________________
પુસ્તક ૪ થું
૧૫
(૫) શ્રી સિદ્ધાચલ સ્તવન
( રાગ-કવ્વાલી ) બિન ગિરિરાજ કે નિરખે, મેરા મન દુઃખ લીના હે, ઘુમા બહુ કાલ ભવનમેં, વિકલ નારક કથારી મેં; સેવા ભાગે ન પાવે, સદા સેવે જિનાણ હે. બિ૦ ૧ નિવારી આવ ગણધરકે, આ ઈધર યુગાદિસે; ગયે સહ સાધુ શિવ૫દમેં, મુજે પણ ત્યાંહી જાના હૈ. બિ૦ ૨ દુષમ કાલે મેં જન્મ લીયા, નહિ જ્ઞાની મુનિ મિલિયા, લહે ભવપાર દર્શનશે, પરાતમ ધ્યાન ફરશનસે. બિ૦ ૩ સિદ્ધ અનંત સેવનમેં નહિ તુજ સમ ભુવનમેં; રમે ધ્યાને સુખે આનંદ, ત્રિધા યોગે પીછાણ છે. બિગ ૪
AAKA K૮ ૮૬ ૮૯૪
એ નાથને વંદન નિત્ય મારા !!! સાપેક્ષ સત્યને વિશ્વ વિષે બતાવ્યું, ને ધમનું બીજ સુયે 5 વાગ્યું; વૈરાગ્યને ખૂબ સમજાવનારા, એનાથને વંદન નિત્ય મારા. ૧૫ તાવાર્થને જ્ઞાન વડે પિછાણી, રાગદ્વેષને ક્ષય સદાને આની; સંસારને સત્ય માર્ગો ઉપદેશનારા, એ નાથને વંદન નિત્ય મારા, પારા
૧૯૯૯૯૯૯૯૯