________________
ઉખાણાં
વિયાણુંદરિએ વાચકપદ આપ્યું. દેશવિદેશ એક માસ ખમણ, ૭૯ છઠ, ૧૩ અઠમ, ૨૨૨૨ વિહાર કર્યો. વિજયરાજસૂરિનો આદેશ લહી સુર- ઉપવાસ, નવ નવ આંબિલની ઓળી,-૧૨૯૫ અબીલ, તથી વટપ્રદ આવ્યાં. સંવત ૧૭૧૭ના શ્રાવણ સુદ ૬૬૦ સામાયિક, ૧૬૮૦ એકાસણાં વગેરે કર્યો. બીજ રવિવારે શરીરને વ્યાધિ થતાં અઠમ કરી અણુ- શબને માંડવી કરી ધામધુમથી તથા દાન પૂર્વક સણું કર્યું સર્વ જીવને ખમાવી ચાર શરણાં લઈ સં. સુખડ કેસર અગર કસ્તુરી આદિથી અગ્નિદાહ દીધું. ૧૭૧૭ ના શ્રાવણ સુદ ૧૦ રાત્રે પાછલા પહોરે નગરપુરામાં અમારિ પડહ વગાડ્યો. આ રીતે આ એટલે એકાદશીએ સ્વર્ગવાસ પામ્યા. કુલ શત્રુંજય રાસ પ્રેમવિજય સેવક (શિષ્ય) વૃદ્ધિ(.વિજયે ) આદિ તીર્થની ૩૬ યાત્રા માની, ૫૫ સ્નાત્ર કરી પૂરે કર્યો. શાંતિનાથની પૂજા કરી; લાખ જિનબિંબ જુહાર્યો,
તંત્રી.
ઉખાણાં.
[ એક પાનાની હસ્તલિખિત પ્રત મળી છે તેમાં ઉખાણું જેવાં વાક્યો મૂક્યાં છે. પ્રારંભમાં “પંડિત શ્રી રત્નભૂષણ ગણિ ચરણ કમલેભ્યો નમઃ' એ પ્રમાણે મૂક્યું છે. તે પરથી જણાય છે કે આ પ્રતના લેખક તે ગણિના શિષ્ય હવા ઘટે. ] ૧ કદલી દલિતાં કાંટુ નહીં,
- હાથીનું પગ રાહુ નહીં, જેઠી સરિખ ઝટુ નહી,
આટા પાખઈ રોટું નહીં, tવી સરિખુ ખોટુ નહીં,
રાજા સરિખુ મોટુ નહીં, ૨ સાંકડી શેરી ઢાલુ નહી, .
સંન્યાસી ઊચાલુ નહી, ગાદલ કોટિ ગાલુ નહીં,
પરણ્યા પાખઈ સાલુ નહીં, સ્નઈ ક્ષેત્રિ માલુ નહીં,
હબસી સરિખુ કાલુ નહીં, આગિનઈ તુ આવું નહીં. ક છવ પાખઈ શાંન નહીં,
જિમ્યા પાખઈ થાન નહીં, માથા પાખઈ કાન નહીં,
વર વિણ જાને નહીં,
વાલ વિહુણુ વાંન નહીં,
વૂઠા પાખઈ ધાંન નહીં, ૪ આંબા પાખઈ સાખ નહીં,
પીપલા પાખઈ લાખ નહીં આગિ વિહૂણ રાખ નહી,
વાવ્યા પાખઈ દ્રાખ નહી દીઠા પાખઈ ધાંખ નહીં,
કાલાં માણસ ભાષા નહીં ૫ ભુડાં માણસ ઠામ નહીં,
કીધા પાખઈ કામ નહીં. ૬ ગામ પાખઈ સીમ નહીં,
ટાઢિ પાખુઈ હીમ નહીં ૭ લખિમી પાખઈ માન(મ) નહી,
ભગવંત સરિખું નામ નહીં, ૮ ઉંચઈ ટીંબઈ નીર નહીં,
ઉંટના દૂધની ખીર નહીં, કેળવ્યા પાખઇ હીર નહીં,
સાલવી પાખણ ચીર નહીં ૯ પાયા પાખઈ ઘર નહીં,
ધારી પાખઇ ધર નહીં ૧૦ ગુર પાખણ મંત્ર નહીં,
જાણ્યા પાખઈ યંત્ર નહીં