SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ અમદાવદરંગસાગર શ્રી જૈન શાસન (અઠવાડિક) ના વર્ષ ૧૩ એક ૪૦/૪૧ / તા. ૧૪ -૨૦૦૧ # # # # # # છેમુનિરાજ શ્રી ધ્રુવસેન વિજયજી મ.સા.નો સમાધિપૂર્વક કાળધર્મ થી # # # # # # + અમદાવાદ રંગસાગર - પરમારાધ્યાપાદ, વ્યો. વા. સ્વ. | આ રીતે લગભગ પાત્રીસ વર્ષની વયે દીક્ષાને સ્વીકાર ૫. | આ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. ના | કરી, બત્રીસ વર્ષ સુંદર સાધુપણાને પાળી લગભ સડસઠ આજ્ઞા મર્જા અને વર્તમાન સુવિશાલ ગચ્છાધિપતિ પ. પૂ. આ. વર્ષની વયે સમાધિથી કાળધર્મ પામ્યા. શ્રી વિમહોદય સૂ. મ. સા. ના નિશ્રાવર્તી, તપસ્વી મુનિરાજ તેમની પાલખી ચૈત્ર વદ ૭ ૧ ના રંગસાગરથે નીકળેલ શ્રી ધુમસેન વિજ્યજી મ. સા., ચૈત્ર વદ ૬ ના રોજ પ. પૂ. અને સમયાનુકૂલ ઉપજ પણ થયેલ. પંન્યાસશ્રી ધર્મદાસ ગગિની સાથે, અમદાવાદની ચૈત્ય સુંદર રીતે ધર્મની આરાધના કરીને, સમાધિ સહજ પરિટીની ભાવનાથી રોજની જેમ ભિન્ન ભિન્ન સ્થળોના શ્રી બનાવી, સદ્ગતિની પરંપરાને સાધી વહેલામાં વહેલા જિનાલયોના દર્શન કરતાં, આજે આનંદધામ ગયા હતા. ત્યાં | મુક્તિપદને પામીએ એ જ એક અંતરની અભિલાષ , દર્શનાદિ કરી, સોમેશ્વર સેટેલાઇટના ઉપાશ્રયે જવા વિહાર કર્યો અને રસ્તામાં અચાનક એક ગાડીની ટકકર વાગવાથી રોડ પર ઉજાગ અહો અશ. પડીયા અને સ્વસ્થતાથી જાતે ઉભા થઇ, ૧ ફર્લાગ જેટલું ચાલી આનંદધામના ઉપાશ્રયે આવ્યા. મને છાતીમાં દુ:ખાવો પ્રવચન હોલમાં ભારે ભીડ જામી હતી. થાય તેમ જણાવતાં પંન્યાસ શ્રી ધર્મદાસ ગણિવરે શ્રી નવકાર પૂજ્યશ્રીનું પ્રવચન ચાલતું હતું તેમ એક મહાત્ર સંભળાવવાનું ચાલુ કરી દીધું. અને ડોકટરને જિજ્ઞાસુએ પ્રશ્ન પૂછયો, હે પૂજ્ય શ્રી ! આપશ્રીએ હમણાં બોલા મવાની વ્યવસ્થા કરી. ડોકટર આવતા પૂર્વે જ તેઓશ્રી, માથા હેમરેજ થવાથી, શ્રી નવકારના શ્રવણપૂર્વક સમાધિથી જ ફરમાવ્યું કે “આ દેહ મળ્યો છે તેને અમુલ્ય સમજી કાળધર્મ પામી ગયા હતા. ઉત્તમ કર્મો કરી લેવાના.” પાલીતાણામાં પિતાશ્રી જયંતિલાલ કરશનદાસ શેઠના તો કહો કે “આ દેહમાં સવોત્તમ અંગો કાં ?' કુળ માતાશ્રી શાંતાબેનની કુક્ષિમાં જન્મેલા તેમનું શ્રી જીભ અને હૃદય” પૂજ્યશ્રીએ મીઠાશકહ્યું. ધનસુખલાલનામ પાડવામાં આવેલું. સુવિશાલ, ગચ્છાધિપતિ અને હલકા અંગો કયાં? ૫. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. પાસે જ દીક્ષા “જીભ અને હૃદય” પૂજ્યશ્રી એ મલક ને ફરી લેવાની ભાવના છતાં સંયોગવત ફળીભૂત ન થઇ. ઉપધાનતપની આરાધનામાં દીક્ષા જ લેવાની ઉત્કટ ભાવનાથી | એનો એ જ ઉત્તર આપ્યો. સાધુમ પહેરી બેસી ગયા. અને કુટુંબીઓએ સમજાવી, પાંત્રીસ જિજ્ઞાસુઓ નવાઈ પામ્યા, “જે અંગો આપે વર્ષની વયે કતરાસગઢ (ધનબાદ) માં સ્વ. પ. પૂ. આ. શ્રી | હમણાં જ ઉત્તમ કહ્યાં તેને જ આપ અધા પણ વિ. વિનયચંદ્ર સૂ. મ. ના શિષ્ય તરીકે પૂ. મુનિરાજ શ્રી ધ્રુવસેન કહો છો? વિ. સના નામે દીક્ષા અંગીકાર કરી. અને ૨૦૨૭ માં પૂજ્યશ્રીએ કહ્યું એમ જ છે. “જીભ સ ય અને રાણપુર તીર્થમાં શાસ્ત્રીય પ્રવૃત્તિથી મર્યાદાનુસાર બન્ને મધુર વાણી બોલે તો અમૃત સમાન છે. અને સત્ય કે સમુદાયના પૂ. ગુર્વાદિ વડિલવર્ગની સહર્ષ સંમતિથી સ્વ. ૫. કઠોર વાણી કાઢે તો ઝેર સદશ બને એમ, હૃદ પણ પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. ની આજ્ઞામાં આવ્યા. તેમની નિશ્રામાં આજ્ઞાંકિતપણે સુંદર સંયમંધર્મની સદ્ભાવ રાખે તો ઉત્તમ અને વેર ઝેરના દુર્ભાવ રાખે આરા ના કરતા હતા. રોજનો નિત્ય એકાસણાનો તપ, દર તો અઘમ.” ચૌદઉપવાસ અને બાકીની તિથિમાં આયંબિલ તેમ જીવનમાં - વરાગ લગ પાંચ હજાર જેટલા આયંબિલ પણ કર્યા હતા. # # # # # # # # #
SR No.537264
Book TitleJain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2000
Total Pages354
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy