________________
Booooooooooooooooooooo તે તૈયાર છે!
સત્વરે મંગાવો! Sિ
3. “જૈન ગૂર્જર કવિઓ.”
όφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφα
આશરે ૧૦૦૦ પૃષ્ટને દલદાર ગ્રંથ. ગુર્જર સાહિત્યમાં જૈનોએ શું ફાલો આપ્યો છે તે તમારે જાણવું
- હેયતે આજેજ ઉપરનું પુસ્તક મંગાવે.
જૈન ગૂર્જર કવિઓ” એટલે શું? ગુજરાતી ભાષાના આદિ કવિ કોણ? યુગ પ્રવર્તક કોણ? જૈન રાસાઓ એટલે શું? ગુજરાતી ભાષાની ઉત્પત્તિ અને વિકાસ કેવી રીતે થયા ?
આ પુસ્તક જૈન સાહિત્યને મહાસાગર છે કે જેમાં રહેલા અનેક જૈન કવિ રત્નને પ્રકાશમાં લાવી ગુર્જર ગિરાને વિકાસક્રમ આલેખવા તેને સંગ્રાહક અને પ્રયોજક શ્રીયુત મેહનલાલ દલીચંદ દેશાઈએ અથાગ પરિશ્રમ લીધો છે. તેમાં અપભ્રંશ સાહિત્યને તથા પ્રાચીન ગુજરાતીને ઇતીહાસ, જૈન કવિઓ-ના ઐતિહાસિક અતિ ઉપયોગી મંગલાચરણે તથા અંતિમ પ્રશસ્તિઓ, તેમજ અગ્રગણ્ય કવિઓને કાવ્યના નમુનાઓ આપવામાં આવ્યા છે. દરેક કવિની સર્વ કૃતિઓન-ઉલ્લેખ તથા સમય નિર્દેશ કરવામાં આવ્યા છે. કિંમત રૂ. ૫-૦૦, પ્રથમ ભાગ–માત્ર જીજ પ્રતિ હેઈ દરેકે પિતાને ઓર્ડર તુરત ધાવી મંગાવવા વિનંતિ છે.
હdoooooooooooooooooooooooooooooooo
૨૦ પાયધૂની, } લખે – ગેડીજીની ચાલ પહેલે દાદર,
મેસર્સ મેઘજી હીરજી બુકસેલર્સ 3 - મુંબાઈ નંબર ૩. πφφφφφφφφφφφφφφφφφφφφφέ