SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ શ્રી વાદિદેવસૂરિકૃતિ પ્રમાણનયતવાલકાલંકારઃ શકાપ્રતિષેધહેતુ-કારણકે તે (સાક્ષાત ફલ) નહિતે પ્રમાણની અપ્રમાણુ અલ વ્યાવૃત્તિથી જેમ પ્રમાણ ની પણ પ્રમાણથી કચિત કોઈ પ્રકારે ભિન્નરૂપે વ્યવસ્થા ઘટાવવામાં આવે છે તેમ અન્ય પ્રમાણુ-અન્ય વ્યવસ્થા છે. ૧૩. ફલ વ્યાવૃત્તિથી અપ્રમાણપણું અને અફલપણું પણ કેમ પ્રમાણુકલભેદ સિદ્ધિપ્રકાર નિદેશ ઘટાવી ન શકાય? માટે સ્વરૂપભેદ સિવાય માત્ર વ્યાવૃત્તિ ભેદથી ખરેખર ભેદ સિદ્ધ થઈ શકતું નથી. પ્રમાણ અને ફલને સાધ્ય સાધનભાવ માલમ પડતા હોવાથી (એ રીતે ભેદ સિદ્ધ થાય છે.) ૧૪. પ્રમાણફલ પ્રમાતાથી ભેદ–સ્વપરને નિશ્ચય કરનારી ક્રિયા (રૂપ પ્રમાણફલ) પ્રમાતાથીજે સાધ્ય સાધનભાવરૂપે પ્રતીત થાય છે તે પરસ્પર નિશ્ચયાત્મક જ્ઞાન પ્રાપ્ત કરનારથી પણ કથંચિત ભિન્ન હોય છે જેમકે કુઠાર-કુહાડી અને છેદનક્રિયા; પ્રમાણ ભિન્ન છે. ૧૭. ' તથા તેનું અજ્ઞાનનિવૃત્તિરૂપ ફલ સાધ્યસાધનભાવ રૂપે પ્રતીત થાય છે તેથી પરસ્પર ભિન્ન છે. અહિંયાં પ્રમાણ જ્યારે પ્રમાણુફલને પ્રમાતાથી ભેદ છે ત્યારે તે સાધન અને તેનું ફલ તે સાધ્ય સમજવું. તેને પ્રમાણથી તે હોયજ એમાં સંદેહ ? પ્રમાણમાં સાધનપણાનું સમર્થન–પિતાનાં પ્રમાણુફલ અને પ્રમાતાના ભેદમાં હેતુતથા અન્યનાં અવધારણ (રૂપક્રિયા) માં પ્રમાણ વિશિષ્ટ કારણ કે કર્તા અને ક્રિયામાં સાધ્ય સાધભાવની સાધક હોવાથી તેજ કરણું નામનું સાધન છે. ૧૫. ઉપલબ્ધિ છે. ૧૮. જે ક્રિયામાં સાધતમ-વિશિષ્ટ સાધક હોય તે કરણ જે સાધ્ય સાધક ભાવે માલમ પડે તે ભિન્ન નામનું સાધન હોય જેમકે કુહાડી છેદનક્રિયામાં વિશિષ્ટ હોય છે જેમકે દેવદત્ત અને કાષ્ટ છેદનક્રિયા, પ્રમાતા સાધક હોવાથી કરણ નામનું સાધન છે; પ્રમાણુ પણ સ્વ- અને ૫રવ્યવસિતિક્રિયા સાધ્ય સાધક ભાવે પર વ્યવસાય૩૫ ક્રિયામાં સાધકતમ હોવાથી કરણ નામનું માલુમ પડે છે તેથી ભિન્ન છે. ઉક્ત દુષ્ટતામાં સાધન છે. સાધક તે દેવદત્ત અને પ્રમાતા, સાધ્ય તે કાષ્ટ છેદન ફલમાં સાધ્યપણાનું સમર્થન-સ્વપર અવ- ક્રિયા અને સ્વર વ્યવસિતિ ક્રિયા. ધારણાત્મક ક્રિયારૂપ–અજ્ઞાનનિવૃત્તિરૂપ ફલ તે સાધ્ય હેતુમાં અસિદ્ધતા દોષને પ્રતિષેધ– છે, કારણકે પ્રમાણુવડે નિષ્પાદ્ય છે. ૧૬. (ક્રિયામાં) સ્વતંત્ર હવાથી કર્તાજ સાધક છે, ક્રિયા ૧૪ મા સૂત્રમાં કહ્યા પ્રમાણે પ્રમાણુ અને ફૂલને તે સાધ્ય છે કારણ કે તે કર્તા વડે સંપાદ્ય છેસાધ્ય સાધનભાવ સિદ્ધ થતાં તે બન્નેને ભેદ સિદ્ધ થાય થાય છે. ૧૯: છે; તેથી પ્રમાણુ અને તેનું ફલ એકાન્ત અભિન્ન છે એમ કહેવું ઠીક નથી, સર્વથા તાદાભ્ય હોય તે પ્રમાણ અને એમ કર્તા અને ક્રિયામાં સાધ્ય સાધક ભાવ સિદ્ધ તેનું ફલ એવી વ્યવસ્થા ઘટે નહિ. જ્યાં સર્વથા તાદા થતા હોવાથી બન્નેમાં કથંચિત ભેદ ઘટે છે. ભ્ય હોય ત્યાં સાધ્યસાધનભાવ ઘટે નહિ, પ્રમાણ અને ક્રિયા કિયાવાનના એકાંત ભેદ કે અભેતેના ફલ વચ્ચે સાબસાધનભાવ છે, તેથી પ્રમાણ અને દન નિષેધ–ક્રિયા ક્રિયાવાથી અભિનંજ છે કે ફિલનું સર્વથા તાદાભ્ય નથી અથાત બન્ને વચ્ચે કથંચિહ્ન ભિન્ન જ છે એમ નથી, કારણ કે તેમ હોય તે પ્રતિભેદ સિદ્ધ થાય છે. નિયત ક્રિયા ક્રિયાવ ભાવના ભંગને પ્રસંગ ઉભો કદાચ એમ કહેવામાં આવે કે સર્વથા તાદામ્યમાં થશે. ૨૦. સારૂ તે પ્રમાણ અને અધિગતિ તે ફલ એમ ધટે છે તે ક્રિયા અને દિયાવાનને એકાન્ત અભેદ બૌદ્ધો તે ઠીક નથી કારણુંકે અતિપ્રસંગ થાય છે. તેના જવાબમાં એમ કહેવાય કે પ્રમાણુની અસારૂપ્ય વ્યાવૃત્તિ તે માને છે. એકાન્ત ભેદ વૈશેષિક આદિ માને છે. એ સારૂપ્ય અને અનધિગતિ વ્યાવૃત્તિ તે અધિગતિ એમ વ્યા બન્નેનું અત્ર ખંડન છે. એકાન્ત અભેદમાં માત્ર વૃત્તિ ભેદથી, એક હોવા છતાં, પ્રમાણ અને કલ એવી ક્રિયાવાનજ તાવિક હોઈ શકે, ક્રિયા ક્રિયાવાન બન્ને વ્યવસ્થા ધટે છે; તે એમ કહેવું ઠીક નથી, કારણ કે સ્વ- નહિ, અભેદ પ્રતિજ્ઞાના વિરોધને સંભવ હોવાથી. ભાવભેદ સિવાય અન્ય વ્યાવૃત્તિમાં પણ ભેદ ઘટતો નથી, એકાન્ત ભેદમાં ક્રિયા દિયાવાનમાં અમુક નિર્ધારિત
SR No.536288
Book TitleJain Yug 1985 1986
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1985
Total Pages138
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy