SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. રાષ્ટ્રીય જૈન ઉજવણીનો વિરોધ કેમ? શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૧૩ ૦ અંક ૩૦/૩૧ ૦ તા. ૨૦-૨૦૦૧ - જેટલા સાધુ - સાધ્વી વિરોધમાં છે તે પણ સહી | પહેલા બધુ પહોંચી જવું જોઈએ પછી શું કરવું તે કરીને મોકલી આપવાના છે. પછી જણાવીશું કે આટલા | જોવાનું. વખતે તે માટે તમારે સંઘ કાઢવો પડશે. જણને વિરોધ છે. જે લોકો ઉજવણીની સમિતિમાં છે તે ૩-૪ મહિનામાં આ સહીઓ પહોંચે અને અસર બીલકુલ કોઈનું પ્રતિનિધિત્વ ધરાવતા નથી. કોઈ ન થાય તો એટલા બધા માણસોએ નીકળવું પશે તેમાં જૈનાચાર્ય, ધર્મગુરૂ કે શાસ્ત્રને માનતા નથી. પોતાની ] તમે તૈયાર થશો કે નહિ તેની શંકા છે? બધાએ દિલ્હીમાં વાતમાં હા પાડે તેને જ માને છે. આ વાત જણાવવી છે. ભરાવુ પડશે આવતા નવેમ્બર પહેલાં ધાર્યું કરી કાકીએ : તે જણાવવાથી શું ફળ આવશે તે કહેવાય નહિ, ફળ તો આપણે જરૂરી સહીઓ મોકલીએ પછી કહી ફકીએ કે જ્ઞાનીએ જોયેલ આવશે પણ આ કામ કરવાથી નિર્જરા તમે હઠે ચઢયા છો. આ સહીઓ પણ સાંભળતા નથી તે તો થો જ અવિધિનો નિષેધ તે ભગવાનના શાસનની બિલકુલ ન ચાલે. સમિતિ, સમિતિના કાર્યો કાયમી ન સેવા છે. બને તમે જે ૫૦ લાખ આપો છો તેમાંની રાત પાઈ ન નિર્વાણ સાથે “કલ્યાણક' શબ્દ નથી. નિર્વાણને | ખરચાવી જોઈએ. સરકારે જે કામ કરવા ધાર્યા છે તેમાં અનુરૂપ કાર્યક્રમ નથી. પૈસા ખરચ્યા છે ભગવાન મહાવીરના નામે કી જ કર્યું જે જે પુસ્તકો ઉજવણીકારો છપાવવાના છે તે જો પ્રગટ થાય તો છપાવનારને જૈનસંઘમાં ઉભા રહેવું ભારે આ હિન્દુસ્તાન પર રાજ કરવા સારા અને ડાહ્યા પડશે. અમે જાહેરમાં પડકાર આપીશું કે પુસ્તકોના | માણસો બેસાડતા તેને બદલે ચૂંટણી લાવે એવી લખાણ સારું કરવા તૈયાર થાવ. અમારા પર થતાં ] પરિસ્થિતિ પેદા કરી છે જે તમે વધારે જાણો છો! આક્ષેપો અમે ખમી લઈએ છીએ. પરંતુ અમે સાચી આજની મોંઘવારી બનાવટી છે. 'રખાના ભૂલો બોલવા માંડીશું તો ગૃહસ્થને ઉભા રહેવાની તાકાત વાળાઓને ભાવ વધારવાની પરમીટો આપ કરોડો રૂપિયા ચૂંટણીમાં લઈ જવામાં આવે છે. અન્ન અછત અમારે ત્યાં સુધી ન જવું પડે તેની વાત છે. આ જ નથી. કાર્યક્રમને સંમતિ આપવી જ ન જોઈએ. આ કાર્યક્રમ | આપણે તો ભગવાન મહાવીરનું નિર્વાણ કલ્યાણક, • અને સમિતિઓનું વિસર્જન તેજ અમારી માંગણી છે. | દરેક વર્ષે ઉજવીએ છીએ. ૧૦૦ વર્ષે, બસ વર્ષે કે તે સરકારને ભગવાન મહાવીર પ્રત્યે બહુ માન હોય | ૨૫૦૦ વર્ષે વિશિષ્ટ ઉજવવું તેવું શાસ્ત્ર વિધH નથી. તો ઘણાં કામ કરાવવા છે. અહિંસા શકય તેટલી સારાય | આવી પડ્યું છે તો કરવું પડશે. વિરોધ ધાર્યું ન આપે દેશમાં ફેલાવે અને હુંડિયામણ માટે હજારો લાખો પછી કરવાની વાત. જીવોની નિકાશ કરે છે તે બંધ કરે. રાજ્યના આશ્રયો . પછી તો પાંચે પાંચ કલ્યાણક ઉજવવા છે. આ ધર્મ મંજવા છે. રિવાજ શરૂ થાય તો જૈન સંઘનો બેડો પાર થઈ જાય. રાજ પાસે જૈન સંઘે પૈસા માંગ્યા હોય તેમ . ભગવાન મહાવીર કે તેમના સિદ્ધાંતો નિયાના ઇતિહ સ બોલતો નથી. ગળે ઉતરે તે આનંદની વાત છે. ભૂતકાળ કરતાં વર્તમાનમાં કાળા નાણાં એટલા જે પંડિતો ભગવાનની સર્વજ્ઞતામાં એક છે. ભેગા થયા છે કે સરકારના નાણાની શી જરૂરત ! વર્તમાન સાધુઓને પતિત કરવા માંગે છે તે પુસ્તકો અમારો મુખ્ય વિરોધ સરકારના નાણા જોઈતા નથી, લખનારા લેખકો છે. સરકારનો પ્રસ્તુત કાર્યક્રમ જોઈતો નથી અને જે સમિતિઓ રચાઈ છે તે જોઈતી નથી. અત્યારે તો ઠરાવ, તાર અને સહીઓ મોકલે તે ત્રણ કામ પ્રધાન છે. તે માટે ધન જોઈએ પણ ન માટે આ વિરોધ પ્રગટ કરવા તારો, ઠરાવો અને વધુ આ કામ કદી અટકવાનું નથી સુખીની અપે! અમે સહીઓ મોકલવી. આટલું કામ ઉપાડી દો. જેને મલે રાખતા નથી. મધ્યમવર્ગ શકિત મુજબ ના આપે છે. તેને આ સમજાવો. હજી ૧૧ મહિના છે છ મહિના નથી. હકક નાના ગામ રાજાશાહહહફાસ્ટ ફૂers
SR No.537264
Book TitleJain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2000
Total Pages354
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy