________________
રાષ્ટ્રીય જૈન જવણીનો વિરોધ કેમ?
શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૧૩ ૦ અંક ૩૪/૩૫ ૦ તા. ૧૭-૪-૨૦૧ જે જીવ સહિત ન સાધી શકે તે સાચું પરહિત ન | અભવી - દુર્ભવી – દુર્લભબોધિ, પણ અને ભારે કર્મી કરી શકે. :
ભવી જીવોને ઉદ્દેશીને દેશના પણ આપતા નથી. સર્વ બીજ જીવોના ચ્યવન - જન્મ - દિક્ષા આદિ |
જીવને શાસનરસી બનાવવાની ઉચ્ચત્તમ ભાવનાથી કલ્યાણકો હિ અને શ્રી અરિહંત પરમાત્માના અવન
બંધાયેલા ઉત્કૃષ્ટ પુન્યના કારણે શ્રી તીર્થંકર દેવના આદિ, કલ કો શા માટે ? તેનો સાદો ઉત્તર એ છે કે
કલ્યાણકો વખતે નરકાદિમાં પણ અજવાળા થાય છે. “સવિ જી એ કરું શાસનરસી'ની ઉચ્ચત્તમ ભાવનાથી
આવા શ્રી અરિહંત પરમાત્માની સરખામણીમાં શ્રી ભાવિત બ લા જીવોનું શ્રી તીર્થકર તરીકેનું ચ્યવન -
અરિહંત ભગવંત સિવાય બીજા કોઈ આવે નહિ. શ્રી જન્મ - દિ આદિ કલ્યાણક બને છે. આવા જગતના
અરિહંત ભગવંતોની સરખામણી શ્રી અરિહંત ભગવંત સાચા હિત ની ભાવના કરનારા શ્રી અરિહંત ભગવંતો
સાથે જ થાય. બીજો કોઈ સાથે કરીએ તો મહાપાપ પણ સમજે જ છે કે- ““જ્યાં સુધી હું મારા આત્માનું
લાગે. કોઈપણ માણસ શ્રી અરિહંત ભગવંતને બીજા કલ્યાણ ન સાધુ ત્યાં સુધી હું જગતનું કલ્યાણ કરી શકું
સાથે સરખાવે તો તમને દુઃખ થાય ? ભગવાન શ્રી નહિ. એટલે ભગવાને પ્રથમ સ્વ કલ્યાણાર્થે જ રાજઋધ્ધિ
મહાવીર પરમાત્માના જન્મકલ્યાણકની ઉજવણી ચાજે - સુખ – સાહ્યબી આદિ બધું ફેંકી દીધું અને પછી જે જે
ગામેગામ લગભગ થાય છે. ત્યારે આજના દેશનેતાઓ ઉપસર્ગો પરેષો આવ્યા-ઉભા-કર્યા તે બધાને ખૂબ જ
વગેરે જે ભાષણો આપે છે, આજના બુદ્ધિજીવીઓ જે સમાધિપૂર્વ સહન કર્યા. જે જીવ સ્વહિત ન સાધી શકે
લેખો લખે છે, તેમાં કેવું બોલાય છે અને કેવું લખાય છે, તે જીવ સ યું પરહિત ન જ સાધી શકે. દીક્ષામાં દુઃખ
તેની તમને ખબર છે? આનંદ પૂક વેઠવાનું - સુખને લાત મારવાની શ્રી ૨૫૦૦ની ઉજવણીમાં સરકાર શું સહાય આપી શકે છે : તીર્થંકર દેવ દીક્ષા ગ્રહણ કર્યા બાદ કેવલજ્ઞાન ન પામે
- ૨૫૦૦ની ઉજવણી અંગે અત્યાર સુધીમાં જે બની ત્યાં સુધી જમીન ઉપર બેસતા પણ નથી, અને
ગયું છે એ ખૂબ જ આઘાત પેદા કરે તેવું છે. આપણે આરામથી ઉંઘતા પણ નથી. શ્રી ઋષભદેવ સ્વામીના,
સારું પરિણામ લાવવા માટે મહેનત કરીએ છીએ. પ્રથમ ૧OOO પર્ષના છમસ્યકાળમાં માત્ર એક (૧)
તો ઉજવણીમાંથી સરકારી - અધિકારીઓ – વર્ગ ખસી અહોરાત્રને, નિદ્રકાળ અને ભગવાન શ્રી મહાવીર
જાય અને ભગવાનના સાચા અનુયાયીઓ (શ્રમણ પરમાત્મા , ૧૨ા વર્ષમાં માત્ર બે ઘડીનો જ
પ્રધાન ચતુર્વિધ સંઘ) ને ઉજવણી ઉજવવાનું સોંપે તો જ નિદ્રાકાળ. આવા ઉચ્ચ આરાધક જીવ શ્રી તીર્થંકર દેવ !
આપણે ઉજવણીમાં ભળી શકીએ. સરકારને જો ખરેખર સિવાય કોઈ પાકયા નથી અને પાકશે પણ નહિ. આ
ભગવાનનો નિર્વાણ મહોત્સવ ઉજવવો હોય તો બધી વાત ની ખબર, આવા ભગવાન મલ્યાની સમજ,
સરકારને યોગ્ય કરવાના ઘણા કાર્યો છે. તેનો આ દ જેને ન હોય તે ભગવાનના નિર્વાણ કલ્યાણકને ઉજવણી નિર્વાણ પ્રાપ્ત કરવા માટે કઈ રીતે
જગદગુરુ શ્રી હરિસૂરીશ્વરજી મહારાજાએ અકબર કરવાના ‘ આ રીતે સ્વહિત માટે દીક્ષા ગ્રહણ કર્યા
બાદશાહ પાસે શું કરાવ્યું ? મુખ્યતયા અમારી પ્રવમન.
તીર્થો પરના વેરાઓ (ટેક્ષો) બંધ અને બાદશાહમાં રહેલા બાદ, ઉપ સર્ગો - પરિષદો સહી, ઘાતી કર્મ ખપાવી,
અપલક્ષણો દૂર કરાવ્યા. બાકી તો બાદશાહે પુસ્તક જ્યારે ભર વાન કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે અને ત્યારબાદ
ભંડાર સ્વીકારવાની વિનંતી કરી તો તેમાં પણ પોતાની તીર્થ સ્થ પે છે, ત્યારે સર્વ જીવોને શાસનરસી
માલિકીથી રાખવાની ના પાડી દીધી અને ભંડા) શ્રી બનાવવા- ભાવનાવાળા પણ એ ભગવાન તીર્થમાં -
સંઘને સુપ્રત કરાવ્યો. આપણે ભગવાનની આજ્ઞા મુજબ સંઘમાં યો ય જીવોને વીણી વીણીને જ લે છે. બધાને
ઉત્સવ ઉજવીએ અને સરકાર તેને યોગ્ય કરવાના ધણા સંઘમાં નવી લેતા, કચરો ભેગો નથી કરતાં. મારું
કામો છે, તે કરે. જેવા કે- વધતી જતી ભયંકર વિસા, આત્મહિત સાધી જગતના સર્વ જીવોના હિતને સાધું
કતલખાના, હુંડિયામણ માટે લાખો કરોડો જીવોના પગ એવી ભા નાના સ્વામી શ્રી તીર્થંકર દેવો પણ, તીર્થ
વિગેરેની અને વાંદરાઓની નિકાશ, કારખાનાઓમાંથી સ્થાપના વખતે માનવમાત્રને સંઘમાં નથી લેતા પરંતુ
માંસની નિકાસ, મત્સ્ય ઉદ્યોગ વિગેરે થઈ શકે તો કાયમ યોગ્ય જી ને જ લે એ જ કારણે શ્રી અરિહંત ભગવંતો | માટે બંધ કરે, એ શકય ન હોય તો એક વર્ષ માર્યું પણ
૫૩૧