________________
જૈનધર્મ
૫૭ જૈનધર્મ. ગુજરાતીમાં અનુવાદક-હીરાલાલ રસિકદાસ કાપડિયા. [ચે ખેલૈવાકિયા દેશમાં આવેલા પ્રાગ વિશ્વવિદ્યાલયના શબ્દ-યુત્પત્તિશાસ્ત્ર અને સંસ્કૃતના અધ્યાપક . જોસફ ગુબાટી પી એચ. ડી. મહાશયને જૈનધર્મ પરત્વેને લેખ ચેખવિશ્વકેષના ૮ મા ભાગ (પૃ. ૩૨૫૩૨૬)માં ઈ. સ. ૧૮૯૪ માં પ્રસિદ્ધ થયે હતા. આ લેખમાંથી જૈનધર્મ વિષે કંઈ નવું જાણવાનું મળે તેમ નથી કેમકે જૈનધર્મ વિષે લેખક મહોદયને સ્વલ્પ માહિતી છે એમ તેઓ પોતે લેખમાં ઉલ્લેખ કરે છે. છતાં પણ કેટલીક દષ્ટિએ વિચાર કરતાં આ લેખ મહત્વનું છે. દાખલા તરીકે દેશાન્તરમાં-
ચે સ્લોવાકિયા દેશમાં ૧૯મા સૈકાના અંતમાં જનધર્મ સંબંધી કેવી માન્યતા હતી તે આ ઉપરથી જોઈ શકાય છે. આ લેખમાં જે કોઈ વાંધા પડતી કે પ્રમાણુ-વિકલ હકીક્ત હોય તેની સમાલોચના કરવાની હું આવશ્યકતા જોતા નથી, કારણ કે તે કંઈ સુજ્ઞ પાઠકથી અજાણી રહી શકે તેવી નથી.
૧આ લેખને ગૂર્જરગિરામાં અનુવાદ કરવાનું કારણ એ છે કે જેનસમાજ-સાધુઓ તેમજ ગૃહસ્થ કે જે મોટેભાગે અજૈન વિદ્વાને તરફથી જૈનધર્મના સંબંધમાં દર્શાવાતા વિચારોથી બીનવાકેફગાર-બેદરકાર રહે છે, તે જાગૃત થાય અને ભવિષ્યમાં જૈનધર્મ વિષે જૂદા જૂદા દેશમાં અન્યાન્ય વિદ્વાને કેવા ઉદ્દગારો કાઢી રહ્યા છે તે તરફ બનતું લક્ષ્ય આપવા પ્રેરાય. જે આ તરફ ઉદાસીનતા સેવવામાં આવે, તે આનું પરિણામ ભયંકર આવે, કેમકે જેનધર્મનાં તોથી અપરિચિત જનમાં તે આ ધર્મ સંબંધી બે ભ્રમ ઉત્પન્ન થવાથી એનું ગૌરવ છિન્ન-ભિન્ન થવા પ્રસંગ પ્રાપ્ત થાય. એ દેખીતી વાત છે. હી. ૨. ]
જિન અથવા જિનોના પૂજકો એ ભારતવર્ષના સમય પર ઘણું ધણા મત-ભેદે છે. કેટલાકે ઈ. એક વિશિષ્ટ ધર્મના અનુયાયીઓ છે. આ ધર્મની સ. પૂર્વેના નવમા સૈકાને એના ઉત્પત્તિ-કાલ તરીકે ઉત્પત્તિ વિષે ચોક્કસ ખબર નથી. કેમકે કેટલીકવાર ઓળખાવે છે. જ્યારે કેટલાક તો ઈ. સ. ના આ જનને બૌદ્ધની શાખા તરીકે ગણવામાં આવે છે. માથી નવમા સૈકા સુધીના સમયને એને ઉત્પત્તિ બૌદ્ધ ધર્મ અને હિંદુ ધર્મ વચ્ચે ખટપટ ચાલતી કાલ ગણે છે. પરંતુ જે આપણે જૈન ધર્મના તત્વને હતી તે અરસામાં અને પ્રાદુર્ભાવ થયો. આનું બદ્ધ હકીકતો સાથે સરખાવીશું, તે ડૅ. બીલર વલણુ બ્રાહ્મણ ધર્મ તરફ હતું. આ ધર્મના ઉત્પત્તિના પ્રમુખ વિદ્વાનોએ સ્વીકારેલે નીચે મુજબનો અભિ
અને નીતિના વિશ્વમાં ઇ. સ. ૧૪ માં પાય ખરો હોય એમ લાગે છે. જૈન ધર્મ કઇ બાદ છપાયેલા 3. યકેબી મહાશયના જૈનધર્મ પરના લેખ ધર્મમાંથી ઉત્પન્ન થયે નથી, પરંતુ બાદ્ધ ધર્મ પણ તરફ જેમણે મારું પ્રથમ ધ્યાન ખેંચ્યું હતું, તે ઈતિહાસ જે બુદ્ધિવિષયક હીલચાલમાંથી ઉદ્દભવ્યો છે તેમાંથી તત્વમહોદધિ ઉપાધ્યાય ઈન્દ્રવિજયજી (હાલ વિજયેન્દ્ર અને કદાચ વળી તે સમયે જન ધર્મ ઉત્પન થયો સૂરિજી)ની પ્રેરણાથી જેમ આલેક માસિક માટે મેં છે. એથી કરીને તો એ બોદ્ધ ધર્મ સાથે ઘણી તેને અનુવાદ તૈયાર કર્યો હતે (અને તે તે માસિકમાં બાબતોમાં મળી આવે છે. જો કે ચુસ્ત બ્રાહ્મણ કટકે કટકે છપાઈ પણ ગયો હતોતેમ આ માસિક માટે
ધર્મ સાથે તે વધારે નિકટ સંબંધ ધરાવે છે. મેં આ લેખને પણ ભાવાત્મક અનુવાદ તૈયાર કર્યો હતો.
ઘણે ભાગે જૈન ધર્મના ઉત્પાદક બ્રાદ્ધના વોપરંતુ એના તંત્રી મહોદયના અકાળ અવસાનથી તે માસિક બંધ પડતાં તે પ્રસિદ્ધ થઈ શક્યો નહિ. આજે જનયુગના વૃદ્ધ સમકાલીન તપુત્ર યાને નાતપુત્ત છે અત્યારે તંત્રીમહાશયે તે પ્રસિદ્ધ કરવા ઈચછા દર્શાવી છે તેથી આ પણ જેના મહાવીરના (મહા પુરૂષ) નામથી આ
ડાક વર્ષો ઉપર તૈયાર કરેલે લેખ એમના ઉપર મેક- અંતિમ તીર્થકરને પૂજે છે. લાવું છું. સંશાધનાદિક કાર્યમાં ગૂંથાયેલા રહેવાથી આ
જુદાં જુદાં કારણો અનુસાર એમનો સમય લેખની મૂળ સ્થિતિમાં નહિ જેજ ફેરફાર કરી હું તે પાઠક-વગના કર-કમળમાં સમર્પે તો તે ક્ષત્ત ગણાશે ઇ. સ. પૂર્વે ૭૩૫ થી ૫૯૮ સુધી ગણવામાં આવે
હિ. ૨. છે; બુદ્ધની માફક અને ઘણે ભાગે એકજ દેશમાં