નેએ મળી સમજીને વવુ જોઇએ, એમાંજ શાભા છે.
- वरकूट पहुंच गये हैं और यहां चातुर्मास करेंगे ।ભટ્ટારક સુરેન્દ્રીતિ જીએ માંડલ (અમલનેર, ખાનદેશ ) માં ચાતુર્માસ કર્યાં છે.
વીસા મેવાડા ચુવક મંડળ-વૈશાખ માસમાં સૈાત્રામાં લગ્નગાળા પ્રસ ંગે વીસ મેવાડા દિ૦ જૈન યુવક મડળની ત્રણ બેઠકા વદી ૫-૭-૮ ત્રણ દિવસ ભ॰ સુરેંદ્રકીર્તિજીના પ્રમુખપણા નીચે મળી હતી, જેમાં પ્રથમ દિને અમદવાદ કંગના સુપ્રી॰ પં. ક્રેટાલાલ પરવારે જૈન ધર્મ અને જ્ઞાતિના પરસ્પર સંબંધ એ વિષયપર લખણુ
અસરકારક ભાષણ આપ્યું હતુ જેમાં જૈન ધર્મ પાલન કરવાની ફરજો સમજાવી હતી પછી ભટ્ટારાજીએ ન્યાતિ જમણમાં પત્ર ળાં (બાજ) ન વાપ ૐવા ભલામણ કરી હતી કેમકે એથી ધમ હાનિ થાય છે. ખંજી સભામાં મ’ડના ઉદેશા તે નિયમા નવા ધડવા માટે કમેટી નીમાઈ હતી તેમજ ત્રીજી સભામાં દેશ મેં નિયમેા નવા ઘડાયા હતા તે ત્રણ વર્ષ માટે કાર્યવાહક મંડળ ન માયુ હતુ. તેમજ કેટલાક રવે પણ પસાર કરવામાં આવ્યા હતા. હિંમતલાલ વરજીવનદાસ મંત્રી.
કેશ િયાજીમાં મુનિને અક વ-મને ખબર મળી છે કે ાણીવાળા મુનિશ્રી શાંતિસાગજી d'૦ ૧૪-૫-૨૪ ને દિનેશરિયાજીમાં વેદી અ ગળ કમંડલ મુકી દન કરવા ગયા એટલે પહેરાવાળા આવી કમડલ લઈ ગ્યા તે આપ્યુ નીં તેથી મહારાજે નિયમ લીધે કે જ્યારે કમંડળ આવશે ત્યારેજ આહાર પાણી લેવ’. પછી ત્યાંના નર્સિંગપરા ભાઇશ ટપ્પા ભાડે કરી ઉર્દુપુર ક્રમ`ડળ લેવા ગયા એટલે ૧૨ વાગતે પહેરા વાળા કમળ મુકી થયા પછી સાંજે દ્વારકે આહાર લીધેા. વળી ખીજે દિવસે ફરી દશના ગયા ! કહ્યું કે પીછી ક્રમડળ બહાર મુકી દન કરવા જાઆ. આથી મહારાજ દ્રાર પાથથના મંદિરમાં દુન કરી પાછા પધાર્યા તે આજે દ્ધિ
સોજીત્રાના લગ્ન ગાળા-ગુજરાતના જુદા જુદા ૫૦ ગામેાના અમારા વીસા મેવાડા ઇમા જે આશરે ૨૫૦૦ ની સખ્યામાં છે તેઓ દર ત્રીજે વર્ષે સાજીત્રામાં વૈશાખ માસમાં એકત્ર થાય છે તે લગ્નાદિ કાર્યો કરે છે તે સુખમ આ વર્ષના લગ્નમાળા વૈશાખ માસમાં ૨૦-૨૫ દિવસ સુધી ભરાયા હતા અને આશરે ૪૦-૫૦ લગ્ન થયાં હતાં જેમાં માત્ર એ લગ્મા જૈન “વિધિથી ૫૦ Èટાલાલ પરવાર ( સુપ્રી૰ અમવાદ ખેડિંગ ) દ્વારા થયાં હતાં જેમાં એક શેઠ જે 'ગભાઇ ગુલાબચંદની પૈત્રીને શ’કરલાલ પાનાચંદના પુત્રના થયા દત્તા જેમાં ૧૦) દાન થયુ' હતું તે જીવણુલાલ હલે.ચંદ્રની પુત્રી ને કુલચંદ દ્વારાદ મના પુત્રના યા હતા તેમાં ૧૮) દાન મળ્યું હતું એટલે ૨૮) અમદાવાદ એ ગિને ભેટ
૫ હતા. વળી ખતે લગ્નમાં વર ક્રન્યાની ઉંમર ૧૭ તે ૧૩ ની હતી. તેમજ બીજા લામાં 'કન્યાની ઉપર આછામાં ઓછી ૧૧ ની હતી પગ કેટલાક લગ્ન સરખે સરખી ઉમરના હતા ! વળી ઓં લગ્નગાળા પ્રસંગે કેટલાક નવા વિવ.હા ( સગાઇએ ) નાની ઉરનાના ૪ ૧૫ના "અંતરા વગરના પણ થયા હતા! આલ ઞગાળામાં એ વાત તેા વખાણવાલાયક છે કે ચાય પદ્ધતિ એવી છે કે દરેક લગ્ન ગમે તેટલા આછા ખર્ચમાં સાદ થા થઇ શકે છે તે કાત્ર બહુ ઠાઠમાટ કરે છે તેા ઉલ્દી તેની વાર્તા થાય છે. ન્યાતિ જમણુ પણ રજ્ય તુ નથી એ ખુશી થવા જેવુ છે,