________________
*
IT
થી શ્રી મહાવીર પરમાત્માનું ચ્યવન કલ્યાણક શ્રી જૈન શાસન (અઠવાડિક), વર્ષ ૧૩૦ અંક ૪૪-૪૫૦ તા૩-૭-2001
પ્રશંસા કરવાનું મન થાય તે ય સ્વાભાવિક છે. પણ | વર્તન કે કાર્ય કરાય નહિ. તો જ સદ્દગુરૂની સાચી શાસ્ત્ર કહે છે કે, કુળનું અભિમાન આવે પણ મદરૂપ ન | આધીનતા સ્વીકારી કહેવાય. આપણે ત્યાં ગુરૂને પાટે
થવું જોઈએ. જો કુળમદ કરવામાં આવે તો ભવાંતરમાં બેસાડી રાખવાના નથી. તમે અમારા ગુરૂ અને હું ઠીક ર નીચકુ મળે. તેમને કુળનું એવું અભિમાન આવ્યું કે | પડે તેમ કરું એવું જૈન શાસનમાં નથી. શ્રી તીર્થંકર વિવેકભૂલ્યા, અહંકારમાંથી મદ ચઢયો અને તે | પરમાત્મા પણ આવી આરાધના કરીને તીર્થંકર પાય છે. અભિયાન મદદરૂપ થવાથી નીચગોત્ર એવું બાંધ્યું કે અનેક તીર્થની આરાધના કર્યા વિના તીર્થંકર થતાં નથી. ભવોમ ભોગવતાં આવવા છતાં છેલ્લા ભવમાં ય બાકી
તીર્થંકરથી તીર્થ છે અને તીર્થથી તીર્થંકર છે. તીર્થની છે હતું તો વ્યાશી (૮૨) દિવસ સુધી ભોગવવું પડયું. જો | આરાધના એટલે શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞાની આ વાત બરાબર સમજાઈ જાય તો કર્મ પર વિશ્વાસ
આધીનતા. સદ્દગુરૂની સેવામાં રહી મન - વચન - થાય વો છે ? આજે. એટલું અજ્ઞાન ફેલાયું છે કે
કાયાની પ્રવૃત્તિ તેમની આજ્ઞા મુજબ કરવી તેનું નામ ધર્મ જંગત જીવોને સુખ આપનારાં કર્મ સારા લાગે છે,
છે. આવી આરાધનાના પ્રતાપે શ્રી અરિહંત અરિહંત દુ:ખ આપનારાં કર્મ ઉપર ગુસ્સો આવે છે અને પાપ
તરીકે થાય છે અને તેમના વનાદિ પાંચે ય દિવસો કરાવનારાં કર્મની તો ખબર જ નથી. આ ત્રણે ય
કલ્યાણક તરીકે કહેવાય છે. આ પાંચે ય દિવસો અપલણ છે. વીતરાગના શાસનને પામેલો જીવ |
ચરમશરીરી આત્માના ય હોય છે પણ તે કલ્યાણક પોતાની જાતને માને તો તેને પાપકર્મો યાદ હોય કે
કહેવાતા નથી. પણ કલ્યાણક તો શ્રી તીર્થંકર ભૂલી bય? પાપકર્મ મોટાભાગને આજે યાદ નથી.
પરમાત્માના જ કહેવાય છે કેમ કે તેમને એવી રાધના
કરેલી, આરાધનામાં ઓતપ્રોત થયેલાં-આખા જગતના મોહે આખા જગતને એવું ભુલાવ્યું છે કે જેનું
સઘળાય જીવોને શાસન પમાડવાનું મન થયેલ વર્ણનમ થાય. અહીં વેલો પણ જો સાવધ ન રહે તો
ભગવાનની આજ્ઞાને સમર્પિત થાય તેને મોહ ન તે ય ભૂલે. માટે જ જ્ઞાનીઓએ કહ્યું કે - આગમ
રમાડે. જે આજ્ઞાને આધીન નહિ તેને મોહ રમ છે. જેને આગાધરના હાથમાં રહે, આગમ વાંચે અને મોહ રમાડે
મોહ રમાડે તેને સંસારમાં રહેવાનું છે, વારંવાર ગતિના તો કોને ન થાય. આગમે મોહની પરિસ્થિતિ જે રીતે
દર્શન કરવાના છે, દુઃખ ન જોઈએ તો ય આવી આવીને સમજ ની છે તે ધ્યાનમાં રહે તો આત્મા સદાય મોહથી
મળવાનું છે, સુખના ફાંફા મારે તો ય મળવાનું નથી. જાગતી રહે. બાકી જો મોહને ન ઓળખે તો તેને શ્રી
કવચિત્ સુખ મળે તે ય દુઃખ માટે જ. દુનિયા ના સુખ અરિહંત પરમાત્મા જેવા દેવ મળે, સારા માર્ગસ્થ ગુરૂ
મોટેભાગે નરક – તિર્યંચમાં મુસાફરી કરાવનાર છે. જે મળે, સદ્ધર્મ મળે છતાં પણ મોહ તેને કહે કે, તને દેવની
જીવ શ્રી તીર્થંકર પરમાત્માની આજ્ઞાને આધી થાય, આજ્ઞાને આધીન થવા દઉં નહિ, ગુરૂની આજ્ઞા પાળવા
પછી સદ્દગુરૂની આજ્ઞાને આધીન થાય, ધર્મ પણ સર દઉં નહિ અને ધર્મ સીધી રીતે કરવા દઉં નહિ. મોહની
સમજાવે તે રીતે કરે તો મોહ તેનો ગુલામ બને છે. તે ચેલેન્જ છે કે, જે જીવ શ્રી અરિહંત પરમાત્માને અને શ્રી
જીવ મોહને લાત મારી મોક્ષે જવાનો છે. આજ સુધીમાં અરિહર પરમાત્માને આધીન સરૂનો સેવક છે તેને હું
અનંતા શ્રી અરિહંત પરમાત્માઓ મોહને લાત મારી બધી મહાય કરું પણ જે જીવ દેવ - ગુરૂ અને ધર્મને
મારીને મોક્ષે ગયા, તેમની આજ્ઞા મુજબ ચાલી ને બીજા આધીન નથી તેની તો હું બરાબર ખબર લઉં.
પણ અનંતા જીવો મોહને મારી મોક્ષે ગયા અને આપણે શ્રી અરિહંત પરમાત્મા તો શાસન સ્થાપી, રહી ગયા શાથી? આપણે આત્માને પૂછવાનું છે કે મોહ જગત જીવોને મોક્ષમાર્ગ બતાવી, આયુષ્ય પૂર્ણ થયા આપણને રમાડે છે કે મોહને આપણે ધમકાવીએ છીએ ? પછી પાસે જાય છે. તે પછી શાસનને ચલાવનાર સદ્દગુરૂ
મોહ દેવને ય, ગુરૂને ય અને ધર્મને ય બનાવે. છે. જે શ્રી અરિહંત પરમાત્માને આધીન છે, સદૂગુરૂનો
ભગવાનના રોજ દર્શન પૂજન કરીએ પણ ભગવાન જ્યાં સેવક છે અને સદ્ધર્મના લક્ષવાળો છે તેનું નામ જ ગુરૂ
ગયા ત્યાં જવાનું મન ન થાય, જે કહ્યું તે કરવા , મન ન છે. આવા સદગુરૂની આધીનતાની વાત કરું છું પોતે જેને
થાય તો દેવ – ગુરૂ અને ધર્મને રમાડયા જ કહે ાય. જો ઉપકારી ગુરૂ સ્વીકાર્યા તેની જાણ બહાર એક વિચાર,
કે આપણા દેવ કોઈના ય રમાડયા રમતા નથી. પુરૂને તો