SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ OOOOOOOOOOOOOOO ( “જૈન”નું લાબું પાલન એજ મોક્ષાભિલાષી જીવન જીવવાની શ્રેષ્ઠ કળા” શ્રી જૈન શાસન (અઠવાડિક) • વર્ષ ૧૩ ૦ અંક ૩૪/૩૫ • તા. ૧૭-૪-૨૦૦૧ અંતિમ ઘડીએ દૂર મોકલી આપ્યા અને ગૌતમ સ્વામી પણ કેવળ | દુઃખ પીંડે છે. આપણને જે દુઃખ દેખાય છે તે સુખી નાવવા જ્ઞાન પામી શકયા. માટેની યોગ્ય દવા છે. તમારામાં પણ રાગ - દ્વેષ ઓછા થઈ જાય તો ક્રોધ સંસારનું એક દુઃખ બાકીના બધા સુખોનો નાશ કરે છે. સ્વાભાવિક રીતે ઓછો થઈ જશે. ક્રોધ ન કરવાથી - બ્લડ પ્રેસર -] મનુષ્ય માંદો પડે તો પોતાની અઢળક સંપત્તિ અગર સુખ ભોગવી હાર્ટ એટેકમાંથી તમો પોતે બચી શકશો. ક્રોધ ન કરવાથી બ્રેઈન | શકતો નથી. માટે દુઃખી થાય છે. સંસારના બધા દુઃખોના મૂળથી હેમરેજના કિસ્સા અટકી શકે છે તેમજ આત્મ હત્યાના કિસ્સા પણ | નાશ કરે એજ સાચું સુખ અને એજ મુકિતનું સુખઅટકી કે છે. આ ઉપરાંત આપણાં અંગત જીવનમાં સાસુવહુ - શરીરનું સુખ એ આત્માનું દુઃખ છે ભાઈ ભાઈ - પિતાપુત્ર વગેરેમાં ઝગડા પણ ઓછા થઈ શકે છે. Let d કરવાની વૃતિ કેળવવાથી ક્રોધમાંથી બચી શકાય છે. શરીરનું દુઃખ એ આત્માનું સુખ છે.' આટલા માટે જ જૈન ધર્મમાં ક્રોધને આંતરશત્રુ કહેવામાં આવે છે. આપણા સુખ માટે ઉધમ એટલે બીજાને દુઃખી કરવા ઉધમ. આ રીતમારા જીવનમાં નવા કર્મોમાંથી બચી શકાય છે. બીજાને સુખી કરવાનો ઉધમ તે જ આપણને સુખી કરવાનો ઉધમ. મારા જીવનમાં માન એટલે અહં અહંકારને તિલાંજલિ દુઃખ વેઠીને સુખી થાય - સુખી થઈને બીજાને સુખ આપો. આપી કો તો ભવોભવની વેરવૃતિના કર્મોમાંથી બચી શકાય છે. મોહને હટાવવો હોય તો બીજાના સુખમાં હસો અને બીજાના ભગવાન મહાવીરે ચંડકૌશિક નાગને એટલે કે પોતાના વેરીને પણ દુઃખમાં રડો. દુ:ખ ભગવાનની નજીક લઈ જાય છે. સુખ ક્ષમા ચાપીને ઉગારી લીધો. આ છે દુશ્મનને પણ ક્ષમા આપીને ભગવાનથી દુર લઈ જાય છે. જેના મનમાં પ્રભુ વસ્યા હોય તેને તેના પ્રય પરોપકારી બનવાની જૈન ધર્મની ઉદાત ભાવના. આવી સુખ અને આનંદ હોય જેના મનમાં ઘર-પૈસો પરિવાર વ. યા હોય ભાવના જીવનમાં કેળવીએ તો જ આપણો ઉધ્ધાર થઈ શકે. તેને દુઃખ જ હોય. તમારી સંપત્તિ તમને સુખી બનાવતા સમર્થ નથી. તમારી નિર્મળતા તમને સુખી બનાવી શકશે. મયા એટલે મોહને કારણે આપણે દુઃખી થઈએ છીએ કારણ કે આપણા કુટુંબ પરિવાર - સગાઓ માટે મોહ હોય છે. જૈન ધર્મ આજના યુગમાં લોભ એટલે સંપત્તિ ઉપરનો રાગ માણસને મુજબ ટુંબમાં દરેક સભ્ય ઋણાનુબંધ મુજબ ભેગા થાય છે અને પૈસા પાછળ ગાંડો બનાવી દે છે. મારા કરતાં મારો ભાઈ - મારા ઋણાનુબંધ પૂરો થતાં છૂટા પડે છે. આ રીતે જીવનમાં મોહનીય પાડોશી પાસે અઢળક સંપત્તિ છે. હું પણ આવી સંપત્તિ મે વું એવી કર્મનો નાશ કરી શકીએ અને આપણને કોઈ પણ કુદરતી ઘેલછા રાખતો હોય છે માટે જ જીવનમાં ગમે તેટલું મેળવવા છતાં આપત્તિમાં દુઃખ સહન કરવાની શકિત મળી રહે છે અને સદાયે દુ:ખી રહે છે. આ બધી સંપત્તિ મૂકીને મારે ગમે ત્યારે જીવનથી હતાશા - નિરાશા દૂર કરી શકવાથી જીવનમાં પડેલા ચાલ્યા જવાનું છે. આમાંનું કશું મારી સાથે નથી આવવા-. મારી દુઃખનેમહજ ભાવે વેઠી શકીએ છીએ. સાથે આવશે મારા કરેલા સારા બુરા કર્મો માટે આ સંપત્તિનો મોહ મારે શા માટે કરવો જોઈએ ? જૈન ધર્મમાં એટલા માટે બોછામાં ધર્મમાં નવકાર મહામંત્રના સ્મરણ માત્રથી સંસાર રૂપી ઓછા પરિગ્રહ રાખવા માટે આદેશ આપેલ છે. લક્ષ્મી ની મૂચ્છ 1 સમુદ્રને તરી શકાય છે. પંચ પરમેષ્ઠીનું ધ્યાન તેમજ ૪ શરણા ઉતારીને તેનો ત્યાગ અગર સદુઉપયોગ કરવા માટે જૈ ધર્મમાં સાથે કૃતની ગહ અને સુકૃતની અનુમોદના એટલે આપણે આદેશ અપાયેલ છે. કરેલ પોની નિંદા તથા આપણે અગર બીજાએ કરેલા સુકતની અનુમોદના કરવાથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે અને આ રીતે જૈન ધર્મમાં જે સ્થિતિ મળી હોય તેમાં પ્રસન્નતાથી જીવવું ચાર ઘતી તથા ચાર અઘાતી કર્મનો નાશ કરીને આપણે મોક્ષ એમ કહેવામાં આવેલ છે અને એજ જીવનનો સાર ગણાય છે. પદને પામી શકીએ છીએ. આ છે જૈન ધર્મની મહત્તા. આવા મહાન જૈન ધર્મથી પ્રભાવિત થઈને જ “મહાન તત્ત્વ ચિંતક જ્યોર્જ બનાર્ડ શો એ કહે છે કે મારો પુર્નજન્મ જૈ ધર્મમાં હો જૈન ધર્મ મુજબ દુઃખ અને સુખ વિશેની થોડી વધુ સમજ થાય એવું ઈઉં છું.” ષ જાણી એટલે કે દુઃખને વહાલું કરવાથી દુઃખ જાય અને સુખને વહાલુ કરવાથી સુખ જાય. પરંતુ દુઃખને કાઢવાની મહેનત આ રીતે જૈન ધર્મના સિધ્ધાંતોને જીવનમાં અપના વો એજ કરવાથદુઃખ વધે છે. કોઈ પણ દુઃખ સહન કરવાથી જ તે જાય મોક્ષાભિલાષી જીવન જીવવાની ઉત્તમ કળા કહી હકાય. ઝ છે. તેનું પ્રતિકાર કરવાથી વધારે કર્મો બંધાય છે. સુખને સન્માન તા.ક. જૈન શાસનની આજ્ઞા વિરૂધ્ધ જે કાંઈ લખાઈ ગયું ગમતું થી. દુ:ખને અપમાન ગમતું નથી. એટલે સુખનું સન્માન | હોય તે બદલ “મિચ્છામિ દુક્કડમ્' ક્ષમાપના સહ. (4 કરે તેને પાસેથી સુખ જતું રહે છે અને દુઃખનું અપમાન કરે તેને આર. ટી. શાહ - વડોદરા oyuu0940 DU0000o
SR No.537264
Book TitleJain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2000
Total Pages354
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy