________________
૧૪૩
અમારે સત્કાર અમારે સત્કાર.
જેન યુગ [ જૈન શ્વેકોન્ફરન્સ ખાસ અંક]. બન્ને હાનિ સહી લેવા પણ તૈયાર થશે એથી આ તંત્રી-મોહનલાલ દલીચંદ દેસાઈ, બી. એ., એલ- વિકટ ધર્મપ્રશ્નનો નિવેડો આવવાનો સંભવ નથી. એલ. બી., વકીલ હાઈકોર્ટ, મુંબઈ; વાર્ષિક લવા માટે અહિંસક જૈનપ્રજાએ અહિંસક સત્યાગ્રહ કરીને જમ રૂ. ૨, હવેથી રૂા. ૩. ] બાર માસથી આ જ એને નિવેડો લાવવો પડશે. જાત્રાએ જવું, મુંડકી માસિક જૈનજાતિની ઉત્તમ સેવા, ને સાહિત્યની વેરો ના આપવો, દરબારના કેદખાનામાં જવું. દષ્ટિએ તે સૌની સેવા બજાવી રહ્યું છે. આ ખાસ અંગ્રેજ સરકારની જૈનપ્રજાને આવાં દુઃખ આપતાં અંક . કેન્ફરન્સ સંબંધે છે. ઉંઘતા બંગાળ. દરબારે પાછું જોવું જ પડશે, નહિ જુએ તે અંગ્રેજ સિંહને લાઈ કને લાત મારીને જગાડ્યો હતો કે જે ધણુ બેઠા જ છે. જનસિંહ, હવે તો આમાં એમ કરી બંગાળમાં જ નહિ પણ આખા ભારતમાં ધાર્યો નિકાલ આપ્યા વિના પાછો ખેંડમાં પેસતા જીવનપ્રાણ ફુ હતું, તેમ આજે જૈનતીર્થરાજ જ ના.
પાટીદાર આસો ૧૯૮૨. શત્રયના જાત્રાળ ઉપર કર નાખવાને લોભે એક જૈનયુગ-શ્રી. જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ વાર જૈનસંધના રખોપાં પણ આજે શેઠ થઈ બેઠેલા ખાસ અંક. પાલીતાણાના દરબારને પક્ષે ઉભા રહી મી. વોટ્સને
પ્રસ્તુત અંકમાં ગયા જુલાઇની ૩૧ મી તારીખે હડહડતે અન્યાય ભર્યો ફેંસલો આપી સખ્ત લાત
મળેલી જન વેતામ્બર કોન્ફરન્સની ખાસ બેઠકને લગાવીને એ જાતિમાં પ્રચંડ જીવનપ્રાણ ફુક છે
વિગતવાર હેવાલ, પ્રમુખોનાં ભાષણ, પરિષદના કોન્ફરન્સના અહેવાલની લીટીએલટીએ અને અક્ષરે
ઠરાવો આદિ સાથે આપ્યો છે. ઉપરાંત કોન્ફરન્સને અક્ષરે એ જીવનપ્રાણ તરવરી રહ્યા છે. સમસ્ત હિદીપ્રજા એ પ્રાણે જીવતી થઈ ગઈ છે, એમ કેન્ક
લગતા કેટલાક ફોટાઓ પણ આપ્યા છે. જેનયુગે” રન્સમાં હાજર રહેલા જનેતર ભાઈઓના પ્રબળ
આ પવિત્ર શત્રુંજયગિરિ સંબંધી એકત્રિત હકીકત શબ્દથી જણાઈ આવે છે. આ પ્રાણુ સદેવ જગત
આપીને આ પ્રસંગે જન કેમની સેવા ઉઠાવી છે, રહે એવી વ્યવસ્થા જળનેતાઓ કરશે, શિથિલતાનો
તે માટે બેશક તે ધન્યવાદને પાત્ર છે. કંઇક અપવાદ પામેલી શેઠ આણંદજી કલ્યાણજીની
ગુજરાતી તા. ૧૭–૧૦-૨૬. પેઢી પણ તેમાં સહદય જોગ દેશે એવી આશા છે. જેનયુગ–શ્રી મહાવીર નિર્વાણ-
દીવી મી. વૈર્સન તે ચુકાદો આપી ઘેર ચાલતા થયા ખાસ અંકછે, પણ પાલીતાણાના દરબારની લોભવૃત્તિ છોડાવવી પ્રસ્તુત અંકમાં શ્રી મહાવીરના જીવનને લગતા એ જનોના હાથમાં છે. જાત્રાનિષેધથી તે એ દર વિવિધ પ્રસંગેના ઘણા નાના મેટો લેખ આપેલા બારને આજ સુધી રૂ. ૧૫૦૦૦ મળતા તે બંધ છે, તેમાં મહાવીર Super-manો લેખ ખાસ થશે; જાત્રાળુઓના વેપારથી એમની પ્રજાને લાભ મનનીય છે. થત તે પણ બંધ થશે; પણ અભિમાની દરબાર એ
ગુજરાતી તા. ૧૪-૧૧-૧૬,