SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННІ રાષ્ટ્રીય જૈન ઉજવણીનો વિરોધ કેમ? શ્રી જૈન શાસન (અઠવાડિક) ૧ વર્ષ ૧૩૦ અંક ૩૮ ૩૯ : તા.રર-પ-૦૧ આપણે આ અવસર્પિણી કાલના અંતિમ તીર્થપતિ શ્રમણ સમજુ માણસો કહે કે - “હે ભગવંત ! હું મારા ભગવાન મહાવીર પરમાત્માના શાસનમાં છીએ. | શરણે છું, તારા ફળભૂત શ્રી સિદ્ધ ભગવંતોના શર છું, શાસ્ત્રકારો ફરમાવે છે કે હૈયાપૂર્વક એક શ્રી. અરિહંતને | તારા શાસનના શરણે છું. તારા શાસનને સમર્પિત માને તે અનંતા શ્રી અરિહંતોને માનનારા છે. મહાપુરૂષોના શરણે છું. જગતમાં મારું કોઈ શરણ મી.'' | છે, અરિહંત પરમાત્માઓએ જગતના સાચા સુખ આ રીતે જગતમાં ભગવાન મહાવીર ઓળખાતા હોય, માટે દિવાદાંડી રજૂ કરી. જેને દિવાદાંડી દેખાય તેનું | ભગવાન મહાવીર પ્રરૂપિત મોક્ષ માર્ગ જાહેર થતો હય તો જહાંજ રાધે મા જાય. સંસાર તે સાગર છે. સાગરમાં | તેનો આનંદ ધર્મ પામેલાને હોય કે બીજાને ? જેમ દિવ દાંડી ન હોય તો જહાજને કયી દિશામાં લઈ | મા ગંગાર રહેવા જેવો નથી. તેમ જારમાં જવું કયાં લઈ જવું વિ. વિચાર કપ્તાન કરી શકે નહિ. બોલવા માંડ તો બધા મારો પ્રતિકાર જ કરે ને ? દિવાદાંડ વગરનો દરિયો હોય નહિ. દિવાદાંડી વગરનો જગતમાં ભગવાન મહાવીરની દાંડી પીટાવવી છે. દરિયો હદય તો રાતે પણ નીકળેલા જહાજ કયાં જાય ? અત્યારે નિર્વાણ મહોત્સવની વાત ચાલે છે. આપણે જહાજ પાસે હોકાયંત્ર પણ હોય. આ બધું ન હોય તો ‘નિર્વાણ કલ્યાણકની વાત કરીએ છીએ. અણમજુ જહાજ ડૂબી જાય. તેમ આ સંસાર સમુદ્ર છે. તેમાં જેઓ જૈનો તો નિર્વાણ મહોત્સવ કહે છે. અને નિર્વાણ એટલે શ્રી અરિહંત પરમાત્મા રૂપી દિવાદાંડી જોઈ શકે, તેમને મરણ એવો અર્થ કરે છે. બતાવેલા માર્ગે ચાલવા માંડે તો આ શરીરરૂપી નાવ દ્વારા સંસાર રૂપી સાગર પાર પામે. આ શરીર ડૂબાડે પણ, - ભગવાન મહાવીરનું શાસન ઉપર કહ્યું તેમ હેર અને આ શરીર તારે પણ જો તેનો ઉપયોગ કરતાં આવડે | થતું હોય, તેમાં સમ્યગ્દર્શન - જ્ઞાન - ચારિત્ર -પની. તો. શરીરનો દૂરપયોગ કરી સંસાર સાગરમાં ડૂબી જાય | વાત જાહેર થતી હોય તો તેનો આનંદ આપણને ધારે અને સંસારમાં ભટકતો રહે તેની હાલત શી થાય ? | હોય કે જેને જૈન ધર્મ સાથે કાંઈ જ લાગતું વળગતું નથી જન્મવાનું કયાં ? જ્યાં આપણે જનમવાનું ત્યાં આપણી | તેને હોય ? ખાલી ભગવાનનું નામ જ 'જગતમાં ગવવું પસંદગી ચાલે નહિ જનમવામાં જીવ સ્વાધીન નહિ. છે કે ભગવાન શ્રી મહાવીર પરમાત્મા કોણ હતા તે જ વવામાં જીવ સ્વાધીન....... (!) જગતને ઓળખાવવું છે ? સમા : જીવ ન સમજે તો સ્વાધીન થાય. ' - ' આ હિન્દુસ્તાનમાં હમણાં સ્વરાજ આવ્યું. ઉ.૨ : સ્વાધીન જીવન કયું ? જેને સુખમાં આનંદ | પરદેશીઓ એવી સ્થિતિ ઉભી કરીને ગયા. જેનું વર્ણન ન નહિ, દુ ખમાં દુઃખ નહિ. સુખમાં જેને હર્ષ નહિ, થાય. આજે સારા માણસો મલે નહિ. આજે દુનિયાનો દુઃખમાં ને રોષ નહિ. આવા જીવો કેટલા મલે? કોઈપણ સારો માણસ મોટી ખુરશી પર બેઠો હોય તોય. સભામાંથી : ભગવાનના શાસનમાં બધા જ મલે, તેને ચિંતા શેની ? શાસનમાં આવ્યા તે જ કે બહારના પણ ? તે જ પછી ભગવાન મહાવીર અને ભગવાન મહારનું શાસનમાં આવી બહારનું જીવન જીવવા માંગે તેય નહિ શાસન સમજે તેને ખુરશી છોડી દેવાનું મન થાય. મને ને ? ના. (શ્રાવકોને) બજારમાં જવાનું મન ન થાય. તમે રીતે હું શાશ્વત જીવવાનો છું. ઘરબાર વિ. મારા માની | કમાવ છો અને સુખ ભોગવો છો તેનો તેમને તિરસ કાર જીવનભર તેની સજાવટ કરે તો. તમે ઘર બંગલા આદિની | જાગે ! તમારા ઘરની સામગ્રી જોઈ તમને થાય અપણા શું કામ ? જાવટ કરો છો ? પછી નિરાંતે રહીશું એટલા | જેવા મૂરખા જગતમાં કોઈ નથી. માટે. નિઃ તે રહેવાની તૈયારી થાય અને મરણ આવે તો જવું પડે ૨ મ પણ બને ને ? પછી સ્નેહીના હાથમાં ન જાય સભા મૂરખા બોલીને બચાવ કરવો. અને દુશમ ના હાથમાં જાય તેમ પણ બને ને ? - ઉત્તર : સમજી ગયા.. અ તા અરિહંતોએ કહ્યું કે- સંસાર રહેવા જેવો - હજી સમજ્યા નથી તેમ બોલો તો કિંમત વધી જાય. નહિ, એટલે જ જવા જેવું, તેનો ઉપાય સમ્યગ્દર્શન, સભા સંસારમાં રહ્યા તો વસાવવું પડે ને ? | જ્ઞાનચારિત્ર. ИННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННнннннн - TET - CITTEE - - - ને કા ૫ તો T - 'T TT TT T ___ _ ૧ TT _TOGG , n -111111
SR No.537264
Book TitleJain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2000
Total Pages354
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy