________________
OO.OOOO.CO.OOOOOO
આત્મ પરિણતિ આદરો, પરપરિણતિ ટાળો
શ્રી જૈન શાસન (અઠવાડિક) • વર્ષ ૧૩ - અંક ૩૨/૩૩ • તા. ૧૦-૪૦૦૧
આભ યરિણત આટશે, પાયરિણાતિ ઢાળો
-પૂ. મુ. શ્રી પ્રશાનદર્શન વિ. લેખાંક - ૬
શકે. દુનિયાની ચીજ-વસ્તુની પરખમાં ભૂલ બહુ બહુ તો અનંતજ્ઞાનિઓના વચન ઉપરનો અવિહડ વિશ્વાસ |
થોડું ઘણું આર્થિક નુકશાન કરે પણ અધ્યાત્મપત્રની એ આ મ પરિણતિને પેદા કરનાર, ખીલવનાર છે જ્યારે
પરખની ભૂલ તો એવું આત્મિક નુકશાન કરે. જે પાઈ અવિશ્વાસ પરપરિણતિની પક્કડને મજબૂત બનાવનાર
પણ ન થાય. બાહ્યાભભકાથી અંજાયા તો ભૂજા જ છે. ર ાત્મ પરિણતિ નિર્મલ બને તેમ જ્ઞાનગર્ભિત
સમજો પણ ગુણની સૌરભથી અંજાવામાં વિવેકી બનજો,
પિત્તળને સોનાના ભાવે વેચવું સૌને ગમે પણ પરી તક જે વૈરાગ્યની પ્રાપ્તિ થાય. દેખીતો સોહામણો સુખમય સંસાર
શાંતિ-વૈર્ય રાખી પરખ કરે તો ભૂલો પડતો નથી. પણ તેનું કાંઈ જ બગાડી ન શકે. મોહ પણ માલિક મટી
આત્માના સદ્ગુણોથી મહાનની પરીક્ષા કરવા માટે તેનો સેવક થઈને રહે. હવે આગળ કહે છે કે
પરિશ્રમ, ધૈર્ય, સમતા, સહનશીલતા, શાંતિ રાખવું ખૂબ (૧૫) કો મહાન ? સગર્ણ જ્યેષ્ઠ :
જ જરૂરી છે. આ ઇમીટેશનના જમાનામાં બાહ્ય મોટું કોણ ? સદ્ગુણોનો સ્વામી હોય તે ચમક-રોનકથી અંજાઈ મોટો માનવાની ભૂલ ન કરો પણ યોગ્યતા - પાત્રતા જીવોને મોટા કરનારની છે.
ગમે તેવા આસમાની - સુલતાનીના પ્રસંગોમાં, અપાર તાથી મોટા થયેલાઓએ જગતમાં ઉલ્કાપાતા
આપત્તિજનક અપમાન કે બાદશાહી સન્માનમાં પણ જરા મચાવ્ય છે, વિનાશ વેર્યો છે તેનાથી ઇતિહાસ ભર્યો
ય ન મુંઝાનારા કે લોભાનારાના આંતરિક ગુણવૈ મવની પડ્યો છે. વય આદિથી મોટા તે મોટા નહિ પણ
ભવ્યતા જોઇ મહાન માનો, તેના ચરણોમાં સાચો સદ્ગુણોનો સ્વામી તે જ વાસ્તવમાં મોટો છે. જેમ
સમર્પણભાવ કેળવી ઝુકો. દુનિયામાં પણ મસિસ ગર મંત્રીએ પણ શ્રી શ્રી પાલરાજાને તે જ કહ્યું કે
દાન-દાક્ષિણ્ય-ઉદારતા આદિ ગુણોથી મોટાઈ મળે છે પણ આપ યથી લઘુ છો પણ ગુણોથી મોટા છો. મોટા દેખાવું
માત્ર ધન કે શ્રીમંતાઇથી મોટાઇ મલતી નથી. આંખ અને વાસ્તવમાં મોટા હોવું તે બે માં જમીન - આસમાનનું
આંજે તેવી રોનક-ચમક કે ભભકો હોય પણ દિલના અતંર છે. દુનિયામાં પણ કહેતી છે કે “ધોળું તેટલું દૂધ
તુચ્છ-ટૂંકા હોય તો લોકો તેનાથી દૂર રહે છે.jજ્યારે નહિ', “પીળું તેટલું સોનું નહિ', અંગ્રેજીમાં પણ કહેતી કે
ભગવાનની આજ્ઞા પ્રમાણે સાધુતાના ગુણોના સ્વામીની ALL THAT GLOTTERS IS NOT GOLD', “સોનું
પાસે કોઈ રોનક-ભભકો ન હોવા છતાંય લોકો તેમના લેવાય કસીને અને માણસ વરતાય પરખીને' જાણ જુદી
ચરણોમાં પડાપડી કરે છે, તેમના ગુણોથી ખેંચાઇ તમની અને પરખ જુદી ચીજ છે સોનું જાણવું તે જાદી વાત છે !
પાસે સ્વયંભૂ હૈયાના ઉલ્લાસથી આવી સાચી શાંતિ અને સોનાને પરખવું તે અલગ વાત છે. કષ-છેદ-તાપની
સમાધિને પામે છે. જેમનો સગુણનો વૈભવ વાત મરણને શુધ્ધિથી જેમ સોનાની પરીક્ષા થાય છે તેમ સગુણોથી જે
પણ શાંત-શીતલ આલ્હાદક બનાવે છે. જેને શ્રી મહાન તે જ મહાન છે પણ દુનિયાની સામગ્રીથી મોટો
બિલભદ્રમુનિના સાંન્નિધ્યમાં ઘોર હિંસક, જાતિ રીવાળા માનવા તે ભૂલ ભરેલો ખોટો માપદંડ છે, તેમાં ઠગાવાની
પ્રાણીઓ પણ અહિંસક બનીને રહેતા. ખુદ શ્રી તીર્થકર પૂરી રંટી છે. છ યે ખંડના વિજેતા ચક્રવર્તીને પણ એક
પરમાત્માના સમવસરણની વાત જ કરવા જેવી મી. જે નામ ભૂંસી પોતાનું નામ લખવું પડે છે. આનાથી પણ
બુધ્ધિનો વિષય નથી પણ શ્રધ્ધાનો વિષય છે. જેનામાં સમજાય છે કે “મોટાપણું” શેમાં છે.
સદ્ગુણોનો વાસ હોય ત્યાં ભભકો નહિ પણ વ્યતા
હોય, આકર્ષણ નહિ પણ એકાત્મતા, આક્રમકતું નહિ મહાનતા લાવવાની કે ખરીદવાની ચીજ નથી પણ
પણ સાત્ત્વિકતા અનુભવાય. આપણને આક્રમકતાનો પોતાના જ પ્રબળ પુરૂષાર્થે પેદા કરવાની ચીજ છે.
અનુભવ છે. પણ સાત્ત્વિકતાનો નથી તેથી જ મઝાઇએ સદૂગ સોથી મહાન એવો પણ હોય જેને કદાચ દુનિયા
છીએ, આંતરિક ગુણ વૈભવથી મહાન બનેલાના ચરણો જાણે પણ નહિ. જેની પાસે સત્તાનું મોટું સિંહાસન તો ઠીક
ચૂમીશું, સમર્પણ ભાવે નિષ્કામપણે સેવા-ભકિત કરીશું તો પણ નાની ખુરશીનું પણ પદ ન હોય, જગત તેને તુચ્છ, | આપણો પણ સદગુણો વૈભવ ખીલશે-પેદા થશે તેવો
નકામા કે મુર્ખ પણ માને. સાચી પરખ તો ઝવેરી કરી પ્રયત્ન કરવો જરૂરી છે. ) C) (O) (O) (O) (O) ( ૫૦૯ D) (O) O) (
o୦୦୦୦୦୦୦୦୦୦୦ ୧୦୦୦୦୦୧
પણે જ બને
રાણો
૦૯)કેવો