SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મરસિક પતિ દેવચ’છ છે; તે જૈનશાસ્ત્ર ધ્યાનપર વધુ ભાર મૂકે છે તેથી ધ્યાનપર પાતે પણ વધુ ધાન આપ્યું હતું ધ્યાનપર પ્રીતિ. ૮. ધ્યાન એ રાજ્યેામનું અંગ છે. ધર્મધ્યાન અને શુકલ ધ્યાન એ જૈતયોગમાં રાજયોગ છે. અ ધ્યાત્મ ને ધ્યાનને અરસ્પરસ નિકટ સબંધ છે. અધ્યાત્મયેાગમાં તત્ત્વચિંતન છે, ધ્યાનમાં પણ તત્ત્વ ચિનન છે. લક્ષ્યને ઉદ્દેશીને પ્રથા બંધ થાય અને મૂક્ષ્મબોધથી સહિત ટાય તેને ધ્યાનયોગ કરે છે. તેમાં એકાગ્રતા આવતાં ઘા ઉડે ખેધ થઇ જાય છે. ચિત્તના ખુદ દ્વંગાદિ આ દાવાના અ નુક્રમે નાશ થાય છે. બંને સમતાથૈાત્ર પ્રાપ્ત થાય છે. વ્યાવહારિક દ્રષ્ટિથી અમુક વસ્તુઓ ષ્ટિ ને અમુક અનિષ્ટ છે. તેવી કલ્પનાપર વિવેકપૂર્વક તત્વનિર્ણય મુદ્ધિથી રાગદ્વેષનેા ત્યાગ તે સમતાયેાગ છે. ૮૧. દેવ'દ્રજી વિચારરત્નસારમાં (૧-૯૮૩) * આમસમ વ્યવસ્થાન ઉપપોગરૂપ ધ્યાનદશા ી ૐ પમાય ! ' એ પ્રશ્ન ઉપસ્થિત કરી ઉત્તર આપે છે: “ મેાહવશ ’જીવ પરભાવ અનુયાયિઓ પ્રવૃત્તિ કરે છે. મિથ્યા સુખની તૃષ્ણાએ ભૂલ્યા થકા સ’સારભ્રમણ કરે છે; úારે મસ્થિતિ પદે ચાર પધ્ધત્તિ રે, અને "ધારે પરપ્રવૃત્તિ ટળે ત્યારે વિષય થકી વિરક્ત બુદ્ધિ થાય, અને તેણે કરી મનેારાધ થાય, કેમરે કારણ વિના કાર્ય બનતું નથી, મનને ભાષાનું કાઈ કહ્યુ કે દામ ન ઢાયા તે`સંકલ્પ વિકલ્પ સ્યાના કરે? જેમ તૃણ વિનાની મિમાં પડેલા અગ્નિ કેને ખાળે ?-અર્થાત્ પાતાની મેળે ઉપશમી જાય છે તેમ વિષયવાંછા ટળવાથી મન પેાતાની મેળેજ રૂંધાય અને મન રૂંધાયાથી મનની ચંચળતા મટે, તે વારે મન એકાગ્ર થઈને આત્માને વિષે પ્રવર્તે.....એ ત્રે પણ પારિંગને આત્મપરિણાાન હીંબે મએ, પણ બાહ્ય ક્રિયારૂપ નથી કહ્યું......ત્યારે શુદ્ધાત્માપયોગ અવસ્થાનરૂપ નિર્મળ ધ્યાનદશાની પરમ શીતળ શાંત સુગ’ધિની અનુભવ લેહેરીઓનુ આત્મા આસ્વાદન કરે, તે સુખ આપણે પૌદ્ગલિક સુખના ભીખારીએ શું નણીએ ? ૫૧ પોતે મ્ર ખંડમાં બનાવી છે તેને હેતુ આ રીતે ગુગે કે— ૮૨. દેવચંદ્રજીને ધ્યાન ઉપર અતિ પ્રેમ હતા. તે પરના ગ્રંથ વાંચ્યા વિચાર્યાં હતા. શુભચદ્રાચાથંના શાનાર્જીવ વગર પરથી ધ્યાનદષિકા ચતુષ્ણી વૃથા નણી ભ્રમ તજી, જાગા મેાક્ષ નિમિત્ત ગ્રહે રાજ્ય સમભાવનો, સભાલી નીજ તત્ત. વલી કાણ ઉપાય રિ, જન્મ જાત દુઃખ ાય, તૃષ્ણા વિષય તણી પ્રબલ, પ્રશમે કેણ ઉપાય પૂજ્ય તેહ ગમાવિત્રા, કાંરણ કહીયેા ગ્રંથ, કિર ઉદ્યમ અપને કહૂં, બંધ મેાક્ષનો પથ. ઊંચી ધ્વનિ કર વિકને, ગુરૂ છે એ ઉપદેશ. જિષ્ણુ આર્ય નિજ થા, હે ન દુર્ગતિ વેરા (૧-૪૫) ૮૩. આ આખા ગ્રંથ વાંચી મનન કરવા યેાગ્ય છે. ધ્યાન સંબધી આગમસારમાં પણ ટુંકામાં તેના પ્રકાર વિગેરે બતાવ્યા છે. ( ૧ લેા ભાગ પૃ. ૪૮ થી ૫૪ ). ભાવના સંબધી પણ ત્યાંજ કહેવામાં આવ્યું છે. તેમજ મુનિ પંચાગના ઉત્તમ પ્રકારે વર્ણવી છે ( ખીજો ભાગ પૃ. ૯૫૧ થી ૯૯૨) આ સર્વે ઉપરથી દેવચંદ્રજી પ્રયલ અધ્યાત્મરસિક હતા એ નિર્વિવાદ છે. તેમના સંબંધમાં તેમજ તેમના તથા સંબંધી ઘણું ઘણું લખી-કહી શકાય તેમ છે અને યાર્ડ હાર્ડ લખતાં કહેતાં પણ ઘણા વિસ્તાર થઈ ગો છે તો બીજાં કાઈ બીન સમયે ને સ્થળે કહેવા લખવાનું રાખી વિસ્તારભયથી આટલું જણાવીને અત્યારે સત્તાપ પકડ છે. ૮૪, દેવચંદ્રજી ઘણે પ્રસંગે શુષ્ક કવિ લાગે છે. ખાન'ધનછ શાંત સાથે ફિકક કિવ છે. વચછનું ભૂ-બહુશ્રુતપણું છે અને જ્ઞાની કવિ તરીકે શાસ્ત્રના કઠિન સિદ્ધાંતા સરળ ભાષામાં લાવવા દેવચંદ્રજીએ પ્રયત્ન કર્યો છે પણ તેમાં સંપૂર્ણ સફળતા મળી નથી એમ મારા નમ્ર મત છે. અખા એમ માનતા હતા કે * જ્ઞાનીની કવિતા ન ગણીશ * તેવું ચદ્રછ સંબંધ કહી શકાય. દેવચંદ્રજીએ ભક્તિ કયાંક ક્યાંક ગાઈ છે પણ સમુચ્ચયે તેનામાં વિચાર અને બુદ્ધિવાદનું પા ધાન્ય છે. આ નિબંધનું મથાળું બાંધવામાં દેવચ'દ્રજીને પતિ કહેલા છે તે ખાસ હેતુપૂર્વક જ છે કારણ કે તેના શબ્દો પંડિતાઇના વિશેષ પ્રમાણમાં ઝળકાટ મારે છે. તે શબ્દોમાં, એએ તેવું સુત્રરસિક કવિને ભાવે તેવું પદયાશિમ સત્ર નથી
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy