SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ નયુગ વિજયરાજસૂરિ. [આ સૂરિના નિર્વાણુ પર દુહા તથા ઢાળેામાં સ્વાધ્યાય તેના શિષ્ય નિજધે સુરતમાં રચેલ અને મુનિ વિનીતવિજયે લખેલી એક લાંબા કાગળ પરથી અમને પ્રાપ્ત થઇ છે જેમાંથી નીચેની હકીક્ત મળી આવે છે: ] ૮૬ કારતક-માગશર ૧૯૮૩ (ગુજરાતના) કડી નગરના શાલ ખીમા તેમના પિતાનું નામ હતું. તે માતાનું નામ ગમતો હતું. તેમનેા જન્મ સં. ૧૬૭૯ ના વૈશાખ સુદિ ૩ ને દિન થયા ને નામ કુવરજી રાખવામાં આવ્યું. વિ જયાણુંદસૂરિ પાસે તેમણે અને પેાતાના પિતા બંનેએ વૈરાગ્ય પામી રાજનગરમાં સ. ૧૯૮૯ માં શુ ૧૦ મીને દિને દીક્ષા લીધી. તેમનું નામ કુવિજય વિમાનને ભામણું કરી કે જિનશાસન દીપાવો રે, ધરો ગચ્છના ભાર' પછી અનશન લઈ સ. ૧૭૪૨ આષાઢ વિદ તેરસને પાત્રે દિને અમરવામ પામ્યા. ચાના અક્ષિકાર મહિંસાયરને તીર' સુગધી દ્રવ્યથી કર્યું. ખંભાતના સંઘે દાન પુણ્ય કર્યો. સુરતનો સû આ ખબરથી દાન પુણ્ય કર્યું. માડી વધી પામે જાળ ડાવી. આ પ્રમાણે આ રાખ્યું. આ દીક્ષામહૅસવ ત્યાંના ચાહ મનછઐનિર્વાણુ સ્વધ્યાય પૂરા કરી કર્યાં છેલ્લી કઢી મૂકે કર્યાં. સાવિવા પામી યાગ વહન કરી ણિ પ પામ્યા. દેશવિદેશ વિહાર કર્યો. સંવત ૧૭૦૪ માં સીઢીમાં શ્રી વિજ્યાસુંદરએ તેમને પાતાના પધર કર્યાં. શ્રી ગ્રા સાયરાઉતે આના ઉત્સવ કર્યો અને નામ વિજયરાજસૂરિ રાખ્યું, ઉપદેશ સારા આપતા હતા. નવયાત્રા શખેશ્વરની, ચાર શત્રુંજયની બે ગિરનારની, ને એક માણેકસ્વામિની તેમજ ત્રણ અંતરિક્ષ પામનાથની યાત્રાઞા કરી. છ બિંબની પ્રતિષ્ઠા કરી. તે ૪ લાખ બિંબને હાર્યાં. અપાર માલ પહેરાવી. ધણાએએ ચેાથા વ્રતની તેમની પાસે બાધા લીધી, અને અનેક તપશ્ચર્યાએ કરી. હીરવિજયસૂરિના તૈય માસના તપ થી, સિદ્ઘાયલ આરાધવા આંખેલની એલી કરી, તેમના ઉપદેશથી અનેક સંધ કાઢવામાં આવ્યા, નિપ્રાસાદ થયા, શાઅોધન થયું. નારદપુરમાં ચેામાસું કર્યું ત્યારે ધ્યાન કરતાં શાસનદેવતા પ્રત્યક્ષ થયા ને માન મુનિનેગના ભાર આપવાનું કહેતા ગયા. સં. ૧૭૩૬ માં શુદ ૧૩ તે નિ બાચાર્યપદ સાહીમાં માનમુનિને આપ્યું. તે તેમનું નામ વિમાનરિ નામ આપ્યું, આના ઉત્સવ સાહીના ચાડ ધર્મદાસે કર્યાં. આ વિરાજ સરિએ ૧૨ મુનિને ઉપાધ્યાયવાચકપા આપ્યું. વિજયરાજસૂરિ ખભાતમાં આવ્યા. સર્વે માન આપ્યું. અહીં તેમના શરીરને બાધા થતાં ઔષધની કારી ન લાગી, સંસાર અસાર જાણી છે કેઃ— શ્રીવિયાજ સુરીષરતનીે, શીખ ધનવિજય ઉવજ્ઝાય; સૂરિત બૈદિરમાં એ કર્યો, નિર્વાણને સન્નામ, તત્રી. પ્રેમવિજય ઉપાધ્યાય આના બે પાનાને નિર્વાણુરાસ હસ્તલિખિત પ્રતમાં મળી આવ્યા છે તેનેા સાર એ છે કેઃ વટપદ્ર (વાદરા)માં પ્રાવશ ( પોરવાડ જ્ઞાતિના ) સાહ હંસરાજને હાંસદે નામની પત્ની હતી અને તેમને સ, ૧૬૬૬ માં પ્રેમજી નામે પુત્ર થયા. ૧૬ વર્ષનું ચોમન પ્રાપ્ત થતાં શ્રી વિપતિશંકરના શિષ્ય ઇંદ્રવિજય વાચક પાસેથી દીક્ષા લીધી અને વાચક ભાવિશેષ પાસે ચાઆયન આદર્યું. ચરણુકરણ યાગ વહી પૂ પાપ આલેાઇ ઉપપાસ-ડ માત્ર બહુ કર્યાં. ઉપરાંત ખીલ નીવી બૅકાસગ્રા સિંચાતી મેં આળા, પરંચ વિષયનાં પંચખાણુ પંચની તપ તથા વીસ સ્થાનકની એલી એક આંબેલ બન્ને ઉપાસ એમ અઠ્ઠાઇ વગેરે તપશ્ચર્યાં ખૂબ કરી શત્રુંજયની છે, તરીક્ષ પામનાય અને ગિરનારની એક, તે અશ્રુ (બકુ) તથા શબેમની પાંચ યાત્રા કરી.
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy