SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ आज्ञाराद्धा विराद्धा च. शिवाय च भवाय च હાલાર દેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મારાજાની પ્રેરણા મુજબ શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચાર પત્ર જન શાસન (અઠવાડિક) તંત્રીઓ: પ્રેમચંદ મેઘજી ગુઢકા (મુંબઈ ભરત સુદર્શનભાઈ મહેતા (૨જકોટ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શા (રાજકોટ) પાનાચંદ પદમશી ગુઢકા (થાનગઢ) મંગળવાર તા. ૩-૭-૨૦૦૧ (અંક ૪/૪૫ પરદેશ રૂા. પ૦૦ આજીવન રૂ.૬૦૦૦ વર્ષ: ૧૩) સંવત ૨૦૫૭ અષાડ સુદ ૧૩. વાર્ષિક . ૧૦૦ આજીવન રૂા. ૧૦૦૦ | ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માને ] ચ્યવન કલ્યાણક [ | ( સં. ૨૦૩૦માં મુંબઈ - લાલબાગ મધ્યે પ. પૂ. પરમ | પર્યાયમાં આખાય લાખ વર્ષ સુધી માસક્ષમણ પારણે શાસન : ભાવક, વ્યાખ્યાન વાચસ્પતિ, સુવિશાલ ગચ્છાધિપતિ માસક્ષમણ કરી શ્રી વીશસ્થાનક તપની આરામ કરી અવિચ્છિ ન તપાગચ્છ સામાચારી સંરક્ષક પૂજ્યપાદ આચાર્યદિનેશ અને એવી ઉત્કૃષ્ટ કોટિની ભાવદયા ચિંતવીર “જો શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની પરમ તારક મારામાં શકિત આવે તો જગતના સઘળા જીવોના નિશ્રામાં ચરમ તીર્થપતિ આસન્મોપકારી શ્રમણ ભગવાન શ્રી આત્મામાંથી સંસારના રસને નીચોવીને શાસનો રસ મહાવીર પરમાત્માના અષાઢ સુદ-ઇના એવન કલ્યાણકના ભરી દઉં જેના પ્રતાપે સૌ ભગવાનનું શાસન ખારાધી દિવસને અનુલક્ષીને ભવ્ય વરઘોડો નીકળેલ તે ઉતર્યા પછી પૂજ્ય સાચાં આત્મિક સુખના સ્વામી બને.” આવી આચાર્ય ૬ વેશશ્રીએ તે અંગે પ્રાસંગિક મનનીય પ્રવચન આપેલ જેનું ભાવદયાના કારણે એ પરમતારકના આત્મા ને શ્રી સારભૂત નવતરણ અત્રે આપવામાં આવેલ છે. તીર્થંકર નામકર્મની નિકાચના કરી અને ત્યાંથી કળ કરી | | નાજ્ઞા વિરૂદ્ધ તથા પૂજ્યપાદ પ્રવચનકાર દેવલોકમાં ગયા. અને ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી એ આચાર્યદિ શશીના આશય વિરૂદ્ધ કાંઈપણ લખાયું હોય તો ત્રિવિધે પરમતારક પરમાત્માનો આત્મા દેવાનંદ બા મણીની મિચ્છામિ ક્કડમ્... " કુક્ષિમાં આવ્યો. * વત ૨૦૩૦ અષાડ સુદ ૬ સોમવાર તા. ૧૪-૭-૭૪ આપણે સૌ જાણીએ છીએ કે, ભગવાન શ્રી કે લાલબાગ - મુંબઈ. મહાવીર પરમાત્માના આત્માને દેવાનંદાની કુક્ષિ માં કેમ અવતરણકાર) આવવું પડયું ? પરમતારક શ્રી તીર્થંકર પરમાત્માના અનંત ઉપકારી ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન આત્માને પણ કર્મ છોડતું નથી તો આપણને કે કેમ મહાવીર પરમાત્માનો આજનો દિવસ એવન કલ્યાણકનો છોડશે ? મરિચીના ભવમાં જે પ્રસંગ બન્યો તેમાં આનંદ છે. અને એટલે દેવલોકમાંથી એવી માતાના ઉદરમાં થાય તેવું હતું. પોતે શ્રી તીર્થંકર પરમાત્મા, વાસુદેમ અને આવવું છે. શ્રી તીર્થંકર પરમાત્માનો વન દિવસ તે ચક્રવર્તી થવાના છે. પોતાના દાદા શ્રી ઋષભદે સ્વામી | કલ્યાણક તરીકે ઓળખાય છે કેમ કે જગતના કલ્યાણનો ભગવાન આ અવસર્પિણીમાં તીર્થંકરોમાં પ્રથમ છે, નિર્ધાર કરીને તે પરમતારકો આવેલા હોય છે. ભગવાન પોતાના પિતા શ્રી ભરત મહારાજા ચક્રવર્તીઓમાં પ્રથમ | શ્રી મહા મીર પરમાત્માનો આત્મા, તીર્થંકરના ભવથી પૂર્વે | છે અને પોતે વાસુદેવમાં પહેલાં થવાના છે. આ વાત શ્રી નંદ ! મહામુનિના ભવમાં, લાખ વર્ષના દીક્ષા. સાંભળીને આનંદ થાય તે સ્વાભાવિક છે. પોતાના કુળની કા તે જ ૬૬૫OS
SR No.537264
Book TitleJain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2000
Total Pages354
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy