SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ રાષ્ટ્રી જૈન ઉજવણીનો વિરોધ કેમ? શ્રી જૈન શાસન (અઠવાડિક), વર્ષ ૧૩ ૦ અંક ૩૦/૩૧ ૦ તા. ૨-૩-૨૦૦૧ રાષ્ટ્રીય જૈન ઉજવણીનો વિરોધ કેમ ? પ્રવચનકારઃ પૂ. આ. શ્રી વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ. પ્રવાન ચોથું (ગતાંકથી ચાલુ) આ પ્રવચન ભગવાન મહાવીર ૨૫00મી નિર્વાણ રાષ્ટ્રિય | ઇન્દિરા એમ ન કહે કે વિરોધની વાત કરો છો અને મને ઉજવણી પ્રસંગનું છે પણ તે ઉજવણીની કાર્બન કોપી જેવી ૨00મી | કહ્યું પણ નથી. વીર જમ કલ્યાણક ઉજવણીને લાગુ પડે છે. - સંપાદક) ઇન્દિરાજીને મલવા તૈયાર કોણ થાય આજના H. ૧૩-૧-૦૪ ને રવિવાર પોપ વદ - ૬ ને | જાવાનિયાની વાત જાદી છે. આજે અન્ન મો ટચો ઉભો દિવસે લાલબાગ જૈન ઉપાશ્રયના હોલમાં ભગવાનશ્રી | થયો છે. જયપ્રકાશ નારાયણે જોયું કે આજને સરકાર મહાવીર સ્વામીજીની ૨૫૦૦મી નિર્વાણ કલ્યાણકની | માને તેમ નથી અમે કાંઈ કરી શકીએ તેમ નથી. એટલે રાષ્ટ્રી સ્તરે થનારી ઉજવણીનો વિરોધ શા માટે તે તેમને વિદ્યાર્થીઓને ઉશ્કેરણી કરી તમે બધું બંધ કરો. અંગે પ. પૂ. પરમ શાસન પ્રભાવક, વ્યાખ્યાન આજે જાવાનિયા જે કામ આપશે તે જાના નહિ વાચતિ, શાસન દિવાકર, અવિચ્છિન્ન તપાગચ્છ આપે. સામારી સંરક્ષક, સુવિશાલ ગચ્છાધિપતિ પૂજ્યપાદ ગુન્હેન આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય જે રીતિએ શકય હોય તે પ્રમાણે કામ કરવાનું આ . રામચંસૂરીશ્વરજી મ. સા. એ આપેલ માર્ગદર્શન : સરકારને તમારા ધર્મની પડી નથી. | મરકાર સામે કાયદેસર પગલાં ભરાઈ રહ્યા છે. આજના રાજ્યો ટેક્ષ વધારે લે છે અને રાવલત... તેમાં સફળતા મલે તો આપણું કાર્ય તેના ટેકામાં થાય. દેશી રોજા કાંઈ લેતા ન હતા અને રક્ષણ કેવું બાપતા ! ગર્વમેનો કાયદો છે કે પ્રજા માટે કાર્ય કરતા હોય તેના સારા રાજમાં આટલો ટેક્ષ હોય નહિ. અનાર્ય ૨ જમાં ટેક્ષ દશમાં ભાગનો વિરોધ આવે તો ન કરી શકે. જેટલા સાથે પ્રજાને સવલતો કેટલી આપે છે. જેટલા સંઘના ઠરાવો વિરોધમાં ગયા તેમની પર આજે પ્રાંતોમાં અનાજ છતાં એક પ્રાં નું બીજા કસ્તુરાઈના પત્ર ગયા અને જણાવ્યું કે તમે ઊંધે માર્ગે | પ્રાંતમાં જાય નહિ. સેન્ટ્રલવાળા હુકમ કરી શકે નહિ. દોરવા ગયા છો. આપણી જૈનોની ૨૬ લાખ અને ૪૦ આજે હિન્દુસ્તાનના મોટા માણસ વડા પ્રધ નને પણ હજારની વસ્તી છે ૨૬ લાખ અમારી સાથે છે અને ૪૦ | કોઈ રાજમાં જવું હોય તો રાજવાળા રક્ષણ આપે તો જ હજાર વિરોધ કરનારા સાથે છે. જવાય . (?) દ લાખનો દશમો ભાગ કેટલો ? મૂર્તિપૂજક સંઘ હવે જ્યાં જ્યાં તેની લાગવગ હોયે પહોંચી શકે તે ૩ લાપસહી ન મોકલે ? આટલી સહીઓ જાય અને જેને | નામ લખાવી શકે છે. કયું કામ કરી શકશે તે પછી નક્કી કાયદા વિદ્ધ કરવું તો ગમે તે કરે. કરીશું પછી તો બધા પ્રાંતોમાં ફરવું પડશે. માજની લડાઈ તલવારની નથી. મારામારીની - જે ભગવાન મહાવીરના મોક્ષ માર્ગ ને માને, નથી. સત્ત્વ ચાલ્યું ગયું છે. બધા અહિંસાથી સ્વરાજ સ્થાનકવાસી મૂર્તિનો વિરોધ કરે, તેરાપંથી મંદિર પાપ લાવ્યા છે. માને છે તે સરકારના કાર્યક્રમને કદી મનાવે નહિ . 1 . ઉજવણી કાયદેસર રોકવા શકય તેટલા પ્રયત્ન | આજે તો તમારે મન દેશ સાંકડો થયો છે. જેને કરવા તેમાં સંધો ઠરાવ જાય, તાર જાય અને સહીઓ જ્યાં લાગવગ હોય. પીછાણ હોય તે જાય સંધ ને ભેગા જાય તે કરવાનું. કરે, વિરોધના ઠરાવા કરાવે, સહીઓ લે. - ઇન્દિરાજી જ્યાં આવે ત્યાં બધા મલવા જાય, ૧૮ વર્ષની ઉપરના બધા સ્ત્રી પુરુષ ની સહી | પરિપત્ર આવે, નિવેદન આપે અને વિરોધ બતાવે. એટલે | લેવાની. , , , R i de - *:: ::: : , , Wed 8 રન ક : , . , રી
SR No.537264
Book TitleJain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2000
Total Pages354
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy