SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ જનયુગ જ્યેષ્ટ ૧૯૮૩ તાંબરને નાના મોટા હોય તે બરાબર બેસાડતા હતા. લગ- નીમાયું છે. તેની તપાસમાં પણ કઈ ભગ તેર પ્રતિમાજીને મુગટ ચઢી ગયા ત્યાં એક જવાબદાર ગણવામાં આવ્યું નથી. દીગંબરે ધમાધમ કરી, બૂમ બરાડા કર્યા, અને બે કેસરીયાજી તીર્થને વહીવટ ઉદેપુર સ્ટેટના હાથમાં મુગટ ભાંગી ફેંકી દીધા. બીજા દીગંબરો ચારસો છે. ત્યાં કોઈ પણ કાર્ય ટેટની પરવાનગી સિવાય જેટલા બુમો પાડવા માંડયા અને ધમાલ મચી. એ. થઈ શકતું નથી. એ તીર્થ શ્વેતાંબરેનું છે. ટના પિોલીસે બધાને એકદમ બહાર જવા હુકમ કર્યો તેમાં કોઈ જાતની શંકાને સ્થાન નથી, મુગટ કુંડળ અને પકડો પકડોની બૂમ પડી. દીગંબરો બીકમાં પણ ટેટની પરવાનગીથીજ ચઢતા હતા. અને હમણાં પડી ગયા અને દેડયા. દસ પગથીયાં છે તે લપસણ આંગી લગભગ અઢી લાખની તૈયાર થઈ છે તેનો છે, તે પર દોડતાં કેટલાંક પડી ગયાં. દરમિયાન, સામે ખરચ પણ નામદાર ઉદેપુર મહારાણાએ આપ્યો છે. દરવાજે એક દિગંબર મુનિ, જે ઉદેપુર વિદ્યાલયમાં રથાન પર જઈ તપાસ કરતાં માલુમ પડે છે કે ગૃહપતિનું કામ કરે છે તે બહાર નિકળવાના દરવાજા ઘાયલ થએલાંની મોટી સંખ્યા જણાવવામાં આવે આડે ઉભો રહી, બમ પાડવા લાગ્યો અને કોઈ છે તે ખોટી છે અને કોઈ પણ જાતને તકરાર કે બહાર ન નીકળે તેમ ઉચેથી કહેવા લાગે, અને ફીસાદ દીગંબર અને તાંબર જૈનો વચ્ચે થયો નથી. આડા હાથ કરી બહાર આવનારને રોકવા લાગી આ સંબંધમાં કામ કોમ વચ્ચે ઝેર વધે તેવી ખબર ગયો. બહાર પણ બમ પડી, અને બહારના લોકો 3 ફેલાવવા પહેલાં પ્રત્યેક આગેવાન જનની ફરજ છે કે અંદર આવવા લાગ્યા. આ ધમાલમાં કેટલાક પડી જાતે તપાસ કરી હકીકત જાહેરમાં મૂકવી. પાંચમને ગયા, અને તેના શરીર પર પછવાડવાળા પગ મુકી દિવસે બધી પ્રતિમાજીને મુગટ કુંડળ ચઢી ગયાં છે. દેડયા. આ ધમાધમમાં ચાર દીગંબરીઓનાં શરીર (સહી) મોતીચંદ ગીરધર કાપડીયા. રૂંધાઈ ગયા અને બીજાના ભારથી દબાઈ મરણ શ્રી કેશરીઆઇ તીર્થ પ્રકરણ પામ્યાં. આ ધમાલમાં તાંબરને બીલકુલ હાથ નથી. તેઓ હાજર પણ ન હતા. અને હતા તે ૨. દિગંબર ભાઇઓ સાથે પત્ર વ્યવહાર એટલી નાની સંખ્યામાં હતા કે એ લડાઈ કરી 5th May 1927. શકે તેવી સ્થિતિમાં જ નહોતા. કેાઈ ઘાયલ To, The Resident General Secretary, થયું નથી. લોહીનું એક ટીપું પડ્યું નથી, Swet. Jain Conference, હથિયાર કે લાકડી વપરાયા નથી, અને જે બનાવ Dear Sir, બન્યો છે, તે ઘણે દીલગીરી ભરેલો પણ એને માટે I regret to inform you that the news જવાબદાર મોટી સંખ્યામાં રેળો મચાવનાર દીગં of a very sad incident that took place at બાર ભાઈઓજ છે. Kesharianath Temple in Udaipur State. The telegram runs as follows: સ્ટેટની પોલીસે તરતજ શાંતિ પાથરી દીધી. "Digambaris seriously beaten by Lathis મરનારની લાપર તપાસ કરી. કોઈ જાતનો ઘા મળી by the Hakem with his Swetamber followઆવ્યો નથી. કચરથી દબાઈને શ્વાસ રૂંધાવાથી મરણ ers causing death of 5 persons, 15 about થયાનો અભિપ્રાય આપ્યો છે. to die, 150 seriously injured at the Dhwa. jadand and Mukut Kundal ceremony. Very પાંચમને દિવસે નીમેલ વખતે શેડ પુનમચંદ serious struggle." કરમચંદ કટાવાળાએ ધજાદંડ ચઢાવ્યો છે. એ ક્રિયામાં This is the approximate contents of the કોઈ જાતની અગવડ થઈ નથી. telegram received by my Committee yes terday night. You can see from the teleઉદેપુર સ્ટેટ તરફથી તપાસ કરવા કમીશન gram how horrible the news are, I will
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy