________________
રાષ્ટ્રીય જૈન ઉજવણીનો વિરોધ કેમ?
શ્રી જૈન શાસન (અઠવાડિક), વર્ષ ૧૩ ૦ અંક ૩૨/૩૩ ૦ તા. ૧૮-૪-૨૦૦૧
રાષ્ટ્રીય જૈન ઉજવણીનો વિરોધ કેમ ?
પ્રવચનકારઃ પૂ. આ. શ્રી વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ. પ્રવચન પાંચમું
Fઆ પ્રવચન ભગવાન મહાવીર ૨૫00મી નિવણ રાષ્ટ્રિય | ‘‘ભગવાને આખા જગતને સુખી બનાવવા ઉજવણી પ્રસંગનું છે પણ તે ઉજવણીની કાર્બન કોપી જેવી 200મી | માટે જગતને “શાસન રસી', બનાવવાની ભાવના વીર જન્મ કલ્યાણક ઉજવણીને લાગુ પડે છે. - સંપાદક). કરી હતી - નહિ કે “સ્વરસી' બનાવવાની.'' | વિક્રમ સં. ૨૦૩૦ના પોષ વદિ દ્વિતીય બારસને : “ભગવાનના શાસનમાં ભ વાનની રવિવાર તા. ૨૦-૧-૧૯૭૪ના દિવસે બપોરે ૨.૩૦ આજ્ઞામાં જ ધર્મ રહેલો છે. આજ્ઞા વિરુદ્ધની વાગ્યે મુંબઈ, ભૂલેશ્વર શેઠ મોતીશા લાલબાગ જૈન અહિંસાદિમાં પણ ધર્મ નથી.'' ઉપાશ્રમના વ્યાખ્યાન હોલમાં, પૂજ્યપાદ પરમશાસન
નિર્વાણ કલ્યાણકની ઉજવણી સમ્યગ્દર્શન પ્રભાવ વ્યાખ્યાનવાચસ્પતિ ગચ્છાધિપતિ આચાર્યદેવ
- જ્ઞાન - ચારિત્ર રૂ૫ નિવણમાર્ગની આ ધનાથી શ્રીમ/વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની પુનીત
જ થાય, નહિ કે, નિર્વાણમાર્ગ વિરોધી વિશ્રામ “ભગવાન શ્રી મહાવીરદેવની ૨૫૦૦મી
કાર્યોથી, '' ર્નિર્વાણ કલ્યાણકની રાષ્ટ્રીય સ્તરે થનારી ઉજવણીનો વિરોધી શા માટે ?” એ વિષયને અનુલક્ષીને એક
“સરકારને જો ભગવાન ઉપર બહુમાન જાહેરભા યોજવામાં આવી હતી. જેમાં મુંબઈ અને
પ્રગટ કરવું હોય તો, ઘોર હિંસા વિગે ને બંધ પરાના લગભગ ૧૫૦૦ જેટલા ભાઈ બહેનોએ લાભ
કરે, અથવા શકય પ્રમાણમાં ઘટાડી આપણી લીધેલ તે સભામાં પૂજ્યપાદ આચાર્યદકે “ભગવાનની
શાસ્ત્રીય ઉજવણીમાં સહાય કરે.'' ભાવદ - સવિજીવ કરું શાસનરસીની ભાવના,-તીર્થમાં “ “કોઈની પણ સાથે કોઈપણ સમયે હું કોને લધા તે, તથા નિર્વાણ કલ્યાણક અને તેની વર્તમાન ૨૫૦૦ના વિષયમાં વિચારણા કરવા તૈય, ૨ છું. - રાષ્ટ્રીય ધોરણની ઉજવણીની તૈયારી અને તેનો કાર્યક્રમ મહત્ત્વની વાત માત્ર એ જ યાદ રાખવાની કે વિગેરે મુદ્દાઓને સ્પર્શતુ રોચક - પ્રેરક અને | ““વિચારણા શાસ્ત્રદ્રષ્ટિએ કરવાની, લૌકિક શૂરવીરતાભર્યું જે પ્રવચન આપેલ તેનુ સારભૂત અવતરણ દ્રષ્ટિએ નહિ તેમજ સરકારથી ગભરાઈને પણ અહીં માપવામાં આવે છે. જે વાંચીને તે વિષયના જિજ્ઞાસુ નહિ.'' અને પયગવેષક જીવોને સાચું માર્ગદર્શન મલશે. આ
- પૂ. આચાર્યદવના પ્રવચનમાંથી અવતરણમાં પૂજ્યપાદશ્રીના આશયથી કે જિનાજ્ઞાથી વિરુદ્ધ કાંઈપણ લખાયું હોય તેની ક્ષમા માંગી, વાચકો તેને
શ્રી અરિહંત દેવોની સાચી ઓળખ છે. સુધારીને વાંચે એવી અભિલાષા.
આ અવસર્પિણીના છેલ્લા તીર્થંકર શ્રી મહાવીર -પ્રકાશક
પરમાત્મા, જે અત્યાર સુધીમાં થઈ ગયેલા અનંતા શ્રી
તીર્થંકરદેવો પૈકીના એક છે, એ સઘળાંય અરિહંત Thસવિ જીવ કરું શાસન રસી” ની ઉચ્ચતમ
ભગવંતોએ સુખી અને દુઃખી એવા આખા જગ અને દુઃખી ભાવાના યોગે શ્રી તીર્થકર બનેલા શ્રી અરિહંત
તરીકે જોયું છે. દુઃખી સંસારી જીવો તો દુઃખી છે જ પરંતુ ભગવતો પણ શાસનમાં યોગ્ય જીવોને જ લે -
ભૌતિક દ્રષ્ટિએ સુખી જીવો પણ દુઃખી જ છે. - ગ - દ્વેષ માનવમાત્રને નહિ.”
આદિથી સંસારના બધા જીવો દુઃખી છે. રાગા દેનું દુઃખ | | ‘અર્થ અને કામને દરેક શ્રી અરિહંત ભયંકર છે એનો તમને અનુભવ છે ? સમ્યકત્વ ભગવંતોએ અનર્થકારી જ કહ્યા છે.”
પામવાના ભાવથી સઘળા શ્રી અરિહંત ૫ માત્માના આત્માઓ આખા જગતના જીવોની ભાવદયા ચિંતવતા