SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ઓ પ્રકાશ ઝરી! જવાબ આપો. જૈન શાસન (અઠવાડિક) + વર્ષ ૧૩ * અંક ૩૦૩૧ ૪ તા. ૨૦-૩- ૪૧ મારી સામાજિક અe (ામે અટલબિહારી બાજપાયીળી ઉરિથતિમાં જૈન હિiદ્ધાબતોળું વસૂલ્ય કર્યું છે.. આ પ્રકાશ ઝÚરી ! જીલ્લાના પૌ 0. –પ્રજા ધ્વનિ - ઓ પ્રકાશભાઈ ! કયાં ગચ્છાધિપતિએ તમને આજ્ઞા જરા ફરીથી તેની સમીક્ષા કરી જુઓ ! શું એમ નથી SS ફરમાવી,તમે અટલબિહારી બાજપાયીએ યોજેલી મીટીંગમાં | લાગતું, કે તમે જાણે અજાણે પણ જૈન સિદ્ધાન્તોને નાની મોટી હાજરી નો માવી આવ્યાં ? : ઇજાઓ પહોંચાડી દીધી છે ? ૧. ઓ પ્રકાશભાઇ ! જેનોની કઇ માન્ય સંસ્થાએ તમને (રાષ્ટ્રીય મહોત્સવ સમિતિની બેઠકમાં રજૂ થયેલ અને પ્રતિનિધિનાળાં, કે તમે ર૫લાખથીય વધુ શ્વેતાંબર-મૂર્તિપૂજક | ત્યારબાદ “શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન તીર્થ રક્ષા ટ્રસ્ટે પ તાના જેનોનું પ્ર નિધિત્વ અદા કરવા દીલ્હી પહોંચી ગયા.. ? | "ગમો નિત્યમ્સ' નામના મુખપત્રમાં પ્રકાશિત કરેલા શ્રીયુત પ્રકાશભાઇ ! જૈન શાસનના કેટલાં આચાર્ય | પ્રકાશભાઈ ઝવેરીના કેટલાંક ભ્રામક ઉચ્ચારણો. ) ભગવંતો તમને અનુમતિ આપી, કે ૨૬૦૦ના સૂચિત રાષ્ટ્રીય | xx जीयो और जीने दो' ये नारा देवाधिदेव भगवान महावीर (એટલે કે રકારી) મહોત્સવને જૈનો પોતાનું સમર્થન જાહેર કરે | કે પાસ છે કે વીરાસતમેં મિંઢા હૈ મોર સ્વતંત્ર ભારત + મર માનવ છે, એવી લાગા કરવાની કુચેષ્ટા કરી ? | Tધી (વાપુ) | મી યદ નીવન મગ્ન રહ્યું . xxx એ પ્રકાશભાઇ ! કોણે તમારા હોથમાં અધિકારના સૂત્રો r (“મો તિસ્થ’ વર્ષ-૫ અંક-૧) સોંપ્યા, તમે ૨૬૦૦ ના શાસન વિધાતક અને સત્ય લોપક ઓ પ્રકાશભાઇ ! શ્રમણ ભગવાન મહાવીર દેવની મહોત્સવને નિ:શૂક પણે લીલીઝંડી દર્શાવી દીધી ? ' | અહિંસા શું આટલી બધી સંકુચિત હતી; કે જે અહિંસામાં અન્યની પ્રકાશભાઈ ! ભારત ભરમાં શ્વેતાંબર મૂર્તિપૂજકોના | કરુણાને બીજા નંબરનું સ્થાન મળ્યું હોય અને સ્વાર્થને પહેલા હજારો ન સંઘો પથરાયેલાં છે. તે પૈકીના કેટલાં જૈનસંઘોનું તમને દસ્તાવેજી સમર્થન મળ્યું, કે તમે શ્રમણ ભગવાન મહાવીર નહિ જ નહિ. હરગીઝ નહિ. દેવના ૨૬૦માં જન્મકલ્યાણકની અમાન્ય ઉજવણીની મુક્ત જીવો અને જીવવા દો' નો નારો દેવાધિદેવ મહાવીર કદે પ્રશંસા કરી ? ' આપ્યો જ નથી. શ્રમણ ભગવાને તો એવી અહિંસા નિરુ ી છે, ) પ્રકાશભાઇ ! કેટલાં શ્રમણો - પદોએ તમને | જે અહિંસામાં અન્યની હિંસાને તસુમાત્ર પણ અવકાશ જ મળે. આશીર્વાઈબપ્યાં, કે તમે અયોગ્ય તેમજ સર્વથા અહિતકર એવી | જ્યારે જીવો અને જીવવા દો' ના સૂત્રમાં શું યેલી પણ રાષ્ટ્રી ઉજવણીને વધાવી લીધી ? અહિંસા અર્ધદગ્ધ કે અપૂર્ણ નથી જણાતી ? આ સુત્ર - અન્યને યા રાખજે! પ્રકાશભાઈ! ભગવાન્ મહાવીર દેવના જીવિતદાન આપવાની વાત પછી કરે છે. પહેલાં જીવિતદાન ૨૬૦૦મી જન્મ કલ્યાણકની સૂચિત શાસ્ત્ર વિરુદ્ધ ઉજવણી મેળવી લેવાની વાત કરે છે. આથી જ આ સૂત્રનો એક એવો જૈનધર્મને વૈભવના ઉન્નત શિખર તરફ તો નહિ જ દોરી | અર્થ પાગ ધ્વનિત થઈ શકે. જો તમારા પોતાના પ્રાણ જો ખમમાં જાય, અલબત્ત, જૈનધર્મના મૂળભૂત સિદ્ધાંતોનો તે લોપ મૂકાયા હોય, તો અન્યના પ્રાણની પરવા કરશો મા. અમારા કરતી જતી પ્રાણોની રક્ષા કરી લેજો ! પ્રાણોની રક્ષા કરવા જતાં ભલે એ ન્યની પ્રકાશભાઈ ! આ રહ્યાં તમારા વકતવ્યના અંશો: હિંસા થઈ જતી. વડાપ્રધાન અટલબિહારી બાજપાયીના સાનિધ્યમાં “ભગવાન - ભગવાન્ મહાવીર દેવે તો અહિંસાના સર્વોચ્ચ સિદ્ધાંતને મહાવીર ૨૦૦ મા જન્મ કલ્યાણક રાષ્ટ્રીય મહોત્સવ સમિતિ” જન્મ આપ્યો છે. ની એક બેકમાં તમે જે વકતવ્યને વ્યકત કર્યું તું, તેના જ કેટલાંક પાળેય ના વાન્ના | ૮-૯ | ઉત્તરાધ્યયન સુત્ર. ભ્રામક અ નું અહિં સ્પષ્ટીકરણ કરીએ છીએ. 1. નટુ પાળવદં મણકા ૮૪૮ | ઉત્તરાધ્યયન - ત્ર.. પ્રાણો ભલે ચાલ્યાં જાય પણ પ્રાણિઓનો વધ કરવે નહિ.
SR No.537264
Book TitleJain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2000
Total Pages354
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy