________________
જૈન શાસન (અઠવાડિક) ૧૦ વર્ષ ૧૩ ૦ અંક ૩૦ ૩૧ ૦ તા. ૨૦ ૩-૨૦૦૧ લાચા દુ:ખી માણસો પેટે પાટા બાંધીને આવા | જૈન આચાર્યો જાગો, શ્રી સંઘ જાગો અને જૈન | ધુતારાઓના બીલો (કહે તે રકમો) ચુકવે છે. પરંતુ કર્મ | શાસનને જયવંત બનાવો. વડિલો પણ શકિત હોય તો તે ઊડી જ રહે છે.
તેમને સુધારે ન સુધારી શકે તો ઉત્તેજન ન આપે “ આવા ફિરસ્તાઓને સમેત શિખરના પ્રશ્ન વખતે - જૈનો પણ વેશધારી અને જૈન શાસ 1, જૈન આગ આવવા ચેલેંજ આપી હતી પણ કોઈ આગળ ન | શ્રદ્ધાનો નાશ કરનારોથી બચે બચાવે અને કમસે કમ આવ્યા અને સમેત શિખરજીના પ્રશ્ન શ્વેતાંબર સંઘને તેમાં ફસાય નહિ. ઘણું તેવું પડ્યું હજી તે દશા ચાલુ છે. . ' - આજના ધરતીકંપોએ જીવોના અશુભ કર્મ ન કલ્પી
તે સાથે આવા " ફિરસ્તાઓને લોકોને છેતરવા | શકાય તેવી ખાનાખરાબી કરી છે ત્યારે સૌ ધના અને ધૂતવા બંધ કરવા પણ નિવેદન કરેલ.
કર્મના સિદ્ધાંતને સમજે અને લેભાગુ ફિરસ્તાઓથી દૂર રહે આજે ફરી ધરતીકંપે એજ પ્રશ્ન ઉભો કર્યો છે અને એમની જાળમાં ફસાતા જીવોની પણ રક્ષા ક.. અને મ દેવ દેવીઓના ફિરસ્તાઓને હાકલ કરી છે પણ | બાકી ભૂકંપે જે ખાનાખરાબી તોબાહ પો રાવ્યો છે બકરી ની જેમ છૂપાઈ-ભરાઈ ગયા છે. પોતાની પ્રપંચી તે સાબીત કરે છે કે માણિભદ્ર ઘંટાકર્ણ ૧ માવતી, પાપ નીલા - લોકોને છેતરવા અને ધર્મના સિદ્ધાંતનો વાસક્ષેપના પડિકા, રક્ષા પોટલીના વિવિધ : ગો અને દ્રોહ કરવા રૂપ - આ લીલા સંકેલતા નથી.
મંત્રો તંત્રોના નામે ચાલનારા ફરનારા કોઈ .માં કામ લાચાર અજ્ઞાન પીડાતા જીવોને ફસાવીને પોતાની લાગ્યા નથી તેમની આબરૂના ભૂકા બોલી ગયા છે. અને તમારની બાજીને આગળ ધપાવે છે.
અજ્ઞાન જીવોના પ્રાણ ચૂસનારા કસાય જેવા ૦ ની ગયા લોકોએ સમજવું જોઈએ, જૈનોએ પણ જાગવું
છે. તેઓ વહેલા સમજે આ લોભ લાલસાઓથી સંયમના જોઈ અને જૈન ધર્મની વાસ્તવિકતાને ઓળખી આવા
ગઢને ધારાશાયી ન કરે. તેમાં સહાયક ન બને તો પણ ધૂતારાઓથી દૂર રહેવું જોઈએ.
જૈન શાસનની જે શ્રદ્ધા છે તે જગતમાં જય જયવતી બને. * જૈિન દીક્ષા લીધી અને મોક્ષ માર્ગની સાધના,
ભૂકંપને કાળા કેરમાં પણ પોતાના ગ જવા ઘર જ્ઞાનદર્શન, ચારિત્રની સાધના, દાન, શીલ, તપ અને
ભરી લેનારા મહાપાપીઓ હોય છે એક બે જુ આપે ભાવ સાધનાને છોડી લોકોને લૂંટવાનું મન થાય, પોતે
અપાવે અને બીજી બાજા લૂંટે લૂટાવે. આવા દે ભીઓમાં
જૈન આચાર્યો, મુનિઓ કે શ્રાવકો નંબર ન આતા એ પણ પ્રભાશાળી છે તેમ કરવાનું મન થાય, પોતાનાં માન
- એ જૈન શાસનને જયજયકાર કરવાની નિશાની છે આ મરત છે માટે પ્રપંચ કરવાનું મન થાય તે સાધુ શ્રદ્ધાથી પણ યત થાય છે. અને ભવાંતરના મોક્ષ માર્ગને પણ
ભૂકંપમાં ભામા શાહની જેમ પોતાની શકિત ભકિતને ભૂલી જાય છે તેમ કહેવાય.
ન્યોચ્છાવર કરી માનવ જનમ અને જૈન છે મને સૌ
જયવંત બનાવે એજ શુભ અભિલાષા પછી તેમનું સંયમ ગધેડાને પહેરાવેલા વાઘના ચામવા જેવું રહે છે. તેમનામાં સત્ત્વ રહેતું નથી. તે ભોગ
ભૂકંપમાં આજના કર્તવ્યો અને પ્રભાવના અને વિકાર અને વાસનાના, માયા અને (૧) ધારાશાયી ખંડિત બનેલા મંદિરને ઉભા કરો. પ્રપંચ પ ભંડાર બની જાય છે. તે આચાર્ય હોય કે મુનિ (૨) ધારાશાયી તથા ખંડિત થયેલા ઉ શ્રયોને હોય તેમાં સંયમના, શ્રદ્ધાના, સત્ત્વના દર્શન થતાં નથી
સમારો. તેઓ માત્ર ઉપરથી પોતાની સિંહચર્ય જેવી આબરૂ (૩) ધારાશાયી થયેલા તથા ખંડિત થયેલા રાખ પ્રયત્ન કરે છે પરંતુ અંદરથી આચાર વિચારથી મકાનોવાળાને ઉભા કરો. નીચે ઉતરી જાય છે."
(૪) ધંધો રોજગાર જીવનથી ત્રસ્ત થયેલા આવા આત્માઓ પોતે ડૂબે છે અને સંધને પણ સાધર્મિકોને સહાયક બનો. ડૂબાડે છે. તેમના વડિલ વિગેરે કાં તો તેમનાથી દબાય (૫) કોઈપણ આ મુશ્કેલીમાં આવેલાઓનો ઉદ્ધાર છે ખર નિર્બળ છે અગર પોતે પણ તેમાં સામેલ બને
કરો. છે, મા કૌભાંડ, આ તાંડવ જૈન શાસનમાં પણ મચી લક્ષ્મીની બુદ્ધિની આમાં જ સાર્થકતા છે. જાય છે.'