________________
૫૧૬
આષાઢ-શ્રાવણ ૧૯૮૩
જૈનયુગ
ધન્યવાદ આપીએ છીએ. કાશીનિવાસી વિદ્યાલંકાર જૈન શ્વેતાંવર રસી રે રઢું ર સમયપં. યતિ હીરાચંદજી જેઓએ કાર્યમાં બહુજ ગુઢ રેસ ફરી વનિત સાર્દુ યા રે ગૌર રસપૂર્વક ભાગ લીધો હતો તેમના તરફથી અમોને સન થતાંવર જન સમ તજ અતિસંઘ સચિ તા. ૫-૭-૨૭ ના પત્રથી ઉક્ત સંમેલનમાં ૫સાર રે નિત્તરે અતિસંઘમું નાણુતિ ઔર કુવાદ લૈં સંઘથએલા ઠરા પૈકી નીચેને ઠરાવ મોકલી આપવામાં ટન દોr. ઔર ઉના પૂર્ણ વિશ્વાસ હોઈ ફુસ થે આવ્યો છે.
भारतीय यतिमहाराजांका ध्यान इस तरफ यह यति___यह सभा प्रत्येक यतिभाइयोंसे सानुरोध पूर्वक सभा आकर्षित करतीहै. नम्र निवेदन करती है कि एक भारतीय यति परिषद की स्थापना करना आवश्यक है. जिसमें सभी प्रान्तके આ સભામાં યતિશ્રી હિરાચંદ્રજીના જણાવ્યા માન્ય માવાન વ્યક્તિ મારાનો જુને દુખ સુયોગ્ય મુજબ સારી સંખ્યામાં યતિશ્રીએ વગેરેની હાજરી વિન ચરિ હૈ. નવા ધિાર સમગ્ર અતિ સમાન હતી. એકંદર ૧૪ ઠરાવ પાસ થયા હતા જેના પર જે વિચારાનુ નવિન વ્યવસ્થા ને વશ દો. ર રે હાજર રહેલાએ સહી આપી હતી. અમે ઈચ્છીએ રોજ તિ સંપ પુનરુત્થાન ળેિ સમી તર૮ જે છીએ કે યતિમહારાજના સ્વસમાજના પુનરૂત્થાન
યો યુવદિ રને અધિવાર ૩નો . અને સંગઠ્ઠનના પ્રયાસ ફલીભૂત થાય, અને યતિસચતિ પરિષી પ્રમાણિતા વ વિશ્વાસ છે ળેિ ૩૪૫૨ માજ વધારે ઉન્નત દશાએ પહોંચે.
જૈન ગૂર્જર કવિઓ–પ્રથમ ભાગ.
પંડિત હરગોવિન્દાસને અભિપ્રાય, જૈન ગુર્જર કવિઓ 'ને પ્રથમ ભાગ મારા જેવામાં આવ્યો. રા. રા. દેશાઈએ આ પુસ્તક તૈયાર કરવામાં ભગીરથ પ્રયત્ન કર્યો છે એમ, તેમાં આપેલી ૩૨૦ પૃષ્ઠોની સુવિસ્તૃત પ્રસ્તાવના અને વિક્રમની તેરમી સદીથી લઇને સતરમી સદી સુધીના ૨૮૭ જૈન કવિઓની ૫૪૧ નાની મોટી પદ્યકૃતિઓના નમૂનાઓ સાથે કરવામાં આવેલા ઉલેખો ઉપરથી, સ્પષ્ટ રીતે જણાઈ આવે છે. પ્રસ્તાવનામાં અધ: માગધી, મહારાષ્ટ્રી, શાસેની, પૈશાચી, અપભ્રંશ અને જુની ગુજરાતી ભાષા સંબંધે ઘણી ઉપયોગી હકીકતોને સંગ્રહ કરવામાં આવેલ છે. ચિરકાળથી પ્રાકૃત ભાષાને તે જેનોએજ અપનાવી છે અને સંસ્કૃત ભાષાના સાહિત્યની વૃદ્ધિમાં જૈન ગ્રન્થકારોએ મોટો ફાળો આપેલ છે આ તથ્ય જેમ પશ્ચિમના અને પૂર્વના વિદ્વાનોના પરિશ્રમથી પ્રકાશમાં આવ્યું છે તેમ “પ્રાચીન ગુજરાતી ભાષાના સાહિત્યની શ્રીવૃદ્ધિ ૫ણ મોટે ભાગે જેનેજ આભારી છે' આ સત્યને બહાર લાવવામાં રા. દેશાઈનું આ એકજ પુસ્તક પૂરતું છે, એમ કહેવું અત્યુતિ ભરેલું નથી.
કલકત્તા, ૫ જેકશન લેઈન,
તા. ૫-૮-૨૭,
}
–હરગોવિંદ ત્રિકમચંદ શેડ,
તંત્રીકૃત “સામાયિકસૂત્ર' છેડા વખતમાં બહાર પડશે,