SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ રાષ્ટ્રીય જૈન ઉજવણીનો વિરોધ કેમ? શ્રી જૈન શાસન (અઠવાડિક) : વર્ષ ૧૩ ૦ અંક ૩૪/૩૫ તા. ૧-૪-૨૦૦૧ ( રાષ્ટ્રીય જૈન ઉજવણીનો વિરોધ કેમ ? પ્રવચનકારઃ પૂ. આ. શ્રી વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ. પ્રવચન પાંચમું - ગતાંકથી ચાલુ (આ પ્રવચન ભગવાન મહાવીર ૨૫00મી નિવણ રાષ્ટ્રિય | બીજા કોઈમાં નહિ. આજે આપણા જૈન સંઘમાં ભારે ઉજવણી પ્રસંગનું છે પણ તે ઉજવણીની કાર્બનકોપી જેવી ૨૪00મી | અવ્યવસ્થા ઉભી થઈ ગઈ છે. આજે મે મટાભાગને વીર સ્મ કલ્યાણક ઉજવણીને લાગુ પડે છે. - સંપાદક) ભગવાનની આજ્ઞાની પડી નથી. આજ્ઞા સમજવાની પડી નિર્વાણનો અર્થ મરણ થાય છે, પરંતુ શ્રી નથી. આવા જીવો બહારથી ધર્મ આચરતાં હોવા છતાં તીર્થંકર દવ સાથે જોડાયેલ એ શબ્દનો અર્થ મોક્ષ જ અધર્મ આચરનાર બની જાય છે. આજે વાત એ કરવાનો હોય છે. અને કલ્યાણક એટલે જે અવસરે સમજાવવાની છે કે - ભગવાન શ્રી મહાવીર રમાત્માના અથવો જેના દ્વારા જગતના સર્વ જીવોનું કલ્યાણ થાય તે. ૨૫00માં નિર્વાણ કલ્યાણકની જે તિથિ અ વવાની છે ભગવાન શ્રી અરિહંત પરમાત્માઓના ચ્યવન – જન્મ -- તેની ઉજવણી અંગે શું કરી શકાય અને શું ન રી શકાય, દીક્ષા - કેવળજ્ઞાન અને નિર્વાણ વખતે અતિદુ:ખી એવા પ્રથમ વાત તો એ છે કે- “ “ભગવાનની આવી ૨૫00મી નારકના જીવોને પણ ક્ષણવાર આનંદ થાય છે, અથવા તિથિ ઉજવવી” એવું કોઈ વિધાન શાસ્ત્રમાં કોયું નથી. ભગવાનના અવન - જન્મ - દિક્ષા આદિ જગતના આ તો ઉભું કરાયું છે માટે તેની વાત કરવી ૫ છે. બાકી. કલ્યાણ માટે છે. આખા જગતના જીવોને શાસન રસી તો આપણે સઘળાંય શ્રી અરિહંત ભગવંત ના સેવક બનાવવાની ઉત્કૃષ્ટ ભાવના ભાવીને શ્રી તીર્થંકરોના છીએ. સઘળાંય શ્રી અરિહંત ભગવંતોના ૨ વન આદિ આત્મા છેલ્લા ભવમાં આવે છે માટે ભગવાનના ચ્યવન કલ્યાણકો આપણે આરાધવા જોઈએ એવું શા 7 વિધાન આ િકલ્યાણકો કહેવાય છે. આવા નિર્વાણ કલ્યાણકનો છે અને આપણા આસન્ન ઉપકારી ભગવાન છે . મહાવીર મહોત્સવ ઉજવવાનો છે. શ્રી તીર્થંકરદેવના કાલધર્મને જ પરમાત્મા છે તો તેમના પાંચે કલ્યાણકો વિ ષ્ટ પ્રકારે નિર્વાણ કલ્યાણક કહેવાય છે બીજા કોઈપણ કેવલજ્ઞાની ઉજવીએ. પરંતુ તેમાં કંઈ ૨૫00મી તિથિ જ વિશિષ્ટ ભગતના પણ કાલધર્મને નિર્વાણ કલ્યાણક નથી રીતે ઉજવવી એવું કંઈ નથી. હકીકતમાં આ યાંથી ઉભું કહેવાતું. ત્યારે આવો કલ્યાણકારી નિર્વાણ કલ્યાણકનો થયું, એની ચર્ચા કરવાનો આ અવસર નથી. ઉત્સવ નિર્વાણ - મોક્ષને - ઉદ્દેશીને ભગવાનની આજ્ઞા તમને સાચું અને ખોટું જાણવાની કયાં ફૂરસદ છે ? મુજબ ઉજવાય કે- આપણને અનુકૂળ પડે તેવી રીતે ? આજે જગતમાં આવો પણ એક મત ચાલે છે કેનિવકા કલ્યાણકનો સાચો અર્થ તે લોકો જો સમજી જાય ““ધર્મ, જગતના હિત માટે કરવાનો, સ્વહિત માટે નહિ, તો બેડો પાર થઈ જાય. સ્વહિત માટે ધર્મ કરવો તે મિથ્યાત્વ છે.' ભગવાનની આજ્ઞામાં જ ધર્મ છે; આજ્ઞા વિપરીત ““પરણ્યો - મેં ખાધું - મારા છો રાં' એમ અહિલાદિમાં પણ ધર્મ નહિ. : બોલવામાં એમને વાંધો નથી પરંતુ “મેં સામાયિક કરી, ભગવાનના શાસનમાં માત્ર અહિંસા - સત્ય મેં ધર્મ કર્યો” વિગેરે ન બોલાય. અચૌર્ય - બ્રહ્મચર્ય કે અપરિગ્રહમાં ધર્મ નથી કહ્યો પરંતુ | આવું તો આજે ઘણું ઉંધુ ચાલે છે. તમારે એ બધું શ્રી વીતરાગ પરમાત્માની આજ્ઞા મુજબના અહિંસાદિમાં | જાણવાની કયાં ફૂરસદ છે ? તમે તો વાજા વાગે ત્યારે ધર્મ કહ્યો છે. શાસન રક્ષાદિના મહત્ત્વના પ્રસંગે કોઈવાર | ભેગાં થાઓ અને કંઈ ઘોંઘાટ થાય એટલે લાગી જાઓ દેખીતી અહિંસાદિને દૂર પણ મૂકવા પડે અને ભગવાનની એવા છો. અમને કાંઈ વિરોધ કરવાનો શોખ નથી. આજ્ઞાને જ પ્રધાન રાખી અવસરોચિત કરવું પડે. ધર્મની | વિરોધ કરવાનું મન થાય છે એવું નથી, પરંતુ આપણે રક્ષા આદિના પ્રસંગે જરૂર પડી હોય ને જો ક્રોધ આદિ ન | ભગવાનના સેવક કહેવાઈએ અને ભગવાનના નામે કરે, ક્ષમાદિ રાખે, તો અધર્મ; એવા અવસરે ક્રોધાદિ | ભગવાનના માર્ગથી વિપરીત થતું હોય તે મ ચલાવી કરવા એ ધર્મ બને છે. ધર્મ ભગવાનની આજ્ઞામાં જ છે. | શકીએ? ૫૩૦
SR No.537264
Book TitleJain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2000
Total Pages354
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy