SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મનું લાળ પાલન એજ મોક્ષાભિલાષી જીવન જીવવાની શ્રેષ્ઠ કળા'' શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૧૩ - અંક ૩૪૩૫ . તા. ૧૭-૪-૨૦૦૧ જૈન ધર્મનું લાબું પાલન એજ મોક્ષાભિલાષી જીવન જીવવાની શ્રેષ્ઠ કળા જૈન ધર્મ એ કોઈ જ્ઞાતિ કે સમૂહનો ધર્મ ગણાતો નથી. જેઓ | ઉકાળેલું પાણી જ વાપરવા માટે આદેશ આપવામાં આવેલ છે. જૈન કૂળમાં જ ખ્યા છેતેઓ જન્મ જૈન કહેવાય છે જ્યારે જેઓ | આનાથી તમારું આરોગ્ય ખૂબ સારી રીતે જળવાઈ રહે છે અને જૈન ધર્મ અનુર રે છે. તેને ક જૈન કહેવાય છે. ધાર્મિક દ્રષ્ટિએ પાણીમાં અસંખ્ય જીવાણુંઓ વારંવાર જન્મા હોય છે તે ઉકાળવાથી બંધ થઈ જાય છે. આ રીતે રોગન જો કોઈ પણ મનુષ્યને જીવન જીવતા શીખવવું હોય તો તેને જૈન ધર્મના રિ દ્ધાંતોને સ્વીકારવા પડશે અને જીવનમાં ઉતારવા જંતુઓમાંથી બચી જવાય છે. તેમજ આરોગ્ય તથા ધર્મ જળવાઈ રહે છે. પણ પડશે. . જૈન ધર્મમાં આયંબીલ તેમજ ઉપવાસની તપશ્ચર્યા કરવામાં જૈન ધર્મ માં સુખ અને દુ:ખની સુંદર વ્યાખ્યા આપવામાં આવેલ છે. જૈ ધર્મ મુજબ દેહ અને આત્મા બન્ને અલગ છે અને આવે છે. સારાયે દિવસ દરમ્યાન ફકત ઉકાળેલું પાણી પીવાનું હોય છે. લંઘન એ આયુર્વેદની દ્રષ્ટિએ સુંદર ઉપાય છે. ઉપવાસ મનુષ્યને પડત સુખ અને દુઃખ તે ફકત શારીરિક દુઃખો છે. (ઉપ-પાસે) વાસ એટલે (આત્મા પાસે રહેવાનું) આ રીતે આટલી સમજ આવી જાય તો કોઈ પણ માણસ આર્દ્રધ્યાન અને આત્માની પાસે જવાનો સુંદર ઉપાય ગણાય છે. જો કદાચ તમે રૌદ્રધ્યાનમાંથી બચી જશે એટલે તેનો આ ભવ જ નહિ પરંતુ આહાર વગર રહી શકો તેમ ન હોય તો આયંબીલ એટલે કે છે પરભવ પણ ૨ ધરી જશે કારણ કે જે માણસ સમાધિપૂર્વક મરણ પામે છે તેની તિ અવશ્ય સુધરી જાય છે. જૈન ધર્મ મુજબ કોઈ વિષય-દૂધ-દહીં-ઘી-કડા-તેલ તથા ગોળ વગર બાફેલું અનાજ | પણ મનુષ્યના આયુષ્યનો બંધ આયુષ્યના ત્રીજા ભાગે અને પ્રાયઃ કઠોળ તથા કોરા રોટલા રોટલી એક વાર બેસીને ખાઈ શકાય છે આનાથી પણ તમારું સુંદર સ્વાથ્ય જળવાઈ રહે છે. તમે કરીને પર્વ તિ યે એટલે કે બીજ, પાંચમ, આઠમ, ચૌદસ અને અમાવાસ્યા પડતો હોય છે માટે જ જૈન ધર્મમાં પર્વ તિથિએ સ્વાદિષ્ટ આહાર ન લેવાથી તમારી ઈન્દ્રિયો ઉપર કાબુ મેળવી શકાય છે અને વિષય વાસના પણ પોસાતી નથી. આ રીતે તન પૌષધ વિગેરે રવાનું વધુ મહત્ત્વ ગણાય છે. મનની સ્વસ્થતા જાળવી શકાય છે, અને લાબું તંદુરસ્તી ભર્યું હવે આ છે આપણા શરીર તથા મનને સ્વસ્થ રાખવાની | જીવન જીવી શકાય છે. વાત લઈએ તો જૈન ધર્મમાં તન-મનની સ્વસ્થતા માટે મહત્વ હોય જૈન ધર્મમાં ઈડા - માંસાહાર તથા કંદમૂળનો નિષેધ કરવામાં છે. રોજ સવાર નવકારશી એટલે કે સૂર્યોદય બાદ બે ઘડી પછીથી આવેલ છે. આ રીતે માંસાહારથી થતાં અનેક રોગોમાંથી તમે પોતાના આહ ૨-પાણી લઈ શકે છે કારણ કે, સૂર્યોદય થતાં જ બચી શકો છો અને સાથે અહિંસા પાળીને ધર્મનું પાલન થઈ શી તમારા નાભિ મુળ ખુલી જાય છે અને સાંજે ચઉવિહાર એટલે કે છે કારણ કે જૈન ધર્મ – અહિંસા એટલે કે જયણા પાળવાનો ધમ સૂર્યાસ્ત પહેલાં આહાર પાણી બંધ કરવાના હોય છે કારણ કે આ ગણાય છે. મન-વચન-કાયાથી જયણા પાળવાની હોય છે. મૌનું વખતે તમારી હાજરી એટલે કે નાભિકમળ સંકોચાઈ જાય છે. પાળવું એ પણ ધર્મ ગણાય છે. આ રીતે તમારી શકિતનો વ્યય અને રાત્રે ખોઃ કમાં સૂક્ષ્મ જીવાણુંઓ પણ તમારા પેટમાં જાય છે. આ માટે જ જૈન ધર્મમાં દયાના લક્ષથી રાત્રિ ભોજનનો નિષેધ થતો બચી જાય છે અને કોઈ પણ જીવને મન - વચન - કાયાથી કરવામાં આવે 1 છે. રાત્રિ ભોજન કરવાથી નારકીમાં જ ગતિ દુ:ખ લગાડવાનું પણ પાપ થતું નથી.. થાય છે અને નરકના અસહ્ય દુઃખો સહન કરવા પડે છે. માટે આધુનિક જીવનમાં દરેક માણસ સદાયે કોઈપણ પ્રકારના આરોગ્યની ૬ ષ્ટિએ જ નહિ પરંતુ ધર્મની દ્રષ્ટિએ પણ | તણાવ એટલે ટેન્શનમાં જ જીવતો હોય છે. આ માટે જૈન ધર્મમાં રાત્રિભોજન ન કરવું જોઈએ. કષાયો એટલે કે રાગ - ષ - ક્રોધ - માન - માયા - લોભને આ ઉપરાંત જૈન ધર્મમાં આહાર સંજ્ઞા ઉપર કાબૂ મેળવવા છોડવાનો આદેશ આપવામાં આવે છે. પ્રાણી માત્ર તરફ પ્રેમ ! માટે આદેશ માપવામાં આવેલ છે. રોજ અમુક સંખ્યામાં દ્રવ્ય કરૂણા વરસાવવી એટલે કે રાગ અને દ્વેષ નહિ રાખવાથી વાપરી શકાય તેમજ ઉણોદરી વ્રત એટલે ભૂખ કરતાં એક બે ભગવાન મહાવીર મોક્ષ ગતિ પામી શકયા જ્યાં સુધી તેમના કોળિયા ઓછી જમવા જોઈએ. આનાથી તમારું સુંદર સ્વાસ્થ , શિષ્ય ગૌતમ સ્વામીને પણ પ્રભુ પ્રત્યેનો રાગ હતો ત્યાં સુધી જળવાઈ રહે છે. આ ઉપરાંત હર હંમેશ અચિત પાણી એટલે કે તેમનો મોક્ષ થતો ન હતો માટે જ પ્રભુ મહાવીરે ગૌતમને એમના ouuuuu Cure Douuogo
SR No.537264
Book TitleJain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2000
Total Pages354
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy