SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ કર૮ જૈન યુગ વૈશાખ ૧૯૮૩ ૭. ત્યાંથી તેજ વર્ષમાં પાલીતાણ જઈ ત્યાં મૃગી નામને રોગચાળ દૂર કર્યો. સં. ૧૮૦૫ અને લાગત ખર્ચ માંગ્યું; કચરાશાએ દસ્તુર માફક દેવા કહ્યું: ૧૮૦૬ માં લીંબડી રહી ત્યાંના આગેવાન શેઠને એટલે રાણાજી લશ્કર સાથે સંધ ભેગા નીકળ્યા (કાર્તિક શાસ્ત્રાભ્યાસ કરાવ્યો. લીંબડી ધાંગધ્રા અને ચૂડા એમ વદિ ૧૩). ચોથે દિન વરતેજ, પછી કનાડે આવ્યા. સાથે ત્રણ સ્થળોએ બિંબ પ્રતિષ્ઠા કરાવી. (આ ત્રણે કાઠિ-- ઉત્તમવિજય પંન્યાસ, યોગવિમલ તપસ્વી, ખરતરગચ્છી યાવાડનાં શહેરોમાંનાં મંદિરો તપાસી તેમાંની પ્રતિમાના દેવચંદ્રજી (આપણું ચરિત્રનાયક) હતા. પાલીતાણાના પ્રતિષ્ઠા લેખો જેવા ઘટે છે.) ધાંગધ્રામાં સુખાનંદજી રાજા પૃથ્વીરાજજીના કુંવર સામાં આવ્યા કે જેને સ ધ મળ્યા હતા. સં. ૧૮૦૮ માં ગૂજરાતથી શત્રુજ્યમાં વીએ પહેરામણી કરી. કુંવરશ્રી નવધન સંધ સાથે ગારી બહુ દ્રવ્ય ખર્ચાવી પૂજા અર્ચા કરાવી. સં. ૧૮૦૯ યાર સુધી આવ્યા. ને માગશર સુદિ તેરસ દિને શત્રુજ યની યાત્રા કરી. પછી પાલીતાણા આવ્યા. ત્યાં વિધિ અને ૧૮૧૦ માં ગુજરાતમાં ચોમાસાં ગાળ્યાં. સં. ઉપદેશક શ્રત જલધિ દેવચંદ ગુરૂરાય, સંગી જિનમ- ૧૮૧૦ માં કચરાશાહે શત્રુંજયને સંધ કાઢયે તે રગી ઉત્તમવિજય સહાય”-દેવચંદ્રજી ને ઉત્તમવિય હતા સાથે દેવચંદ્રજી પધાર્યા અને શત્રુંજય પર સાઠ હજાર એટલે ખંભાતથી જીવણસાહ સંઘવી સંધ લઈ આવ્યા. દ્રવ્ય ખર્ચ જિનબિંબની પ્રતિષ્ઠા કરી૧૩ સં. ૧૮૧૧ વેળાવળ પાટણથી રામચંદ્રશા, દક્ષિણથી મેસર ગામ માં લીંબડીમાં પ્રતિષ્ઠા કરી અને વઢવાણમાં ટુંક સંધ લઈ ગલાલસા એમ અનેક સંઘે તે તેને સંધપતિ શ્રાવકને બુઝાયા. ને ત્યાં તેથી ઘણું ચય થયો. સહિત આવ્યા. સૂરતથી વિધિપક્ષ (અંચલ ગચ્છના) દેવચંદ્રજીના શિષ્ય મનરૂપજી અને તર્કશાસ્ત્રના અભ્યાસી ઉદયસાગરસૂરિ (મૂળ નવાનગરના શા કલ્યાણજી અને તિ, વિજયચંદ હતા. મનરૂપજીના શિષ્ય વકતુજી અને ભાર્યા જયવંતીના ઉદયચંદ નામે પુત્ર જન્મ સં. ૧૭૬૩ દીક્ષા સં. ૧૭૭૭, આચાર્યપદ સં. ૧૯૯૭, સ્વર્ગવાસ રાયચંદજી હતા. સં. ૧૮૧૨ માં ગુરૂ રાજનગર સં. ૧૮૨૬ આ સુ. ૨ સુરતમાં.) આવ્યા. તપાગચ્છના આવ્યા. ગચ્છનાયકને તેડાવી મહેચ્છવ કર્યા. દેવપાઠક સુમતિવિજય એમ અનેક યતિઓ અને ચતુર્વિધ ચંદ્રને ગ૭પતિએ (આ જિનલાભ સૂરિ હોવા સંધ મળે. પિશ શુદિ ૧૩ દિને ઈકમાલને ઉત્સવ થા. ઘટે) વાચક પદ આપ્યું. આ પ્રમાણે યાત્રા સફલ થઈ. ” આમાં જણાવેલા ઉદયસાગરસૂરિએ સં. ૧૮૦૪ ને (અબ્ધિખાષ્ટદુમિતે) ના ૮. દેવચંદ્રજી ઉત્તમ વ્યાખ્યાન તત્વજ્ઞાનમય પિષ સુદિ ૧૫ ને સેમવારને દિવસે સ્નાત્રપંચાશિકા' આપતા હતા. તેમણે વેતાંબરીય હરિભદ્ર સૂરિ તથા નામને ગ્રંથ સુરાના પાલીતાણામાંજ ર તેમાં આ યશોવિજય વાચકકૃત ગ્રંનો અભ્યાસ કરવા ઉપસંધના સંધપતિ “દેવગુરૂભક્ત કીકાના પુત્ર કચરાએ રાત દિગંબરીય શાસ્ત્રગોમદ્રસારાદિ વાંચ્યાં હતાં, કાઢેલા સંધની સાથે યાત્રા કરતાં જિનરાજની ભક્તિને અને ગુજરાત ઉપરાંત મુલતાન, વાંકાનેરમાં પણ માટે આ ગ્રંથ રચ્યું છે એવું સ્પષ્ટ જણાવેલું છે. ચોમાસાં કર્યા હતાં. તેમણે નવા ગ્રંથ ટીકા સહીત (જીએ પીટર્સનને ત્રીજે રીપેર્ટ પૃ. ૨૩૯ )-આથી પણ કર્યો તેનાં નામ–દેશનાસાર ( અપ્રકટ ), નયચક્ર, સ્પષ્ટ થાય છે કે સંધવી કચરા કીકાએ આ સંધ ૧૮૦૪ જ્ઞાનસાર અષ્ટક પર સ. ટીકા, કર્મગ્રંથપર ટીકા માં કાર્યો હતે.-“ કચરા કીકાએ પાલીતાણાના સંઘ – ઘણી વખત કાઢયાનું જુદાં જુદાં સ્તવનો તથા ચરિયો ૧૩-આ સંબંધી એક લેખ શત્રુજયપર હાથીપળ પરથી જણાય છે અને તેવાં ત્રણ ચાર પ્રસંગે મારા તરફ જતાં દક્ષિણે આવેલા દેવાલયમાં ( વિમળવણી વાંચવામાં પણ આવ્યાં છે એમાં સં. ૧૮૦૪ માં શ્રીમદ લિટ્સ પૃ. ૨૦૭ નં. ૨૮૫ બુલર સંગ્રહ) મળી આવે સંધ સાથે પાલીતાણે ગયા હોય અને સ. ૧૮૧૦ માં છે તેને સાર આ પ્રમાણે છે:ફરી ગયા હોય એ બનવા જોગ છે. તેમાં અસંભવિત જેવું “ સંવત્ ૧૮૧૦ માહ સુદિ ૧૩, મંગળવાર સંધવી ' કએ નથી,” એમ ર. મેહનલાલ હીમચંદ વકીલ કચરા કીકા વિગેરે આખા કુટુંબે સુમતિનાથની પ્રતિમા પાદરાવાળા જણાવે છે, અર્પણ કરી; સર્વ સૂરિએ પ્રતિષ્ઠા કરી.” આમાંના ભાવનગરમાં ઋષભ પ્રાસાદમાં દિવાલી દિને શ્રી જિનવિજયજી સંપાદિત પ્રા. જે. લે. સંગ્રહ વીરજિનવર નિર્વાણ રચી દેવચંદ્રજીએ પૂરું કર્યું. (૨-૯૦૯) ભા. ૨ અવલોકન પૃ. ૫૨.
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy