SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૪ જેનયુગ આષાઢ-શ્રાવણ ૧૯૮૩ એમ બે દ્રવ્યો માનવામાં આવે છે. અને જેવી રીતે તાઓ macrocosm અને microcosm જગત botany અને zoology ( આધુનિક વનસ્પતિશાસ્ત્ર અને મનુષ્ય સંબંધી અત્યારે માનવામાં આવે છે, અને જંતુવિદ્યા) આવા છો માને છે કે જેઓનાં તેઓને મેટો ભાગ, જે પ્રમાણે સાયનસ આગળ શરીર-moss, lichen, algae વિગેરેના શરીર વધશે તે પ્રમાણે સમય ઉપર બદલાઈ જશે-એવી જેવા–અસંખ્યાત સૂક્ષ્મ જીવનાં શરીરોના સમૂહે રીતે બદલાઈ જશે કે જે જન સિદ્ધાન્તમાં પ્રરૂપેલ છે, તેવી જ રીતે જન સિદ્ધાન્ત પણ અનન્તકાય સત્યની સાથે મલશે, આ વિશ્વાસ રાખવો જોઈએ. વનસ્પતિની વ્યાખ્યા કરે છે. બીજી બાજુમાં એ પણ વિચારણીય છે કે જેમની પાસે અઢી હજાર વરસ પહેલાં tele મહાવીર સ્વામીના અર્ધમાગધી ભાષામાં લખેલા પવિત્ર scope, microscope વિગેરે કંઈ પણ સાધન શબ્દોનો કેવો અર્થ કરવાનું છે? કઈ વ્યાખ્યા ઠીક નહીં હતું. તેઓમાં આ વિગેરે અદ્વિતીય જ્ઞાન હતું. છે? આ સંબંધી જનવિદાનમાં ઘણી જગાઓને તે આ અરિહંત ભગવાન મહાવીર સ્વામી અને જે માટે હજુ એક મતિ નથી મલી. માટે સાયન્સની તીથકરી એમનાથી પહેલા વિદ્યમાન હતા, તબ અને સિદ્ધાન્તની તુલનાત્મક શોધ અને પરીક્ષા વિશ્વાસપાત્ર ગણવાના નથી કે ? વધારે વિસ્તારથી કરી પહેલાં આદુ એ તે ખરું છે કે જેન સિદ્ધાન્તમાં રહેલી જીની critical પદ્ધતિઓ પ્રમાણે શ્રીસૂવજીની ઘણી માન્યતાઓ પણ નવીન સાયન્સના નિ શોધખોલ અને interpretation બરાબ૨કરવી શ્ચિત જેવા પરિણામો સાથે મળતી નથી, પરંતુ વિચાર કરવો જોઈએ કે-જે સાયન્સના પરિણામો જોઈએ, કારણ કે જેવી રીતે સેનાનું તેજ અગ્નિની પરીક્ષાથીજ વધે છે, તેવી રીતે શ્રીસૂત્રને મહિમા કેઈવાર નિશ્ચિત જેવા માનવામાં આવ્યા હતા તે ફૉલોજીકલ શોધની અને સાયન્સના compariસંબંધી પછીથી અનેક વાર શંકાઓ ઉચ્ચારવામાં આવી છે (દા. તાસૂર્ય સ્થિર રહેલો છે અને son ની પરીક્ષાથી જ વધારે સ્પષ્ટતા પૂર્વક જોવામાં પૃથિવી દ્વિવિધ રીતે ચાલે છે આ Kepler ની આવશે. theoryવા સંમ૭િમ છત્પત્તિ ન થઈ શકે પરંતુ એવી બાબતોમાં ઉતરવાની આપણને શી આ માન્યતા સંબંધી)-બાકી aether ની કલપના જરૂર? અત્યારે એટલું તો સ્પષ્ટ છે જૈન સિદ્ધા41 Darwin A theory 741 2114-2 || 2428 retrti author all a round ya ugou Heydal contradictiones in adjectu, macrocosin 24a microcosm-241 246એટલે વંધ્યાપુત્ર, આકાશપુષ્પ જેવી લાગે છે. માટે ભુત અપૂર્ય જ્ઞાન હતું, અને તેથી તેમના સાયન્સની માન્યતાઓ ઉપર અતિવિશ્વાસ કેમ સિદ્ધાન્તને સંદેશ દુનીયાને પહોંચાડવા ગ્ય રાખી શકાય? આટલું કહી શકાય કે જે માન્ય- છે જ,
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy