________________
એક શૃંગારિક ગીત
માહીતીની એક સાબિતી છે, વેશ્યાની રહેણી કરણી, વેશ્યાના આચાર વિચાર, વગેરેનું પ્રકરણ જાણે અંગત માહીતીનું પ્રતિબિંબ હાય એમ લાગે છે, જો કે વિશેષ વિચાર કરતાં એમ જણાશે કે એ બધા વિષચેાનું ઝીણામાં ઝીણી તપસીલ સાથેનું વિવેચન સંસ્કૃત ગ્રંથામાં મળી આવે છે, અને કવિએ માત્ર તેનું અનુકરણ કીધેલું, તેના આધાર લીધેલેા.
X
×
X
આ યુગના જૈન સાહિત્યમાંનાં ફારસી શબ્દોના ઉપયાગ જોકે ઘણી છૂટથી નહિ તે પણ મધ્યમ અંશે જોવામાં આવે છે. આ અરસામાં જૈન સાધુશ્રી હીરવિજય સૂરી અકબર બાદશાહ પાસે ધણા જતી સાધુ વગેરેના સાથ લઈ ગયેલા અને ત્યાં અતિ માન
૧૨૭
પામેલા; કેટલાક સાધુએ તે ઠેઠ કાશ્મીર સુધી ખાદશાહ સાથે ગએલા. અકબરના પુત્ર જડાંગીરે પશુ એ રીવાજ એટલે કે જૈન સાધુઓને પેાતાના દરખારમાં ખેલાવવાની રીત ચાલુ રાખેલી. ફારસી ખેાલતા માગલાના આવા ગાઢ સસર્ગમાં આવવાથી સાધુએ જેએ સાહિત્યરસિક હતા તેમની, ભાષા પર તેની અસર થયા વગર રહે નહિ, અને તે થઇજ અને તેથી જો કે તે હતા તે મ્લેચ્છ ભાષાના શબ્દ, છતાં તે વડે દર્શાવવાના ભાવ તે ખરાખર દર્શાવી શકતા હતા તેથી તેને સત્કાર આપી પેાતાની ભાષામાં સાંકળા લીધા. બાગ, મેવા, સાદાગર, ખવાસણુ, ઇતબાર, ફ઼ાજ, સબજ ( ક્ા. લીલું ), નેજા ( ફ્રા, ભાલા ), વગેરે ખીજા ધણા શબ્દો એ 'કવિએની કૃતિમાંથી જડી આવે છે.
એક શૃંગારિક ગીત.
[ કર્યાં—જૈન કવિ ડુઇંગરસી, સ’ગ્રાહક-સ્થ, મણિલાલ કારભાઈ વ્યાસ. ]
૧ બાપાચડઉ = બપૈયા,
રાગ મલ્હાર |
t
દાદર મેર મહુર સર ખેાલઇ, વરસતિ ચિહુસિ ધારા; અહિનસિ અનગ ઉતાપઇ
હૈાવલિ ભ, પાવસ પ્રેમ પીરા ।।
i દ્રુપદ ॥
પ્રીઉ પિર આંગણુઈ જાન ન દેસું, શવગુણુ કરી લાલણુ લેસું । રાયતા મુઝ રયણ વિદ્યાણી, નયણે નીદ ન આઈ; બાપીયા મુઝ સબક સુણાવઇ, વિહણી વિરહ જગાવઇ । ભણત નહિરરાયાં તન્ત, પદમતી પ્રાણ આધાર, કસ્તુરાદિ રાણી વર સેજિ સભેાગિક, ડૂંગરસી પઉદારા ।।
ઇતિગીત.
પ્રીઉ॰ ||૧||
પ્રીઉ ારા
પ્રીઉ ||૩||