________________
आज्ञाराद्धाराद्धा च. शिवाय च भवाय च
હાલાર દેશોદ્ધારક પૂ આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મ ારાજાની પ્રેરણા મુજબ શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારપત્ર ,
જ વાજબી (અઠવાડિક)
તંત્રીઓઃ પ્રેમચંદ મેઘજી ગુઢકા (મુંબઈ ભરત સુદર્શનભાઈ મહેતા (૨ કોટ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શામ (રાજકોટ) | પાનાચંદ પદમશી ગુઢકા (થા શેઢ).
વર્ષ: ૧૩) સંવત ૨૦૫૭ ફાગણ વદ ૧૧ વાર્ષિક રૂ. ૧૦૦ આજીવન રૂ. ૧૦૦૦
મંગળવાર તા. ૨૦-૩-૨૦૦૧ (અંક : કo૩૧ - પરદેશ રૂ. પoo આજીવન રૂા.3000
દીકરી
ભૂકપે ફિરસ્તાઓને ખુલ્લા પાડયા માણીભદ્ર ઘંટાકર્ણ પદ્માવતી અને રક્ષાપોટલી અn
વાસક્ષેપના પડીકાના ઢગલા કરનારા
આચાયદિ સાવધાન બનો. દં રા દાગા મંત્ર તંત્રથી લોકોને ભરમાવવાનું બંધ કરો. | ગરજવાનને અક્કલ ન હોય તે તે ગમે તે જાય
8 વકો પણ સમજે - જૈન સિદ્ધાંત - કર્મના સાચા | છે કે ભટકે છે. તત્ત્વજ્ઞાનને વરેલો છે. લાલસાથી કામ થતું નથી.
આ વખત જૈન શાસનની સાધના કરનાર ગુઓ. ૯ ભી ગુરુ લાલચુ ચેલા, દોનું નરકમેં ઠેલે છેલ્લા - આ
તેને સમાધિ થાય સમતા આવે શાંતિ થાય અને દુ:ખ
સહન કરવાનો બોધ આપે છે. કદાચ ધર્મની ભાવના | ન્યાય મેં છેડે.
માટે કે ધર્મની લઘુતા ટાળવા માટે શ્રીપાલ મયખાને ગુરુ કર્યા કરમ સમભાવે ભોગવીએ, કોઈ ન રાખણહાર.
મહારાજે નવપદનું આરાધન આપ્યું તેમ આરાધન આપે. જૈ નો ચૂસ્ત અને શ્રદ્ધાળુ બને તો જૈન જયતિ શાસનમું બને.
પરંતુ તેનાથી દુ:ખ ટળતું નથી સમાધિ થતી નથી ૧ ગતને ચાર ગતિસ્વરૂપ જન્મમરણની પરંપરાથી તેવું થતાં જીવ લાલસામાં પડે છે અને તેની લાલચને મુકત ક વા સવિ જીવ કરું શાસન રસી એ ભાવનાથી શ્રી પોષવા માટે ધર્મના સિદ્ધાંતથી ચલિત થયેલા ગોજવા કે જૈન સંઘ તીર્થની શ્રી જિનેશ્વરદેવો સ્થાપના કરે છે અને તે ફકીર જેવા થઈને અને લોભથી લપેટાઈને તેની પાસેથી તીર્થના બળે દરેક કાળમાં જીવો મોક્ષે જાય છે કે પૈસા વિ. પડાવવાની બુદ્ધિથી ફિરસ્તા બની બે કોઈના મોક્ષમા માં આગળ વધે છે.
રોગશોક દુઃખ દારિદ્રય, ગરીબી આપત્તિ કાઢી દવાના પાવા તીર્થની સાચી આરાધના મનુષ્ય જન્મમાં મૃગજળ જેવા વચનો આપીને ફસાવે છે. તે વળી મળે છે અને સાધના આપણને મળી છે તેમજ કોઈ કોઈનો પાપોદય પુરો થતાં તે માટે જેવાઓ પોતાનો કર્મના બળે સુખી કે દુ:ખી છે પણ કર્મની સ્થિતિ તો પ્રભાવ છે તેવું બતાવે છે અને બીજા અનેકને ફસવ છે. | ભોગવ ! જ પડે છે તેમાં ધર્મની આરાધનાથી સમાધિ રહે તેમજ પછી તેવી દુકાન માંડવા જેવું થઈ જાય છે ! છે અને એ સમાધિ આપણી આત્મા સાધનામાં સહાયક
અનેક દેવ દેવીઓની પોતે સાધના કરીને આમ કરી દઉં I બને છે અને મોક્ષ માર્ગની વાહક બને છે.
તેમ કરી દઉં તેવો ફાંકો પણ બતાવે છે અને તેને કારણેજ | નવા ઉત્તમ જૈન શાસનમાં અધિરા અને દુઃખ માણિભદ્ર ઘંટાકર્ણ પદ્માવતી અને રક્ષા પોટલી વ સપના સહન થી થવું તેવી બુદ્ધિવાળા જ્યાં ત્યાં જાય છે અને | પડિકાઓનો મહિમા વધે છે અને તે પ્રભાવથી આંજીને દુ:ખ ટાળવાના ઉપાય શોધે છે.
! પોતાની સ્વાર્થ લીલાને પોષવા બધા ઉપાય કરે છે.