SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ જેનયુગ ભાદ્રપદથી-કાર્તક ૧૯૮૫-૬ મીમાંસા “રામર્થકારાઃ” ૧-૧-૨૫ તથા “ઝા- હેતુના વ્યભિચારની શંકાને નિધિનનિવૃત્તિ” ૧-૧-૨૬ પ્રમાણથી ભિન્ન ઉપાદાન બુદ્ધિ આદિરૂપ વ્યવહિત કેવળ જ્ઞાનનું પરંપરાનું ફલ –કેવળ જ્ઞા- ફલથી હેતુને વ્યભિચાર છે એમ ધારવું નહિ, ૭. નનું તે પરંપરાઓ કુલ ઉદાસીનતા છે. ૪. નૈયાયિક હેતુને વ્યભિચાર છે એવી શંકા કરે છે તેને હેય સંસાર અને તેનાં કારણનો ત્યાગ કરેલ હોવાથી અત્ર પ્રતિષેધ છે. પ્રતિષેધને હેતુ નીચેના સૂત્રમાં અને ઉપાદેય મોક્ષ અને તેનાં કારણો અંગીકાર કરેલો દર્શાવે છે. હોવાથી કેવલિઓ સિદ્ધ પ્રયોજન છે, તેથી તેઓને વિવિધ હેતુ વ્યભિચાર નિષેધમાં હેતુ–તે (કલ) પદાર્થો અનુભવતાં પણ ઉપેક્ષાબુદ્ધિ અથત માધ્યસ્થજ નું એક (૪) પ્રમાતા સાથે તાદામ્ય હોવાથી (તે રહે છે. બીજી રીતે કહીએ તો રાગ અને દ્વેષને ક્ષય કલ) અભેદ વ્યવસ્થિત થાય છે-ઘટે છે. ૮. કરેલ હોવાથી તેઓને માધ્યસ્થ ભાવજ રહે છે. સરખાવો પ્રમાણુથી જે જાણે છે તે જ પ્રમાતાને તે પ્રમાણુનું न्यायावतार श्लोक २८ કુલ ઉપાદાન બુદ્ધિ આદિ થાય છે તેથી એક જ પ્રમાતા प्रमाणस्य फलं साक्षादज्ञानविनिवर्तनम् । સાથે પ્રમાણે તેમજ તેના ફલનું તાદામ્ય છે તેથી પ્રમાણ केवलस्य सुखोपेक्षे शेषस्यादानहानधीः ॥ અને તેનું ફલ સર્વથા ભિન્ન નથી અથત કથંચિત અભિન્ન છે. અત્રે ઉપેક્ષા ઉપરાંત કેવળજ્ઞાનના પારંપરિક ફલ તાદામ્યમાં શંકાનું નિવારણ-પ્રમાણપણે તરીકે સુખને નિર્દેશ કરવામાં આવે છે. પછીના નૈયા પરિણત થયેલા આત્માનીજ ફલરૂપ પરિણતિ પ્રતીત યિકોએ તેને નિર્દેશ કર્યો નથી. એમ કલ્પના થઇ શકે છે થાય છે. ૯. કે શ્રી સિદ્ધસેન દિવાકરે બહિરંગ–બાહ્ય દૃષ્ટિથી તેમજ અત્ર શંકા નિવારણ કરી પ્રમાણું અને તેના ફલનું અંતરંગ –આંતર દષ્ટિથી ઉપેક્ષા અને સુખને કેવળજ્ઞાનના 35 એકજ પ્રમાતા સાથે તાદાભ્ય છે તે નિર્વિવાદ સિદ્ધ કર્યું ક્રમિક ફલરૂપે ઉલ્લેખ કર્યો હશે અને પછીના નિયાયિકોને , છે, અને એ રીતે પ્રમાણ અને ફલને અભેદ પણ સિદ્ધ આ અંતરંગ ફલને નિર્દેશ ઉપાગી ન લાગવાથી મૂકી , યે છે. દેવા હશે. જુઓ બાતમીમાંસા જોવા ૧૦૨ સાર્વજનીન અનુભવથી સમર્થન-કારણકે उपेक्षा फलमाद्यस्य शेषस्यादानहानधीः। જે પ્રમાણુથી જાણે છે–નિશ્ચય કરે છે તેજ ગ્રહણ पूर्वावाऽज्ञाननाशो वा सर्वस्यास्य स्वगोचरे ॥ કરે છે, ત્યાગ કરે છે, અને ઉપેક્ષા કરે છે એવો અત્રે ઉક્ત બે કલેકેની સરખામણીથી શ્રી સમતભદ્ર એક વ્યવહારિયાનો અખલિત-અખંડ અનુભવે છે.૧૦ શ્રી સિદ્ધસેન દિવાકર પછી થયેલા હોવાનું અનુમાન થાય છે તે જણાવી દેવું અસ્થાને નહિ ગણાય. અન્યથા અવ્યવસ્થા પ્રસંગ–અન્યથા પિબાકીના પ્રમાણેનું પારંપરિક ફલ-(કેવળ તાના પ્રમાણને ફલ તથા બીજાના પ્રમાણને ફલ એવી જ્ઞાન સિવાય) બાકીનાં પ્રમાણેનું તે (પરંપરાએ). વ્યવસ્થાના નાશને પ્રસંગ ઉભો થાય. ૧૧. એકજ પ્રમાતા સાથે પ્રમાણ તેમજ તેના ફલનું તાદાગ્રહણ, ત્યાગ તથા ઉપેક્ષાબુદ્ધિરૂપ ફલ છે. ૫ સરખા પ્રમાનમીમાંસા–“અવઘાનાં વા માં ભ્ય નહિ સ્વીકારવામાં આવે તો આ પ્રમાણને ફલ પિતાનાં તથા આ પ્રમાણને કલ બીજાનાં એવું ચેકસ નહિ વેક્ષનનનધન પૂર્વપૂર્વ પ્રમળમુત્તમુત્તાં નથntiR | ” તથા Hથી થઈ શકે. આ રીતે ઉપાદાન બુદ્ધિ આદિ વ્યવહિત કુલમાં “હૂનાવિયો વા” ૧૭–૪૦, ૪૧ પ્રમાણુ સાથેને અભેદ સિદ્ધ થતો હોવાથી છઠ્ઠા સૂત્રમાંના પ્રમાણ અને તેનાં ફલનો ભેદભેદ–તે હેતમાં વ્યભિચારદેષ નથી એ સિદ્ધ કર્યું. (ફલ) પ્રમાણુથી કદાચ ભિન્ન અને કદાચ અભિન્ન અન્ય વ્યભિચાર શંકા પ્રતિષેધ -પ્રમાહોય છે, કારણકે અન્યથા પ્રમાણફલપણું ઘટતું ણથી અભિન્ન અજ્ઞાનનિવૃત્તિરૂપ સાક્ષાત ફલને લઈને નથી. ૬. હેતુમાં અનેકાન્ત દોષ છે એવી શંકા કરવી નહિ. ૧૨ પ્રમાણ અને ફલને એકાન ભેદ કે અભેદ કહેવાવાળા ઉક્ત સૂત્રમાંની શંકા પ્રમાણુ અને ફલને સર્વથા નયાયિક તથા બદ્ધોનું અત્ર ખંડન છે. યાયિક એકાન્ત અભેદ માનનાર બાદોની છે,–જેઓ કહે છે કે પ્રમાણ ભેદ માને છે અને મેંદો એકાન્ત અભેદ માને છે, અજ્ઞાનનિવૃત્તિરૂપ હોવાથી પ્રમાણથી અભિન્ન છે.
SR No.536288
Book TitleJain Yug 1985 1986
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1985
Total Pages138
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy