SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ઓ પ્રકાશ ઝવેરી જવાબ આપો... જૈન શાસન (અઠવાડિક) ૧ વર્ષ ૧૩ અંક ૩૦/૩૧ - તા. ૨૦-૩-૨Oી 2 ) પ્રાણો ભલે ચાલ્યા જાય પણ પ્રાણિ વધની પ્રવૃત્તિને એક સહસ્ર રશ્મિ ૨ી અને બીજો એક ફંક સામે સમર્થન આપવું નહિ. ટટ્ટાર ન રહી શકનારો દીપક. બેની તુલના કરાય જ શી રીતે ‘જીવો અને જીવવા દો' ના સૂત્ર નો જો સ્વીકાર કરીએ, પ્રકાશભાઈ ! અમે તમને પૂછવા માંગીએ છીએ. તો હિંસાને બાશિક પણ અવકાશ મળવાની આપત્તિ | મોહનલાલ કરમચંદ ગાંધી પરમાત્મા મહાવીર દેવ જેવા પૂ. આવી પડે. બ્રહ્મચારી હતાં? નખશિખ અહિંસક હતાં? પૂર્ણ અપિરિગ્રહી શું શ્રમણ ભગવાન્ મહાવીર દેવને હિંસા થોડીક પણ હતાં? પૂર્ણ જ્ઞાનવાન્ હતાં? ઇષ્ટ હતી? - રાષ્ટ્રપિતા ગાંધીજી, ભારતરાષ્ટ્રના ભલે પિતા ગણાતા - શું શ્રેમ ગ ભગવાન્ મહાવીર દેવે કોઇ આકસ્મિક તેઓ રાષ્ટ્રની તત્કાલીન પ્રજામાં ભલે પરાકાષ્ઠાનો આદર પામી સંયોગોમાંય હિંસાનો રાહ દર્શાવ્યો છે ખરો ? શક્યાં. અલબત્ત, પરમાત્મા શ્રી મહાવીર દેવની અફાટ ગુણરા) થમ ભગવાન્ મહાવીર દેવે પોતાના પ્રાણ બચાવી સામે તેની શી વિષાતું? લેવા અન્યના ! ણોને હરી લેવાની છૂટ આપી છે ખરી ? ' | ઓ પ્રકાશભાઈ ! શું એમ નથી લાગતું, કે તે તે તેમણે તો ઝેર ઘોળી જઇને ય અમૃત વહાવવાનું | પરમાત્મા શ્રી વીરની ઘોર આશાતના કરી છે ? એક સૂર્ય શીખવ્યું છે. દીપક સાથે સરખાવીને. તે પરમધારકે દષ્ટિવિષ ચંડકૌશિકનું કાતિલ ઝેર સ્વીકારી, | આ થઇ, તમારા નિવેદનની બીજા નંબરની ક્ષતિ. લીધું તું. અને બદલામાં તે ઝેરીલા ફણિધરને અહિંસાની સુધાના | કોઇ રીતે ક્ષમા આપી શકાય તેમ નથી. ઘૂંટડા પાયા તાં આગળ વધતાં તમે તમારા નિવેદનને દોષોની શંખ પ્રાણાન પણ હિંસાનો માર્ગ નહિ જ અખત્યાર કરનારા | બનાવી દીધું. તમે ઉચ્ચાર્યું : દેવાધિદેવ શ્રી મહાવીર પ્રભુ ‘જીવો અને જીવવા દો' જેવું Xxx પર્યાવરણ સંતાન નિસો હમરે સંવિધાનને દર અહિંસાનું અપૂર્ગ સૂત્ર શીખવે ખરા? नागरिक का कर्तव्य बताया है और आज कल बहुत फैशनेक - ભગવાન મહાવીરદેવની અહિંસાને પ્રચારવા કે बात बन रही है, उनकी महत्ता प्रभु महावीरने आज से २५ પ્રશંસવા માટે જીવો અને જીવવા દો’ ના સૂત્રનો આશ્રય | સે મધ સાહપૂર્વ મી વતાડ઼ થી xx | સ્વીકારવો એ ટલે સો ટચના સોનાને નગુણા પીતળનું | ભગવાન્ મહાવીર દેવ શું પર્યાવરણવાદી હતાં ? ખોખું ચઢાવતું ! જો હા ! તો નીચેની પ્રશ્નાવલી તમારો કાન કરડી ખા ! ) આ થદ તમારા નિવેદનની પહેલી ક્ષતિ. તૈનાત બની છે. ' જીવો મને જીવવા દો’ ના સૂત્રનું વિશ્લેષણ કરતાં તમે ૧) ભગવાન મહાવીર દેવે કયાં આગમસૂત્રમાં પર્યાવરા સ વધુ એક ભૂલ કરી બેઠા. જેને તો અક્ષમ્ય જ ગણવી પડે તેમ છે. વાદનું સ્વરૂપ દૃર્શાવ્યું? તમે જણાવ્યું : ભગવાન મહાવીરની અહિંસા મહાત્મા ગાંધીનો ભગવાન્ મહાવીર દેવના પર્યાવરણવાદનું સ્વરૂપ છે પણ જીવનમંત્ર રહ્યો છે. શું આ વાક્યનો ફલિતાર્થ એવો પ્રગટ હતું ? પર્યાવરણની રક્ષા માટે તેમણે કહ્યું માળ! ' નહિ થાય, કે મહાત્મા ગાંધી અને દેવાધિદેવ મહાવીર પ્રભુની | ગોઠવ્યું ? અહિંસા વચ્ચે સામ્ય હતું? જેવી મહાવીર પ્રભુની અહિંસા એવી . ભગવાન્ મહાવીર દેવના ધર્મશાસનની કઈ કરણી ગાંધી બાપુની અહિંસા. કેવળ પર્યાવરણના જ બંધારણ પર રચના પામી છે. રે છ ! ક્યાં કૈલોક્યગુરુ મહાવીરદેવની અણિશુદ્ધ ભગવાન્ મહાવીર દેવે પર્યાવરણની રક્ષા માટે થi ) અહિંસા અને ક્યાં મહાત્મા ગાંધીની કાયરતાભરી વામણી અહિંસા ? બે વચ્ચે ઉત્તરધ્રુવ અને દક્ષિણધ્રુવ જેટલું વિશાળ હિંસાચારોને શું પ્રોત્સાહન આપ્યું તું? અંતર રહ્યું છે. ભગવાન મહાવીર દેવે પર્યાવરણના મુખ્ય બિન્દુ જેવી - એક સોળે કળાથી પરિપૂર્ણ ચંદ્રમા અને બીજે વનીકરણની પ્રક્રિયાને ધર્મ તરીકે લેખવાની શું કહ્યું કે પોતાના પડછાયાનેય અજવાળી નહિ શકનારો. તુચ્છ આગિયો. પણ કરી છે ખરી ?
SR No.537264
Book TitleJain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2000
Total Pages354
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy