________________
: -
નિ મંદિરો, જૈન ઉપાકો અને જૈનોની કાળજી
કેટલાંક પોતાના બળે કે સંબંધી સમાજ દ્વારા કદાચ મા થાય પણ એટલો મોટો પડકાર છે કે સહકાર વિના ઉધ્ધાર માઈ શકો નિહ.
ઉપાયોનો સરવે અને જૈનોની તબાહીનો સરવે શ્રી કી અને તે વિસ્તારના મુખ્ય સંઘો તથા કાર્યકર્તાઓએ એકત્ર ઝીને જાહેરમાં મૂકવો જોઈએ અને ઉપાય અને જૈનોના ઉધ્ધાર માટે કોઈ કંડો હોતા નથી જેથી ઉદાર અને ઋદ્ધિ પન્ન શ્રાવકોએ જ પોતાની ફરજ સમજીને તે કાર્યમાં પ્રવૃતિ કવી જોઈએ બાકી આભ ફાટ્યું છે તેથી કેટલું પહોચાય તે નક્કી ન કહેવાય પણ જરૂર પહોંચાશે તે તો કહી શકાય.
શ્રી જૈન શાસન (અઠવાડિક) * વર્ષ ૧૩* અંક ૨૮ ૨૯ * તા. ૬-૩-૨૦૦૧ વધારે શું દરેક પોત પોતાના કાર્યોમાં સામી ય એજ શુભ અભિલાષા.
રૂપિયા આ બરબાદીને આંકી શકાય નહિ. કોડપતિઓનું પણ હાથમાં લઈને કે બીજા આપે તે ખાવાનો વારો આવ્યો છે..
(વર્તમાનકાળની સ્ત્રી-પુરુષની સમાનતાનો નાદ જૈન સનને પગ અડવા લાગ્યો છે. આત્માની અવનતિને પણ ‘ગતિ’ના રૂપમાં ગવાઈ રહી છે. શાસ્ત્રીય માર્ગને પણ રૂઢિ ચુસ્ત’ ‘સંકુકિચ’ ‘દેશ-કાલનાં અજાણ’ના બીરૂદો અપાઈ રહ્યા છે. શાસ્ત્રીય મર્યાદાનું પાલન હિતકર માર્ગ છે, ઉલ્લંઘન
પતનનો ધંધો છે. વર્ષો પૂર્વે રેડ સિગ્નલ’ રૂપે અપાયેલ સાબ આજે પામ દિગ્દર્શન રૂપ છે. તે માસિકના સાભાર સાથે અત્રે પ્રગટ કરીએ છીએ. ‘જૈન ધર્મ પ્રકાશ' પુસ્તક૬ નું અંક - ૫મો ફાગણ, વીર સં. ૨૪૭૨, વિ. સં. ૨૦૦૨, પ્ર. ૧૩૦, પ્રશ્ન - ૨૩૭ - સંપા.)
પ્રશ્ન - સાથી પુરૂષોની સભામાં વ્યાખ્યાન ન વાંચે, તેનું કારણ શું ?
NE
આ વિષયમાં માર્ગદર્ય અનેક જગ્યાએથી મળશે છતાંય જરૂર પડે તો પૂ.આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીજી જી મહારાજ હાલ શંખેશ્વર સ્થિતિ છે. ત્યાં અનેક ભાવિકો આવે છે અને
।। શ્રી શંખેશ્વરાય પાર્શ્વનાથાય નમ: ।
વર્ષીતપના પારણા
શ્રી શંખેશ્વર મહાતીર્થમાં પૂ. આચાર્ય શ્રી વિજયજિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ આદિની નિશ્રામાં સંવત ૨૦૫૭ પૈશાખ સુદ ૩ (અખાત્રીજ) ના શુભ દિવસે વર્ષીતપના પારણા થશે. જે તપસ્વીઓને શ્રી શંખેશ્વર મહાતીર્થમાં હાલારી ધર્મશાળામાં પારણા કરવાની ભાવના હોય તેઓએ પોતાનું નામ ધર્મશાળાની પેટીમાં લખાવી પોતાનું સ્થાન બુક કરાવી લેવાવિનંતી છે. આ અંગે નીચેના સરનામે પત્ર વ્યવહા૨કરો અથવારૂબરૂમળ . શ્રી હાલારી જૈન ધર્મશાળા
પંચાસર રોડ, સંખયાર તીર્થ, તા. સમી, જી. મહેસાણા-ગુજરાત ફોન: (૦૨૭૩૩) ૭૩૩૧૦
વિગતો આપે છે. તમો પણ આ અંગે તે શ્રી પાસેથી
માર્ગદર્શન મેળવી શકશો.
ઉત્તર - આત્માને મુકિતમાર્ગની આરાધના કરી મોક્ષના અવ્યાબાધ સુખ બે ખરા બંધનોનો ત્યીંગ કરવાથી જ મળી
* ૪૫૮
સંપર્ક :
પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મ. C/o. હાલારી ધર્મશાળા, પંચાસર રોડ, શં શ્વર તીર્થ ફોન : ધર્મશાળા (૦૨૭૩૩૦ ૩૩૩ ૦ ઉપર પૂછપરછ થઈ શકો.
પુરુષોની સભામાં સાધ્વી વ્યાખ્યાન વાંચી શકે ?
શકે. તે બે બંધન, ૧- રાગ બંધન, ૨ - દ્વેષ બંાન. માટે જ શ્રમણ સૂત્રમાં કહ્યું છે કે '' મિનિ Ebut बंधणं दोस बंधणेणं"
રાગનું કારણ હોવાથી સાધ્વીને વ્યાખ્યા ન વાંચવાનો નિષેધ કર્યો છે. એ રીતે સાધુ પણ વ્યાખ્યાનની પ દામાં પુરૂષો ન હોય ને કેવળ સ્ત્રીઓ જ હોય ત્યારે વ્યાખ્યાન કરે, કારણ કે શ્રી વર્ગ રાગોત્પત્તિનું કારણ છે. 'ન હૈં પે હૈં યંનાĪ'' એટલે સાધ્વી પુરૂષોની સભામાં વ્યાખ્યાન • વાંચે, એ નાટકીયાના પેડા જેવી સ્થિતિ જાણવી, એમ શ્રી પરિભદ્રસૂરિ મહારાજા વગેરે મહાપુરૂષોએ શ્રી સંબોધ પ્રકરણ, શ્રી શયંભવરિએ મનક મુનિ (પોતાના પૂર્વાવસ્થાના પુત્ર ના કલ્યાણને માટે પૂર્વોમાંથી ઉધ્ધરેલા શ્રી દશવૈકા લેક સૂત્રની મોટી ટીકા વગેરે શાસ્ત્રોમાં જણાવ્યું છે.
આ. શ્રી વિજય પદ્મસૂરિજી મહારાજા.
.