________________
રાષ્ટ્રીય જૈન ઉજવણીનો વિરોધ કેમ? -
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૦ વર્ષ ૧૩ ૦ અંક ૨૮/૨૯ ૦ તા.૬-૩-૨૦
(ાં રાષ્ટ્રીય જૈન ઉજવણીનો વિરોધ કેમ ?) |
પ્રવચનકારઃ પૂ. આ. શ્રી વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.
પ્રવચન ચોક
સ્વી | કામ છે.
'
(આ પ્રચિન ભગવાન મહાવીર ૨૫૦૦મી નિર્વાણ રાષ્ટ્રિય | કાગળ ફાડી નાંખ્યો ને સખત ટીકા કરી કે ગાંડાઓનું તે ઉજવણી પ્રસંગ ાં છે પણ તે ઉજવણીની કાર્બન કોપી જેવી ૨00મી | કામ છે. વીર જન્મ કલ્ય ણક ઉજવણીને લાગુ પડે છે. - સંપાદક)
જ્યારે કાશ્મીર આપત્તિમાં હતું ત્યારે કાશમીના તા. * ૩-૧-૦૪ ને રવિવાર પોષ વદ - ૬ ને | રાજાએ ભારત પાસે લશ્કર માંગ્યું એ વખતે પંડિત નહેરુ દિવસે લાલ નાગ જેન ઉપાશ્રયના હોલમાં ભગવાનશ્રી અને સરદાર પણ હતા. સરદાર લશ્કર મોકલવા તૈર મહાવીર સ્વામીજીની ૨૫૦૦મી નિવણ કલ્યાણકની થયા પણ નહેરુ કહે લશ્કર ન મોકલાય કેમ કે અહિંસાથી રાષ્ટ્રીય સ્તરે થનારી ઉજવણીનો વિરોધ શા માટે તે | સ્વરાજ લીધું છે. સરદાર કહે તમે સમજતા નથી લાવતા અંગે ૫. યૂ પરમ શાસન પ્રભાવક, વ્યાખ્યાન નહેરુ કહે ચલો મહાત્માજી પાસે. બન્ને મહાત્માજી પાસે વાચસ્પતિ, શાસન દિવાકર, અવિચ્છિન્ન તપાગચ્છ આવ્યા અને વાત મૂકી ત્યારે મહાત્માજીએ કહ્યું કે સામાચારી સંરક્ષક, સુવિશાલ ગચ્છાધિપતિ પૂજ્યપાદ હિન્દુસ્તાનની તસુ જેટલી જમીન જાય તે પાલવે નહિ. ગુરુદેવ બાચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય હમણાં ને હમણાં લશ્કર મોકલો. નહેને આંચકો લાગ્યો રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. એ આપેલ માર્ગદર્શન : " આ શું? જ્યારે જ્યારે પૂછે ત્યારે નહેએ કહ્યું કે લકર
આપ અત્રે શા માટે ભેગા થયા છીએ તે સૌ મૈંને નહીં ભેજા લેકિન મહાત્માજીને ભેજા થા! | જાણો છો. સાજે કાર્યકરોને એ માટે બોલાવ્યા છે કે સાચી જે અહિંસાનો ઉપયોગ સ્વરાજ માટે કર્યો તે સમજ આપવો છે.
ઉપયોગના કાળમાં જ હિંસાના બીજ વવાયા. કિસા જેને જેને સમજ આવી જાય, સમજી જાય તો |
ધમધોકાર ચલાવે તેના હૈયામાં ભગવાન મહાવીર પૈસે. પોતાની શકિતનો પ્રયત્ન કર્યા વિના રહેશે નહિ તેમાં | આજના રાજકર્તાઓના રાજમાં તો સારી વાતનો શંકા નથી.
નાશ થયો. આ વસ્તુ ખાસ સમજવા જેવી છે કે આજની આજ સુધી ઉજવણીના વિરોધ અંગેનું જે સાહિત્ય સરકાર કે જેને વાસ્તવિક રીતિએ સરકાર કહેવાય કે નહિ બહાર પડયું તેને વાંચો તો ઘણી વાતો છે. થોડા વખણમાં તેમાં શંકા પડે તેમ છે.
તમે સમજી જાવ તે બનવા જોગ નથી. ગમે તે નિમિત્તે આજ ની સરકારના હૈયામાં ભગવાન મહાવીર પેસી
ભગવાન મહાવીરનું નિર્વાણ કલ્યાણક ઉજવવાનું નક્કી શકે તેવી કંઈ શકયતા નથી તેનું કારણ એ છે કે જે
થયું. કમિટિ નિમાઈ, પ્રાંતવાર કમિટિ નિમાઈ, અને લોકોએ સ્વ જ મેળવવા અહિંસાનો ઉપયોગ કર્યો અને
રાષ્ટ્રિય સમિતિમાં નિમ્યાં તે કેવી રીતે નિમ્યા? | જેવું સ્વરાજ મલ્યું કે તરત જ અહિંસાને દેશવટો દીધો. હિન્દુસ્તાનના જેટલા જૈન સંઘો, જૈનચાર્યો અને ભારત વર્ષમાં હિંસાનું સામ્રાજ્ય ફેલાવી દીધું.
સાધુઓને સમિતિ સ્થપાયા પછી ખબર પડી. જે લોકોએ અહિંસાથી સ્વરાજ મેળવાય નહિ, અહિંસાથી
આ નક્કી કર્યું તેમને કોઈ જૈન સંઘ કે જૈનાચાર્યને સ્વરાજ મેળવવું તે અહિંસાનું અપમાન છે. તે વાત ન
પૂછયું નથી. સમજે તે માટે ગમે તે કર્યું છે.
ઉજવણી રાષ્ટ્રિય ધોરણે થવાની છે, રાષ્ટ્રિય ધરણે અહિંસાથી સ્વરાજ મેળવવું છે તે વાત કહેનારે
કરાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે તેની ખબર પડી
ત્યારથી વિરોધ ઉભો થયો. તે વિરોધ ક્રમસર ચાલ્યા બ્રિટીશ અને જર્મનના યુદ્ધ વખતે ચર્ચિલ પર કાગળ લખ્યો કે તને હથિયાર છોડી દો અને જર્મન સામે અમારી
કરે છે. અનેક પરિપત્રો નિકળ્યા, છાપાઓમાં રીપોર્ટ જેમ સત્યાગ્રહ કરો. અહિંસાથી લઢો અને હરાવો. ચર્ચિલે
આવવા માંડયા.
*.
ના
,
૪૫૯