SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનગ ૪૫ ms of Mayura) ની ઉપેાતમાં ચક્ષુ છે તે ખોટું છે. વૈશાખ ૧૯૮૩ વધાવી છે. આ સૂચનને દાખલા દીલથી પુષ્ટ કરવા તેના યાજક મહાશય કે અન્ય કોઇ વિદ્વાન કૃપા કરશે કે જેથી એની વાસ્તવિકતા સ્વીકારવામાં કાને ખેંચાવું નિહ પડે ? (૧૧) બ્રહ્મચારી રાયમલ્લ કૃત ભક્તામરથાના પ્રારંભમાં માનતુંગ સૂરિજીને ભાજ રાખના દરબારમાંના કવિ કાલિદાસના સમસમી તરીકે આળખા હૈ તે શ વાસ્તવિક છે ? (૧૨) શ્રી માનતુર્કીંગ મેં ભક્તામર અને નિમીણ ઉપરાંત કાઈ કાબ્દો રચ્યાં છે ? (૧૨) જ્વાળામ થી શ થતું. નેત્યાદિ નામ ગર્ભિત શ્રી મહાવીરસ્તોત્ર શ્રી માનતુંગની કૃતિ છે એમ તેના અંતિમ પદ્મ ઉપરથી તૈઈ શકાય ૐ તા આ માનતુરંગ સૂરિજી તે કાણું ! વળી શિમ અમર થી પ્રારંભ થતા પંચ પરમેષ્ટિ સ્તોત્રના કર્તાનું નામ પણ માનતુંગ છે તે તે કયા હશે વાર ? કર્તાનું નામ પણ માનતુંગ છે તે તે કયા હરી વાર અ'તમાં એટલું નિવેદન કરવું બાકી રહે છે કે રતુતિ-સ્તાત્રાનું પર્યાક્ષેાચન’ એ શીર્ષક દ્વારા મે’ સૌથી પ્રથમ ભક્તામર અને ક્થાણુ મદિર એ સ્તોત્ર-યુગસંતે આગ ક્રમ પ્રમા ઉપસ્થિત કર્યો? આનું કારણ એ છે ? આ તેંત્ર-યુગલને કાવ્યમાલાના સપ્તમ ગુઢકમાં ભાવ સ્થાન આપવામાં આવ્યું છે. વળી ૐા. યકેાખીએ પણ ( હું ભૂલતા નહિ હાઉં તે ) આ છે સ્ટેાત્રાનેાજ પ્રથમ (જર્મન) અનુવાદ કર્યાં હતા. આ ઉપરાંત અન્યાન્ય ધન્ય પૈકી આ સ્તોત્ર યુગલની ભૂમિકામાં હું અત્રે દર્શાવેલા કેટલાક મુદ્દાઓ થી રહ્યો છું કેમકે તેની ચાડી કે ઘણી અસ્પષ્ટ કે સ્પષ્ટ ઝાંખી મને કેટલાક વખતથી થયેલી છે. આ (૧૪) વિ. સ. ૧૯૭૪ ના જૈન ધર્મ પ્રકાશ (પુ, ૩૪ આ ૧ )માં જેમ કલ્યાણ મંદિર અને ભાતામરની સન્તાના રૂપ લેખ નજરે પડે છે, તેવા કાઇ લેખ આ પૂર્વે કે પછી કાઇ સ્થળે પ્રકટ થયા ઝાંખીઓ પૈકી કેટલાક તા ગર્જ્યમાં છે, તે જન્મ હતાં વખત લેરી. પરંતુ દરેક ગયેકને માટે તેમાં અવકાશ છે, તેથી અત્ર તેને અંગે ઉદ્ભવતા પ્રશ્ના છે ? અને તેમ હોય તો તેમાં ખાસ પ્લાન ખેંચે.” ઉપસ્થિત કર્યાં છે. આ પ્રત્યેકને 'ગે મારા સંધએવી કામ કત છે ? માણુ વિચારા બંધાયા છે, પરંતુ તે પૂરેપૂરા પત્ર (૧૫) ઉપર્યુક્ત લેખમાં તેના યાજક રા. રા. અને તેટલા માટે વિશેષ પ્રમાણે અને વ્યાસંગની પરમાન’દ કુંવરજી કાપડીયા બી. એ. એલ. એલ.પેક્ષા રહે છે. ક્રેટલાક સાક્ષરા-મુનિષ્ઠ તેમજ બી. તરાથી એમ સૂચવવામાં આવ્યું છે કે કયાણ ગૃહસ્થા સાથે આ સબંધમાં મૈ' ઊંઢાપાન કર્યો છે મહિની બાધા કાલિદાસને મળતી આવે છે. જ્યારે અને તેમના વિચારા નવાના મને લાભ મળ્યેા છે. ભક્તામરની ભાષા તે ભવભૂતિને મળતી આવે. સમસ્ત સાક્ષરને રૂબરૂમાં મળીને કે તેમને પત્ર લખીને છે. વળી એકની ભાષા મંદ મંદ વહેતા તિળ આ વિષયના ઊહાપોહ કરી શકાય તેમ ન હેાવાથી સરા જેવી છે, જ્યારે અન્યની ભાષા નાયગરાના આ ખબર નથી. અન્ય કાઈ વિજ્ઞાન તરફની આનુ` કે કલ્યાણ મંદિરનું પણ "માં ભાષાન્તર આપ્યું હોય તો તે પણ મારી જાણવામાં નથી. હી. યુ. ૧ ભક્તામર-થાને લગતાં ત્રણ પુસ્તકા છે, શ્વેતાંબર સંપ્રદાયમાં શ્રી ગાકર મે ક્યા થી છે, જ્યારે રંગબર સ’પ્રાથમાં યમલજી એ તેમજ શુભચન્દ્ર ભટ્ટારજીએ કથાએ રચી છે. આ દિગબરીય એ મૂળ કૃતિ સ’સ્કૃતમાં લખાયેલી છે, પરંતુ તે પ્રસિદ્ધ થઇ હોય તેા. તેવી મને ખબર નથી; બાકી રાયમલજી કૃત શનામર-કથાનું હિન્દી રૂપાન્તર નામનું પુસ્તક તો મારા જોવામાં આવ્યુ છે. હૈખ પ્રતિષ્ઠ કા માટે હું જૈનયુગના મંત્રી મહાશય ઉપર મોકલું છું અને આશા રાખું છું કે ખાને પોતાના માસિકમાં સ્થાન આપવા તેમજ આ પ્રશ્નાના સંબંધમાં પોતાના વિચારા પણ નિવે દન કરવા કૃપા કરશે, તે હવે પછી બીજા મણુકા તરીકે સમયાનુસાર ઉપસર્ગહર સ્નાત્રને અંગે પાડી ઘણી રૂપરેખા મા લેખવાની અભિલાષા પ્રદર્શિત કરતા હું અત્યારે તે વિરમું છું. ભગતવાડી, ભૂલેશ્વર મુંબાઇ, તા. ૧૮૧-૨૭, તત્ત્વ-જિજ્ઞાસુ, હીરાલાલ સિદાસ કાપડિયા.
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy