SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ aya 0. @ @ @ @ @ K૩ ‘હિન્દુ ધર્મ અને જૈન સમાજ’ શબ્દોનો ગૂંચવાડો શ્રી જૈન શાસન (અઠવાડિક) * વર્ષ ૧૩૯ અંક ૪૬ ૪૭ તા. ૧૭-૭-રે : ૭ હિન્દુ ધર્મ એટલે કેટલાય હિદુઓનો ધર્મ. હિન્દુપ્રજાના ૪. ધર્મની બાબતમાં જેન સંધ અને વેદિક ધર્મના દા કેટલાક ભાગોનો તે હિન્દુ - ધર્મ. એ અર્થમાં હિંદુધર્મ વાપરવામાં જુદા સંપ્રદાયોનાં વિભાગ પોતપોતાનું ધાર્મિક હિત સ્વતંત્ર તે ખાસ સગવડ આવે તેમ નથી. પરંતુ ધર્મ શબ્દના વિશેષણ વિચારતા રહ્યા છે. તરીકે હિન્દુ શબ્દ વાપરવાથી “હિન્દુ એવો ધર્મ” એવો ખોટો આ હિન્દમાં પરાપૂર્વથી ચાલ્યો આવતો વહીવટ છે અર્થ ઊભો થયો.હિન્દુ એવો કોઈ ધર્મ નથી. કોઈ પરચુરણ દાખલાને બાદ કરતાં જૈન ધર્મ ઉપ ની જૈન ધર્મ પાળતા સમાજો - કોમો પણ પ્રજાએ તો આફત વખતે આખી ભારતીય આર્યપ્રજાએ સહકાર આપ્યું છે. ભારતીય આર્યો છે. બીજા શબ્દમા હિન્દુ પ્રજાજનો છે પરંતુ અને વૈદિક ધર્મો ઉપરની આફત વખતે પણ આખી ભાર ચિ જૈન એવી કોમ કે સમાજો નથી. પ્રજાએ એટલે તમામ હિન્દુ પ્રજાએ-સમગ્ર આર્ય પ્રજાએ પથ જૈન સમાજ એટલે “જૈન ધર્મ પાળતા સમાજો” આપ્યો છે. એ અર્થમાં એ શબ્દ વાપરવામાં આવે તો ખાસ અગવડ આવે આમ વહીવટ હોવાને અંગે વિદેશીઓએ “બ ય તેમ નથી. પરંતુ સમાજ કે કોમ શબ્દના વિશેષણ તરીકે જૈન હિન્દુ” એમ ગણ્યા અને તેઓનો જે હોઈ ધર્મ હોય તેને દુ શબ્દ વાપરવાથી “જૈન એવી કોમ” એવો ખોટો અર્થ ઊભો ધર્મ તરીકે ઓળખવા લાગ્યા. થયો છે. જૈન ધર્મ પાળતા સમાજોની સમાજિક વ્યવસ્થા એક ઉપરાંત “લોકો હિન્દુઓ તરીકે ઓળખાય છે. માટે જુદી વસ્તુ છે અને જેન ધર્મની ધાર્મિક વ્યવસ્થા એક જુદી. તેઓનો ધર્મ પણ હિન્દુધર્મ હશે” એમ માનીને હિન્દુ, ને વસ્તુ છે. બદલે હિન્દુ ધર્મ શબ્દ લાગુ કરી દીધો. પરંતુ હિન્દુ પ્રાના જેન ધર્મની મિલકતો કોઈ વ્યકિત, કોઈ સમાજ, કોઇ મુખ્યત્વે જૈન ધર્મ અને વૈદિક ધર્મ એવા બે ધર્મ છે, એ મેદ કોમની, હિન્દુ પ્રજાની કે હિન્દી પ્રજાની નથી, કોઈપણ રાજય પાડ્યો નહીં. સત્તાની નથી, કોઈ પણ દુન્યવી વ્યવહારને લગતી સંસ્થાની હાલમાં વળી ‘હિન્દી’ શબ્દ નવો પ્રચારમાં આવ્યા છે ? નથી, તે જૈન ધાર્મિક સંધની છે. તે જ પ્રકારે જૈન ધર્મ પાળતા સમાજોની મિલકત જેન સંધની નથી. તેનો અર્થ એવો ધટાવવામાં આવ્યો છે કે- “હિન્દમાં હાર માં રહેતા તમામ લોકોને હિન્દ કહેવા.” સાચી વસ્તુસ્થિતિનું દિગ્દર્શન: ૧. ખરી રીતે હિન્દુ પ્રજા ભારતીય આધ્યાત્મિક આર્ચ આથી:સંસ્કૃતિને વફાદાર રહેતી આવેલી અને પ્રાચીન કાળથી જગતમાં (૧) હિન્દીઓમાં મુસલમાન, પારસીઓ વગે નો પોતાનું વિશિષ્ટ સ્થાન ધરાવતી આવેલી ભારતીય આર્ય સમાવેશ કરવામાં આવે છે. આ કેટલું ન્યાયસંગત છે તે મહાપ્રજા છે. વિચારકોને વિચારવા માટે હાલ બાજુ ઉપર રહેવા દઈએ.] ૨.તેમાંનો કેટલોક મોટો ભાગ - કેટલીક કોમો- સમાજો . (૨) આ ભેદ ન સમજતાં કેટલાક લોકો હિન્દી અને - જ્ઞાતિઓના રૂપમાં વૈદિકદર્શનો અને સંપ્રદાયો મારફત વેદિક હિન્દનો અર્થ એક કરી નાખે છે. પરંતુ હિન્દુ અને હિન્દીના અ માં ધર્મ પાળે છે. ઘણો ફરક છે તે પ્રખ્યાલમાં રહેવું જોઈએ. હિન્દુ શબ્દ મુસલમાનો છે. અને તે જ પ્રજાનો કેટલોક ભાગ, કેટલાક સમાજો માટે લાગુ પડી શકતો નથી. જૈન દર્શનનો ધર્મ પાળે છે. | (૩) હિન્દમાં વસતા હોય કે વસવા માટે આવે તેરા છે? એ ઉપરથી સ્પષ્ટ સમજાશે કે લોકો પણ હિન્દી ગણી શકાય, માટે હિન્દુને બદલે હિન્દી અને ઉં 1.પ્રાચીન કાળથી હિન્દુ આર્યપ્રજાએક સ્વતંત્રપ્રજા છે. હિન્દુસ્તાન(એટલે હિન્દુઓનું સ્થાન) શબ્દ બનાવી હિંદી ? છે. તેનો કેટલોક ભાગવૈદિક ધર્મ પાળે છે અને કેટલોક શબ્દ રાખવાનો મૂળ આગ્રહ હશે. ભાગ જૈન ધર્મ પાળે છે તથા કેટલોક ભાગ બોદ્ધધર્મપણ પાળે છે. , પરંતુ પરંતુ: છે. પ્રજાકીય, સામાજિક, દેશ-હિત વગેરે બાબતોમાં (૧) હિન્દુ તરીકેનાં હિત સૌના જુદાં જુદાં હોય છે. એકપ્રજાના હિતના કાર્યમાં, વૈદિક ધર્મ પાળનારઓ અને જેના (૨) હિન્દુતરીકેનાં હિત સોના જુદાં જુદાં હોય છે. ધર્મ પાળનારાઓ સાથે બેસીને વિચારણા કરતા આવ્યા છે અને (૩) એશિયાવાસી તરીકેનાં હિત સૌ એશિયાવાસી માં આજે પણ હજુ ઘણે ઠેકાણે કરે છે. જુદાં જુદાં હોય છે. SY66K
SR No.537264
Book TitleJain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2000
Total Pages354
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy