SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનગ ૪૦ પરિણામ એ આવે છે ( જો વચમાં કઇ અડચણ ન આવે । ) અતિ યમનિયમાદિદારા થતદારા પેાતાની આત્મસુધારાના માર્ગોમાં લીન રહે છે. આકી કાઇ મનુષ્ય નેત્રહીન ( વિવેક રહિત ) હાય અને મૂર્તિરૂપી દર્પણમાં પરમાત્માનુ પ્રતિબિમ્બ પડેલું છે તે જો તેને ન દેખાય તેા, યા તેનું હૃદય દર્પસમાન વત્તા વગરનું માટીના પિંડ જેવું ઢાય ને તે પ્રતિબિં‰ન ઝીલી શકે તે તે જુદી વાત છે; પરંતુ તેમાં મૂર્ત્તિ'ના કષ્ટ દેષ નથી તેમજ આવી ભાભરથી મૂર્ત્તિની ઉપાગિતા મટી જતી નથી; તેમજ તેની ચિંતાપદેશકતામાં કાઇ અડચણુ આવતી નથી. આવી પક્રિયાપદેશક મૂર્તિ નિસરત અભિય’દનીનયજ . આથી ભેક ભાચાર્યે જણાવ્યું છે કે कथन्ति कायमुक्ति यस्या शांततया भवान्तकानां । प्रणमामि विशुद्धये जिनानां प्रतिरूपाण्यभिरूपमूर्त्तिमंति ॥ —સંસારથી મુક્ત શ્રી જિતેન્દ્રદેવની તેમના તદાકારરૂપ સુંદર મૂર્તિઓ કે જે પોતાની પરમ શાન્તતા દ્વારા સ`સારી જીવાના કષાયાની મુક્તિને ઉપદેશ આપે છે તેને ! પોતાની આાત્મશુદ્ધિ માટે પ્રણામ કરૂં છું. ૧૨. દેવચંદ કહે છે કેઃ વૈષ્ટ ૧૯૮૩ સપા સત્તા સરખી છે. (આ વ પણ પ્રભુની સ’પદા જેટલી સ ́પદાના ધણી છે એમ) એળખે અને તે આળખ્યા પછી (તે સ`પદા પર) બહુમાન આવે તેથી (તે સંપદા પર) રૂચિ પ્રકટે-વધે ( કે મારે ક્યારે તેવી સપદા નિજી ) અને તેવી ચિ અનુસાર ( તે દિશા પ્રત્યે વીર્ય ગુણનું રણ થાય તેનુંજ નીપજવાનું આચરણ થાય ( એટલે પ્રભુ દઉં પ્રભુની પ્રભુતા ભાસે, તે પ્રભુતા ાતામાં જાણે પછી તે પ્રકટ કરવાની રૂચિ ઉપજે, તેથી રૂચિનું વીર્ય તથા ચારિત્ર રૂપ રમણુ તે પશુ તે દિશાએ સધાય-સિદ્ધતા પ્રગટેઃ આથી નિમુદ્રાને ચાગ તે બધું સાધન છે એ માત્ર વા. દાસભાવ-સેવા પ્રભુમુદ્રાનો યોગ, પ્રભુ પ્રભુતા લખે છે. લાલ, દ્રવ્યતણે સાધ સ્વસ'પત્તિ એળખે હા લાલ, ઓળખતાં બહુમાન, સહિત રૂચિ પણ વધે હો લાલ, રૂચિ અનુયાયી વીર્યં ચરણુધારા સથે હા લાલ. સુવિધિનાથ સ્ત૰ ૨-૬૪૨. —અનંતજ્ઞાની પરમ અમેાહી) પ્રભુની મુદ્રાને યોગ મળે ત્યારે (અનંતગુણુરૂપ સકલ નાયક શુદ્ધામરૂપ એવી) શ્રી પ્રભુની પ્રભુતા ( આપણે આત્મા ) લખે-ગે. ( તે ઓળખ્યા પછી ) તેમના અને આાપા જીવ વચ્ચેનું દ્રવ્યથી સાધત્મ્ય-સરખાપણું (ત સિદ્ધ તે પણ વ અને હું હ્રસ્વ તે પણ્ જીવ સત્તાઐ સરખા છીએ. એવું) તેમજ ખેતેની ૬૩. દેવચછ જથ્થાવે છે કેઃપ્રભુ છે। ત્રિભુવનનાથ, દાસ હું તાહરો હે। લાલ, કરૂણાનિધિ ! અભિલાષ, અછે મુઝ એ ખરા હ। લાલ, આતમવસ્તુ સ્વભાવ, સદા મુઝ સાંભરે હો લાલ, ભાસન વાસન એહ, ચરણ ધ્યાને ધરો હા લાલ, સુવિધિ સ્ત॰ ૨–૬૪૦ ૬૪. આ દાસભાષ એવા કે જે સેવાનુ કુલ ન યાચે તેમ ન ઇચ્છે. એવી યાચના તા ‘ ભાડૂતી ભક્તિ ’ ગણાય. સેવા કરવી તે પણુ વિધિપૂર્ણાંક કરવી. * રોવા સારો જિન મને સાચે, પણ મત માટે નાઇ, મહેનતનું ફથ માગી લેતાં, દાસબાય શિવ ઇ—સેના ભક્તિ નહિ તે તે ભાડાયત, જે સેવા લ ાચે, દાસ તિકે જે ધન ભરિ નિરખી, કેકીની પરે માર્ચ-સેવા૦ સારી વિધિ સેવા સારતાં, આણુ ન કાંઈ ભાજે, કુબ હાજર બીજમતે રહેતાં, સફ઼ે નાથ નિવા સેવા તુજ સૈયા કુલ મળ્યો હતાં, તપણા થાયે કાચા, વિષ્ણુ માગ્યાં વછિત ફલ આપે, તિણે... દેવચંદ્રપદ સાચા-સે —૨૧ મા અતીત જિન કૃતાર્થ સ્ત૦ ૨-૮૪૪ ‘તુજ સરીખા સાહિબ મિક્લ્યા, ભાંગે ભવભ્રમ ટેવ લાલરે, પુધાતન પ્રભુ નહી, કાણુ કરે પરરોય લાલર વસા, દીનદયાલ કૃપાલુ એ, નાથ ભિવક આધાર લાલરે, ચદ્ર જિનચેતના, પરમામૃત સુખકાર લાલર્-વજસા. (૧૯ મા વિહરમાન સ્ત॰ ૨-૮૦૪) [ અપૂર્ણ ]
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy