SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ હાલાર દેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજની પ્રેરણા મુજબ શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પત્ર आज्ञाराद्धा विराद्धा च. शिवाय च भवानच તંત્રીઓઃ પ્રેમચંદ મેઘજી ગુઢકા (મુંબઈ) ભરત સુદર્શનભાઈ મહેતા (રાજકોટ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શાહ (રાજકોટ) પાનાચંદ પદમશી ગુઢકા થાનગઢ) વર્ષ : ૧૩) | વાર્ષિક રૂા. ૧૪ જેના શાસનમાં (અઠવાડિક) સંવત ૨૦૫૭ચૈત્ર વદ૯ આજીવન રૂા. ૧ મંગળવારતા. ૧૭-૪-૨0૧ પરદશ વાર્ષિક રૂા. (અંક: ૩,૩૫ ] પરદેશ આજીવન રૂા. ૪ રાષ્ટ્રીય ૨૬૦૦ માં મહાવીર જન્મ કલ્યાણક ઉજવણીમાં જૈનાચાર્યો છે સંમત નથી તે પૂરવાર થયું તા. ૨-૪-૨૦૦૧ સંદેશમાં ભગવાન મહાવીર આપનારા પણ જાહેરમાં આવવાની બુદ્ધિવાળા હોમ. જન્મ કલ્ટાણિક મહોત્સવમાં તા. ૬-૪-૨૦૦૧ ના આપણે રાષ્ટ્રીચ ઉજવણીનો જે વિરોધ કરીએ છીએ યુનિવરર્સીટી ગ્રાઉન દાદા સાહેબના પગલા નવરંગપુરા સાર્થક થયો છે. નબળા મનના કે વિરોધમાં દેખાઇ યોજાયા છે. તે ગવર્નર દીવા પ્રગટાવીને ઉદ્દઘાટન કરશે. આર્વીએ વિચારવાળા પણ સાવધ થઇ જાય. આપો. આ રાષ્ટ્રીય ઉજવણી એ જૈન ધર્મના સિદ્ધાંતોને વિરોધ થયો છે તેથી સાબીત થયું છે કે તપાગચ્છરઘ. અનુરૂપ નથી તે સુચારૂ પ્રગટ થઇ ગયું છે. સરકાર, તેના ટેકામાં નથી. પ્રધાન, સ’કારી અધિકારીઓ ની તો રુટીંગ પ્રમાણે બધે | હજી એવા ચાળા કે પ્રસંગો આવશે ત્યારે આપણા જતા હોય છે. સિદ્ધાંતોને તે રાષ્ટ્રીય ઉજવણી નથી એ નક્કી થયા જ આ જાહેરાતમાં અમદાવાદમાં ઘણા આચાર્યો આદિ કરશે. હોવા છતા તપગચ્છના માત્ર ૫. અજયસાગરજી જ છે. તે ૨૬૦૦ ને જન કાર્યક્રમ જાહેર કરનારા બાવો નીચે તમનાથી મોટા ઘણા આચાર્યો હોવા છતાં કોઇની હાજરી ત્યારે બાવી નાચે તેવા તાલને બતાવનારા છે. તેના શાસનની વિધિ મુજબ થતું જ રહે છે. તેમાં શંકા નથી. વડા પ્રધાન કે મુખ્ય પ્રધાનો તેમાં એક પ્રજાની' ૨૬૦૦ માં પ્રયોગ કરવો તે અત્યાર સુધી ઉજવણી ઉપર દષ્ટિએ રાદુભાવથી ભાગ લે તે સહજ છે. પરંતુ જેના કુહાડો મારવા તુલ્ય છે. માટે ૨૬૦૦ નો રવાડે ચત ધર્મના સિદ્ધાંતોનું જ્ઞાન તેમને ન હોય અને દોરવણી નહિ.તમો ૨૫૯૮, ૨૫૯૯ એમ કયારેય લખ્યું છે ખા? નથી. મનના સંકલ્પવિકલ્પનું શું કહેવું?) એક એ દળાયેલા માણસે સંકલ્પ કર્યો: ‘જો આ મુસીબતોમાંથી બચી જઇશ તો મારું ઘર વેચીને એના પૈસા ગરીબોને હું આપીશ.” પછી સીબતો દૂર થઈ ગઈ અને સંકલ્પ પૂરો કરવાનો સમય આવ્યો. પણ આટલા બધા પૈસા આપી દેવા માટે તેનું મન માનતું નહોતું.આથી તેણે એક યુક્તિ કરી. | તેણે ઘ ની કિંમત એક રૂપિયો જાહેર કરી અને સાથે એક બિલાડીની કિંમત દસ હજાર રૂપિયા રાખી સાથે આવી પણ શરત રાખી કે, ખરીદનાર ધર અને બિલાડી બંને એકસાથે ખરીદવાં પડશે.એક ગ્રાહકે કિંમત ચૂકવી આપીને ઘર અને બિલાડી બંને ખરીદી લીધાં ને એ માણસે કોઇ ભિખારીને એક રૂપિયદાનમાં આપી દઇ પ્રતિ ના પાળ્યાનો સંતોષ લીધો.મોટાભાગના લોકોના મન આરીતે કામ કરે છે. તેઓ ગુરુની સલાહનું પાલન કરવાનું નકકી તો કરે છે પણ એ સલાહનો પોત નો લાભ થાય એ રીતે મનફાવતો અર્થ ઘટાવે છે. જ્યાં સુધી તેઓ ખાસ સાધના દ્વારા આ ટેવમાંથી છૂટી ન જાય ત્યાં સુધી તેઓ શીખી ! નથી શકતા. -ઇદરીશ શાહ સંદેશ)નું
SR No.537264
Book TitleJain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2000
Total Pages354
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy