SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ (આત્મ પરિણતિ આદરો, પરપરિણતિ ટાળો શ્રી જૈન શાસન (અઠવાડિક) • વર્ષ ૧૩ • અંક ૩૨/૩૩ • તા. ૧૦-૪-૦૧) ભકત બનાવે તે બધાનું સાચું હિત કરે. જેવો નાના | ભાન ભૂલેલી મને, બંદગી કરતાં પણ આપ ન દેખાયા. બાળકને વાત્સલ્યમયી માતા પ્રત્યે સાચો સમર્પણ ભાવ | જ્યારે ખુદાની બંદગીમાં તત્પર બનેલા આપને મારા જેવી હોય છે તેવો જો આપણા તારક ગુરૂ પ્રત્યે આપણને | નાચીઝ સ્ત્રી કેમ દેખાઈ ?'' રાજા વિવેકી અને મજુ સાચો ર મર્પણભાવ પેદા થાય તો જ આપણામાં સાચું | હતો તો પોતાની ભૂલનું ભાન થયું અને જાગી યો. ભકતપ પેદા થાય. આજે સદૂગુરૂના નામનો ભકતના ભકતના હૈયાની સમર્પણ ભાવની ભકિત કેવી હોય તે જ નામે “પટાવ' કરનારો વર્ગ વધ્યો છે પણ સમર્પણ વિચારવું છે. કરનાર. . ! હૈયામાં સાચો ભકિતભાવ પેદા થાય તો તે | સ્વાર્થમય ભકિત કરનારા, ભકતનો ઢોંગ ખાડો સ્થળ - થાન - સમય બધું જ ભૂલી જાય. તેને ગુર્વાજ્ઞા તે કરનારાને પૂર્વના પુણ્યોદયે કદાચ સંપત્તિ મળે તે પણ જ તારક લાગે. ગુર્વાજ્ઞા આગળ પ્રાણ પણ કાંઈ ન લાગે. સંતાપજનક, સંતતિ મળે તે પણ સંધર્ષ કરી, જ્ઞાન મળે તે જેમ શ્રી ઉદયન મંત્રીનો પૂ. સા. શ્રી હેમચંદ્ર સૂરીશ્વરજી દર્પકર, માન મળે તે વિવેકહર તેનું પુણ્ય ખરું પણ માત્ર મહારાજ, પ્રત્યેનો સમર્પણ ભાવ. “આ કુમારપાળ અને પાપને જ પુષ્ટિ કરનારું આવાને વાસ્તવમાં પુણ્ય માલી તેનું રક્ષણ કરવાનું છે” આ પ્રસંગનો તેમને રાજાની આજ્ઞા પણ કોણ કહે ? તારક ગુર્વાજ્ઞાને જ પ્રાણ-ત્રણ વાસકરતાં ૦ રૂની આજ્ઞા મહાન-તારક લાગી, અન્ય દર્શનમાં | વિશ્વાસ માનનાર આત્માની પુણ્યયોગે મળેલી સામગ્રી પણ પ્રસંગ આવે છે કે, એક સ્ત્રીનો પતિ ધણા વર્ષે આવી | પણ મોક્ષને આપનારી બને. જ્ઞાનિઓ કહે છે કે પ્રથમ રહ્યો છે તે સમાચાર તે સ્ત્રીને મળતાં પતિ મિલનમાં ધર્મનું મૂળ પણ વિનય પૂર્વકની ગુરૂ ભકિત છે. ઉત્સુક ત ણી બધું ભૂલીને પતિને આવકારવા તેની સંમુખ ગુરૂભકિતનો અર્થ છે પોતાના હૈયામાં પોતાના મરૂને જઈ રહે છે. પતિના મિલનના જ વિચારમાં એક રાજા વસાવવા, ગુર્વાજ્ઞાનું પાલન, ગુર્વાજ્ઞા પ્રત્યે વફાદી - નમાજ પઢતો હતો તો તેની ચાદર પરથી પણ ચાલી ગઈ. વિશ્વાસ-સમર્પણભાવ કેળવવો. ગુરૂના દયમાં વસવાટ નમાજમ વિક્ષેપ પડવાથી રાજાએ તેને પકડી મંગાવી તે તો ઉત્તમ પણ પોતાના હૃદયમાં ગુરૂને વસાવવાત ય અને ગુરસામાં કહે હું ખુદાની બંદગી કરી રહ્યો હતો અને ઉત્તમ. સમર્પણ એટલે પોતાનું વ્યકિતત્વ ઓગાળી ગમય તું અહીંથી આ રીતના ચાલીન ગઇ ? ત્યારે તે સ્ત્રીએ | બનવું. આવા ગુરૂ ભકત જેવો બીજો પુણ્યશાળી પણ નિર્ભયપણે વિનયપૂર્વક કહ્યું કે “રાજનું ! બેઅદબી માફ | કોણ ? આવા સાચા ગુરૂભકત બની ભવ તરીએ * જ કરજો ધ યા વર્ષે પતિ મિલનમાં ઉત્સુક પતિના જ ધ્યાનમાં ભાવના. ક્રમશ : આમ વેદના સમભાવે રહે, આત્માની મુકિતમાં જ લીન બને અને વિષય - કષાયથી રહિત બને તેનું નામ જ રાત્મા - સૌ. અનિતા આર. પટણી આરામ કહેવાય- આ વાત સાંભળ્યા પછી શરીર ની હું સંસારમાં હોવા છતાં મનથી તો “સંયમ કબહી ની ની ભગવાન શ્રી તીર્થંકર પરમાત્માના ચરણકમલ રકત ભાવનામાં જ રમી રહું છું. મને શરીરના સુખની હો , છે. તેનું કારણ રાગ રૂપી સાગર પણ તેમના - જરાપણ ચિંતા કે પરવા નથી પણ આત્માનું સુપ કઈ ચર સોને આધીન થવાનો છે. આ વાત સાંભળ્યા પછી રીતના પાયું તે જ ઝંખનામાં છું. પણ એટલી બધી માં વારંવાર એ જ ચિંતા થાય છે કે મારો પણ આ કાયર-પામર-કમનશીબ-કમજોર-શકિતહીન-કાચી છે કે સંસારના પદાર્થોનો - સુખનો રાગ કયારે દૂર થશે ? જે જાણવા છતાં ય દીક્ષાથી દૂર રહું છું. ખરેખર મારું શું ? શ્રી તીર્થંકર પરમાત્માના ચરણકમલની હું પૂજા કરું અ 1 રાગને પાછી આધીન બનું તો મારી પૂજા પણ શુધ્ધમતિ એટલે તદ્દભવમુકિતગામી ભવ્ય જીવ, કેત ! ‘ભલે રાગની સામગ્રીમાં રહી પણ રાગને યોગ્યમતિ એટલે આસન્ન - નિકટમાં મુકિતગામી ભવ્ય અ ધીન તો બનવું જ નથી, મારી બધી આસકિત તૂટે જીવ, મંદમતિ એટલે દુર્ભવ્ય જીવ અને દુર્મતિ એટલે તે બળ હે પ્રભુ! મને આપજે-” આજ મારી પ્રાર્થના છે. અભવ્ય જીવ આ પ્રમાણે ચાર પુરૂષોનું વર્ણન સાંભળી હું ચિંતાસાગરમાં ડૂબી છું. મને તો મારો માત્મા રાત્મા આરામ” એટલે જ્યાં સુંદર વૃક્ષોને ખીલેલાં ભારેકર્મી ભવ્ય લાગે છે. જાણવા છતાં - સમવા - ફ-ફૂલોથી વિકસીત બગીચો હોય તેવો આરામ નહિ. અનુભવવા છતાં ય હજી સંસારથી જોઈએ તેવી વિરકિત અ શરીર પણ જો આપણું નથી તો બીજી પણ પેદા થતી નથી. વિરકત ભાવનામાં લીન થવા ચી ૪-વસ્તુઓની તો વાત જ શી કરવી ? પણ મન જ્યાં પ્રયત્ન કરું છું. અને પાછી પડું છું. મારું શું થશે તે જ ઈટ કે અનિષ્ટ, ગમતાં કે અણગમતાં પ્રસંગોમાં ચિંતાવાળી છું. ୧୦୦୦୦୦୦ ୧୦୦୦୦୦୦୦୦୦୧ ભવ્ય છે. - નિકટમાં મતિ એટલે
SR No.537264
Book TitleJain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2000
Total Pages354
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy