SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ ત્યાગ, અગતા તથા રર્ય (૪) પરમ મુમુક્ષુમાં હાડી ખેતી પવિત્રતા મેળવવામાં સહાયક એવી ખાર ‘અનુપ્રેક્ષા' અથવા ‘ભાવના' છે; જેમાં દાખલા તરીકે સર્વ વસ્તુની અનિત્યતા, મનુષ્યની અણુતા, વિશ્વની ૬:ખી અવસ્થા વિગેરે વિયાની ચર્ચા કરેલી છે; આ ઉપર જૈન મથકારોએ અસંખ્ય ચના સવૈયા ૭. (૫) વિયમાં ક્રમના ફાય કરવાને તથા સત્ય પંથમાં દૃઢ રહેવાને સાધુએ જે કાંઇ પસિંહ (પ્રતિકૂળતાએ) પડે તે આનંદપૂર્વક સહન કરવાના અભ્યાસ રાખવા જોએ; પિરસત ભાવીસ પ્રકારના છે; જેવાં કે બખ, તરસ, ટાઢ, તાપ, કસેડી કરે તેવા પ્રમ’ગો, રાગ, અપમાન અને વિકારા, વિગેરે, જે તેણે ગ્યા વગર મન કરવા જોશે. જો આપણે વિચારીયે કે પ્રત્યેક સુખ ભાગથી દુર રહેવા, તથા કાઇ પણ પ્રાણીની હિંસા કર્યાં સિવાય માત્ર ટકાવી રાખવા માટે સાધુ આચારા વિનિંત કર્યાં છે તાજ આ બધા પરિસડા સહન કરવાથી વ્યાવહારિક પણિામો આવશે તેની કલ્પના કરી જ્ઞકીયે. (૬) ચારિત્ર-સંયમમાં છે અને તેના પાંચ પ્રકાર છે. પ્રથમ પ્રકારમાં પાપ કાર્યોથી દુર રહેવાનું ૐ અને છેલ્લા પ્રકારમાં સઘળાં કર્મોના આત્મનિક નાશ થાય છે અને પાર પછી મેક્ષ પમાય છૅ, (૩) હેન્સ પ્રકાર તપના છે. જેનાથી નવાં માં ઉત્પન્ન થતાં નથી એટલુંજ નિહં પણ ચેગ્ય રીતે અને સદા હેતુથી થયું હોય તો તુનાં કર્મોની નિર્જરા' થાય છે; અન્ય કેટલાક પગેરેમાં પશુ તપ ક્રિત છે. તે બાલ ત' કહી શકાય, કારણ કે તેથી વૈગિક મિર્દિની દેવગતિમાં જન્મ એવા નશ્વર લાબા પ્રાપ્ત કરી શકાય પરંતુ પરમ સુખની પ્રાપ્તિ કદાપિ થઈ શકતી નથી. જૈનધર્મમાં તપને ઘણું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તપના બે પ્રકાર છે; (ખ) ખાદ્ય તપ અને (બ) અભ્યંતર તપઃ બાહ્ય તપમાં જતાના સાધારણ તે વિગેરે આવે છે; જ્યારે અભ્યંતર તપમાં આધ્યા ત્મિક ક્રિયાઓના સમાવેશ થાય છે. (અ) તેમાં અને એ ઉપવાસને બહુજ પ્રાધાન્ય માન્યું છે. જેનાએ તેને એક કળા રૂપ બનાવી, તેમાં ઘણું પ્રાવીણ્ય મેળવ્યું છે. અનશતની સાધારણ રીત એવી છે કે ૧. સરખાવેા મનુ ૬, ૯૨. 432 બબ્બે, ત્રણ બંગ્ ચારચાર દિવસે અને અેક વધીને છ મહિને ઐક વખત ભજન કરવું. મનશન-ની ખીજી રીત ‘મરણાંતિકી સ’લેખના' અર્થાત્ મરણુ સુધી ઉપવાસ કરવાની છે. ( જુએ. Voluntary death or euthanasia in the art, Death and ધર્મપ્રdisposil of the dead Jain ) બીજી જાતનાં તપ આનાંથી જુદા છે. જેવાં કે ‘ઉષ્ણેાદરી' અર્થાત્ રાજના ખોરાકનુ માપ ઓછું કરવું; ભિક્ષામાંથી મળેલા અત્રમાંથી અમુક પ્રકારનુજ અન્ન જમવું; ( નાધુ સાધીઓએ મૈશ બ્રિક્ષાથીજ શરીર નિર્વાદ કરવા ોએ, તેથીજ તૈમર્ગ માટે ખાસ તૈયાર કરેલું તેઓ ચડશુ કરી શકે નહિં); સ્વાદિષ્ટ ખેરાકના ત્યાગ, ધ્યાનને માટે એકાંતનું સેવન તથા ધ્યાનમાં લીધેલા આસનેા એને પણ બાહ્ય તપમાં સમાવેશ થાય છે, વૈદિક ધર્મમાં યાગમાં પણ આવા પ્રકારની વિધિ ઢાય છે. (૫) અશ્વત્તર તપમાં સધળા આધ્યાત્મિક ક્રિમ સંયાઓના સમાવેશ થાય છે, દાખલા તરીકે ધ્યાન, પાપની કબૂલાત, પાપના પશ્ચાત્તાપ વગેરે; આચારના નિયમાનું ઉલ્લંધન કરવાના પ્રાયશ્ચિતરૂપે દરરાજ પ્રતિક્રમણ કરવું જોઇએ; મેટા પાપા માટે ગુરૂ પાસે આલેચના અને પકાત્તાપ કરવાં જોઇએં; સાધારનું દેવા માટે કાયોત્સર્ગ (કાઉસગ્ગ) નું તપ (*મુક સમય સુધી અમુકજ સ્થિતિમાં ઊભા રહેવું તે) વિદ્વિત કરવામાં ખાધું છે; પરંતુ મહાન દેશબાંતા પ્રાયશ્ચિત્ત તરીકે પુનઃ ક્ષા આપવામાં આવે છે, એ ઉપરાંત વિનય, સાધુ તથા શ્રાવકની વૈયાવસ્ત્ર, સ્વાધ્યાય, પ્રોભના ઉપર વિજય-આદિ શુંશેનો ભ્યતર તપમાં સમાવેશ થાય છે. પરંતુ ાન એ સાથી ઉત્તમ તપ છે; એકજ વસ્તુ ઉપર મનને એકાગ્ર કરવું તેનું નામ ધ્યાન; તે એક મુદ્દત (૪૮ મીનીટથી વધારે શ શકતું નથી. તે નિરાગી શરીર વાળાનેજ ધ્યાન કરવાની અનુજ્ઞા આપવામાં આવે છે. જે વસ્તુ ઉપર અને જે હેતુ માટે મનને એકાપ્ર કરવામાં આવે, તે વસ્તુ અને તેનું ઉપર ધ્યાનની ઉત્કૃષ્ટતા, મધ્યમના નધા કનિકના ૧. આધાર રહે છે; અને પરિણામના આધાર પણ તેના ઉપરજ અવલખે છે. અહીં આપણે શુભ ધ્યા નનેાજ વિચાર કરીશું; શુભ ધ્યાન ધર્મ અને શુકલ
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy