________________
થી બહણ કવિકૃત ચાર પાંચાશિકા અશાંત શશિકલા કાવ્ય ૧૩૮ श्री बिल्हण कविकृत चौर पंचाशिका अर्थात् शशिकला काव्य.
( અનુવાદક કલાધર ) અદ્યાપિ ગૌર પ્રૌત ચંપકમાળ જેવી,
અદ્યાપિ સ્નિગ્ધ ઘટ ચન્દન લેપમિશ્ર, મુખે ફુલે કમળ ને-જરી રોમ પંક્તિ;
કસ્તૂરિકા પરિમલે અતિ ગંધ સારી; નિદ્રા ત્યજેલી, મદ આલસ વિલાંગી,
અન્ય એષ્ઠિપુટ ચુમ્બન લગ્ન પમવિદ્યા પ્રમાદથી ગલી સ્મરું એમ એને.
યુમે સ્મરું સુનયને શયને પ્રિયાના. અદ્યાપિ ચન્દ્રમુખૌને નવયૌવનાને.
અદ્યાપિ ચુખિત રતે, મધુલિપ્ત એાષ્ઠા, ગરી, ઘનસ્તન, કદી ફરૌથી જ જોઉં,
એ પાતરી, ચપળ દીર્ધ સુનેત્રવાળી; અંગે પીડાતી મકરધ્વજ-બાણથી ,
કુંકુમ કસ્તુરીથી ચેપૅડવું અંગ જેનું, હાવાં કરે સકળ ગાત્રજ શીત શાન્ત. ૨ કપૂરી પાન થક પૂર્ણ મુખી સ્મરું છું અદ્યાપિ જે કમળદીર્વાદશી ફરીથી,
અદ્યાપિ કાંચન શું ગેર વિલેપનીને, દેખાય ભાર સ્તન ભારથી પીડિતાએ
પ્રદબિંદુ ભરીને જ-૫છી પ્રિયાના; સંમદી બાહુયુગથી કરું મુખપાન,
અને સ્મરું છું રતિ બેદથી લોલનેત્ર, ઉન્મત્ત જેમ કમલે ભ્રમરો યથેચ્છ.
રાહુ ગ્રહથી પરિમુક્ત શું ચદ્રબિમ્બ ! અદ્યાપિ જે સુરત શ્રાન્તિ સહિષ્ણુ અંગે,
અદ્યાપિ તે મમ મને હજુએ વસે છે, ગાલે પીળા અલક બંગ સમા છવાઈ;
ઝિંક જે રજનીમાં પણ રાજકન્યા; છાનું જ પાપફળ ધારતી જે અરેરે,
કેપેથી મંગળ વચ ત્યજી “જીવ” એમ, કઠે મુદ્દે ભુજલતા પડી તે સ્મરું છું.
બોલ્યા વિના કનક પત્ર રચ્યું સ્વકર્ણ. અદ્યાપિ જે સુરત જાગરણેજ ઘેરી,
પ્રિયા-મુખે કનકકુણ્ડલસ્કૃષ્ટ ગાલે, આડું વળે, ચલતારક દીર્ઘનેત્રા;
આજે સ્મરું છું ઉલટા રતિયોગમાં તે; શંગાર સાર કમલાલય રાજહંસી,
આદોલન શ્રમ થકી ઘન સ્વેદ-બિન્દુ, લજજાથી નમ્રવદના સુમુખી સ્મરું તે.
મોતીની રાશિ વિખરાય શું, એમ ભાસે. ૧૨ અદ્યાપિ જે કમળદીર્ધદશી ફરીથી,
અદ્યાપિ તે પ્રણયવક્ર કટાક્ષપાત, દેખાય દીર્ધ વિરહ બળૌ કાયષ્ટિ,
તેની રતે સ્મરું સવિશ્વમ અંગભંગી; આલિંગ અંગથકી તે અતિ ગાઢ તેને,
આર્તાજ પાલવ સર્ષે સ્તન સુન્દરતે, ઉઘાડું ના નયનને ન તજે કદાપિ
ધારું છું દર્તિક્ષત ભૂષિત ઓષ્ઠ ચિત્ત. અદ્યાપિ તે સુરતનર્તન સૂત્રધારી,
રાતીભજે હજુ અશક સુપલોશી, પૂણેન્દુ શું સચિર આસ્ય મદ ભરેલી;
મોતીની માળ થકૌ ચુમ્બિત જે સ્તનાગ્રે; તન્વી વિશાલ જઘન સ્તનભારનમ્રા,
આન્તસ્મિતે વિકસી જે અયિ ! ગાલપીવે, ડોલત કુલ કલાપનો તે સમરું છું. ૭ તે હંસગામિની સ્મરું ઘમ વલભાને, ૧૪
.