________________
JUUUUUUUUUUUUUUUU.
(અત્મ પરિણતિ આદરી, પરપરિણતિ ટાળો
શ્રી જૈન શાસન (અઠવાડિક) • વર્ષ ૧૩ • અંક ૩૨/૩૩ તા. ૧-૪-૨૦૦૧ (૧૬) કો લઘુઃ ? પરનિંદક
પોતાની વિષ્ટાની તરફ અરૂચિ બતાવનાર બીજાની લઘુ નાનો કોણ ? પારકી નિંદા કરનારો તે વિષ્ટાને ચૂંથે ખરો ? જે એમ માને કે બીજાના દુર્ગુણો અને | ‘લઘુ' શબ્દ નાનાપણાં'ને સૂચવે છે. “ગુરૂ' શબ્દ
નિંદા કરવાનો અમારો અબાધિત હક છે તો તે પોતાના જેમ ભારેપણામાં પણ વપરાય છે તેમ લઘુ શબ્દ હલકાઈ
પણ દુર્ગુણો અને નિંદાનો અબાધિત હક બીજાને પણ સૂક પણ છે. વજનમાં હલકું તો તૃણ પણ હોય છે અને
આપ્યો કહેવાય ને ? ન્યાય તો સર્વત્ર સમ ન હોય. તૂ કરતાં પણ હલકો પર નિંદક કહેવાયો છે.
પરનિંદા એ તો બધા રોગોની જનની છે. તૃણ કરતાં પણ
હલકો, વિષ્ટા કરતાંય વધુ દુર્ગધી, ઝેર કરતાં ય વધુ 1 પરનિંદા અને સ્વચ્છાષા તેને ધર્મ પ્રાપ્તિના
ખતરનાશ આ પરનિંદક છે. તેમાં જ વાસ્તવ માં લઘુતા મોમાં મોટો અવરોધક કહ્યા છે. રસ્તા ઉપર વાહનોનાં
છે. તેનાથી આપણા આત્માને બચાવવા આપ જનો કહે વેગ રોકવા ઠેરઠેર SPEED BRACKER “ગતિ
છે. કે પરનિંદાની પાશવીવૃત્તિ, રાક્ષસીવૃત્તિને ય વટલાવે, અવરોધક' ના બોર્ડ હોય છે તેમ આત્માની પ્રગતિ
સારી કહેવરાવે તેવી છે. માટે તેનાથી બચવું " બ જરૂરી અવરોધક આ પરનિંદા છે. પરનિંદા એ જીભની એવી
છે જો જીવન સુધારવું-સુંદર બનાવવું હોય તો બહેરાપણું, ચMછે કે તેના સપાટામાં પછી કોણ ન આવે, કોણ બાકી
મૂંગાપણું કે આંધળાપણું સારું પણ આ ચેપીરોગના | રીતે જ સવાલ ! પરનિંદક અન્યના નાનામાં નાના
કારખાના જેવું પરનિંદાપણું સારું નથી. તને ગ૨, તે રસ્તો દોર્ન જોવા ‘બાજનજર’ જેવો અને પોતાના મોટા દોષને
સ્વીકાર ? મા તેની દ્રષ્ટિ કેવી !! નિંદા કરવી તે ખરાબ જ છે. કોઈ નિંદાને સારી કહે નહિ. નિંદા કરવી તેનો વિરોધ (૧૦) કે પુચા ? ગુરૂભકતા ચે. નથી પણ પરની નિંદા કરવી તે ખરાબ છે. નિંદા કરવાની
પુણ્યશાલી કો? ગુરૂભકત હોય તે, કુટેન કે વ્યસન વળગ્યું હોય તો પોતાની, પોતાના
ધન-ધાન્યથી સમૃધ્ધ હોય, માન મોટાઈમાં દુર્ગકીની પોતાની સ્વભાવ દોશની જ નિંદા કરો. પોતાની
મહાલતા હોય તે બાહ્યથી ભલે પુણ્યશાલી કહેવાય પણ જે નબળાઇઓ જાહેર કરો.
વાસ્તવમાં સાચા ગુરૂભકત હોય તેને જ જ્ઞાતિ નો સાચો 1 પણ પોતાની નિંદા કરનારા કેટલા અને પરની પુણ્યશાલી કહે છે. બાહ્ય સુખ-સાહ્યબી-સંપત્તિી સમૃધ્ધ નિ કરનાર કેટલા? મોજ મસ્તીમાં આવેલો માણસ કોઇ | હોય પણ અંતરગુણ સમૃધ્ધિથી રહિત હોય તે પુણ્ય પણ સાંતળે કે ન સાંભળે પણ કોઇને કોઇ ગાયન ગાતો રસ્તા અંતે અનર્થનું કારણ બને છે. દેખીતી પર મજેથી પોતાની મસ્તીમાં ચાલે છે. તેમ આપણે પણ | સુખ-સંપત્તિ-સાહ્યબીનો અભાવ હોય પણ આ મક ગુણ આણી પોતાની નિંદાની મસ્તીમાં ચાલવું છે. માટે [ સંપત્તિથી સનાથ હોય તે જ સાચો પુણ્યશાલી છે. આ જ્ઞાઓએ “અપ્પાë નિંદામિ' ની વાત ઠેર ઠેર જણાવી. વાત પચાવવાં પણ આપણી પાત્રતાનો પનો ટૂંકો પડે પણ આજે આપણે પોતાને ભૂલી પરની પંચાતમાં પડી| છે. !! દરદ્રિતા જે દુ:ખદાયી લાગે છે. તેમ સંપત્તિ પણ ગયો પાછા બાહોશી માનીએ-બચાવ પણ કરીએ કે | સંતાજનક છે જ, બાહ્યાડંબરમાં મૂંઝાનારને આ વાત બીનો દોષ-દુર્ગણ દેખાય તો કહેવામાં વાંધો શું ? આ | સમજાવવી કઠીન છે. પૈસાની દરિદ્રતા કરત મનનો જ મટી આત્મ ઠગાઈ છે. પોતાની જાતને જોનારો , દરિદ્રી વધારે ખરાબ છે. આજના મોટાભાગના સીમંતોની બીના દુર્ગુણો જાએ ખરો ? પોતાની જેમ બધા આત્માને | આવી માનસિક હાલત નજરે દેખાય છે. | માતરને બીજાના દુર્ગુણો દેખાય પણ ખરા? હીરો કે અજ્ઞાનના અંધકાર માંથી સન્માર્ગના પ્રકારમાં લઇ ઉત્તર રત્ન વિષ્ટામાં પણ પડે, ધૂળથી કદાચ મેલું પણ | જાય તેનું નામ ગુરૂ ! કથીરને પણ કંચન બનાવે, પત્થરને થયા છતાં ય તેના તેજમાં ધટાડો થાય ? તેની કિંમત પણ
પણ પાર બનાવે તેનું નામ ગુરૂ ! ગુરૂ અને ગોરમાં ઘટે ખરી ? તેમ દોષિત પણ આત્મા, આત્માનો છે ને ?
આભ-જમીનનું અંતર છે ! આત્મ હિતૈષીને ગુરૂનું શરણ આથી ભૂલ થવી, દોષ સેવવો સહજ છે પણ તેનો
ગમે, સુખ-સામગ્રીના રાગીને ગોર ગમે ! જૈન - સનના ઢંઢે પીટવાનો હોય ? બીજાનો ઢંઢેરો અને પોતાનો
સદ્દગુરૂ કયારે પણ ગોરપણું ન કરે !! બચકે તે કયાંનો ન્યાય ? માટે નિંદાની ઓળખ આપતાં
ભકત શબ્દ સમર્પણ વાચી છે. ગુરૂ તે, જે માત્ર પણ કહ્યું કે બીજાને ઉતારી પાડવા, હલકા બતાવવા, જે
| પોતાના જ ભકત ન બનાવતા દેવ-ગુરૂ-ધર્મ-શાસનના કાંકરાય તે નિંદામાં આવે. દુર્ગુણના ગંદવાડને જીભથી
સાચા ભકત બનાવે. માત્ર પોતાનો જ ભકત બનાવે તે જે વટ તો તેનામાં અને વિષ્ટા ચૂંથનાર ભંડમાં ફેર ખરો ? |
ભકત “ભગવાન'નું પણ અહિત કરે. જે શાસનો સાચો
તબીઆ
પાટલ થવા તે
(G,
ooouuu 490 Douuooo