SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન - સુડતાલીશમું શ્રી જૈન શાસન (અઠવાડિક) ૧ વર્ષ ૧૩ ૦ અંક ૩૪૩૫ ૦ તા. ૧૭-૨૦૦૧ ઉ. - કયારથી આ પ્લેગ ફાટી નીકળ્યો !! કાળમાં નીતિ પાળીએ તો જીવી શકાય જ નહિ તેમની સબા : + તે વખતે એક રૂપિયામાં ય મઝથી જીવતા આ લત હું માની લઉં? તમારો શું મત છે? આજે સો રૂા. પણ ઓછા પડે છે. સભા :- જીવી શકાય પણ શ્રીમંત ન થઈ શકાય. ઉ. જે મોટા બંગલામાં રહે તે મોટો જૂઠુઠો અને હવે તમે સાચું બોલ્યા. મોટો ચોર તેમ નક્કી થયું ને? તમે કહો કે- નીતિપૂર્વક જીવી શકાય તેમ છે પણ સલા:- તે બધું મળ્યું તો પુણ્યથી હોય ને? અમારે બહુ મોટી દુર્ગતિમાં જવું છે માટે અહીં ખૂળ લહેર | ઉ. તે બધું પુણ્યથી મળ્યું તેની ના નથી પણ તે | કરાય તે માટે ખૂબ ખૂબ પૈસા જોઈએ છે. તેથી અમે પુણ્ય ઘણ ઘણાં પાપ કરો ત્યારે જ ફળે માટે તે પુણ્ય પણ ગોઠવી ગોઠવીને અનીતિ મઝથી કરીએ છીએ અને ખરાબ ક.વાય. તમે ભૂતકાળમાં ધર્મ કરેલો પણ ખોટો | અમારાં સંતાનોમાં વધારે અનીતિની આવડત ચાવે તે કરેલો અતિ ખોટા ભાવથી કરેલો, દુનિયાનું સુખ – પૈસા માટે તેમને ભણાવીએ છીએ. પણ ધર્મનું કાંઈ ભણાવતા - મોજમદ કાદિ માટે ધર્મ કરેલો. તેથી તે પુણ્ય અહીં | નથી ! તમે જો નીતિપૂર્વક મઝથી સારી રીતે શાંતિથી આવીને ૫ ૫ જ વધારે કરાવે. જીવી શકાય તેમ માનતા હોત તો તમારા છોકરાને શું શાર ને કહ્યું છે કે દુનિયાની સુખ સાહ્યબી માટે ધર્મ ભણાવ્યું હોત ! છોકરાઓને પુણ્ય શું - પાપ શું તે દાચ તે સુખસાહ્યબી પામે પણ પછી એવો | ભણાવ્યું છે ? પુણ્ય કરીએ તો સારી ગતિ મળે અને પાપ પાપી થાય કે જેનું વર્ણન ન થાય. અને પછી પાપ કરી કરીએ તો ખરાબ ગતિ મળે તેમ કહ્યું છે? આ કાર બહુ કરીને દુર્ગતિમાં જ જાય. માટે જ જ્ઞાનિઓ ભારપૂર્વક કહે | વિષમ છે માટે સમજા બનશો તો સારું થશે. ] છે કે- આ દુનિયાનું સુખ જ ભૂંડામાં ભૂંડું છે. તેની ઈચ્છા જેને સારું કરવું હોય તેને મોક્ષમાં જ જવું પડે અને પણ પાપ ઉદયથી થાય અને તેનો ભોગવટો પણ પાપના ૧ યથી થાય અને તે મઝથી ભોગવો એટલે જેને મોક્ષની ઈચ્છા થાય તેને સાધુપણાનું જ મન હમ. તે નવાંને નવ પાપ જ બંધાય : આ જાણ્યા પછી હવે તમે સાધુ ન થઈ શકે તો સાચો શ્રાવક તો થાય જ. એટી તેને ધર્મ વધારે કરો છો કે પાપ જ વધારે કરો છો? ધર્મ નહિ સમજેલા અને ધર્મ માર્ગે નહિ જોનારા માતા-પિતા ભાઈ – ભગિની – ભાર્યાદિ બધા ભયરૂપ ઘરમાં કોને રહેવું પડે ? અવિરતિનો ઉદય હોય લાગે. તે બધાની વાત જો માને તો મારે નાક - તેને. ઘરમ રહેવું સારું કોણ માને ? મિથ્યાત્વનો ઉદય તિર્યંચગતિમાં જવું પડે અને આ જન્મ હારી જાઉં તો ફરી હોય છે. તે તે બધા ઘરમાં રહ્યા છો તે મઝથી રહ્યા છો કે રહેવું પડે મ ટે રહ્યા છો ? કર્મયોગે તમે ઘરમાં રહ્યા છો તો કયારે મળે તે જ્ઞાની જાણે આવું તે માને. એટલું તે જીવવા માટે જે ચીજની જરૂર પડે તે પ્રામાણિકપણે સીધી | બધાથી સાવચેત રહી રહીને ધર્મ કરે અને કયારે સાધુ રીતે મળે તો લેવી છે, વાંકી રીતે મળે તો લેવી નથી - થઈને, સાધુપણું પાળીને ઝટ મોક્ષમાં જાઉં' તેવી આવો પણ નિયમ કરવો છે ? આજે હું નીતિની વાત કરું ઈચ્છામાં રમે. મારે તમને બધાને આવી ઈચ્છામાં રમતા છું તો સારા સારા લોકો આવીને કહી જાય છે કે- આ | કરવા છે. તે માટે શું કરવું તે વિશેષ અવસરે. IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII TH * $ $ * * * RESPECT a man, he will do the more. Rule your PASSIONS, or they will rule you. READING maketh a full man, CONFERENCE a ready man ar 1 WRITING a exact man. Resist 1 e DEVIL and he will fiee from you Rate is rue love, true FRIENDDHIP is still rarer. RELIGION (Dharma) is the highest bless; It consists of noninju /, self-restraint and penance. Some en are born great, some achieve greatness and sore have greatness thrus upon them. . - Shakespeare Strong reasons make strong ACTIONS. - Shakespeare King ohn Some BOOKS are to be tasted, other to be swallowed and some few to be chewed and digested. con SILENCE is one great art of conversation. - zlitt SADNESS and gladness succeed each other. Seeing is BELIEVING. SEEK till you find and you will not lose your labour SELF-PRAISE is no recommendation. Set a thief to catch a thief. કડ * * * ** * * ૫૪૫
SR No.537264
Book TitleJain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2000
Total Pages354
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy