________________
અધ્યાત્મરસિક પંડિત દેવચંદ્રજી પાસે આવી ચર્ચા કરતો હતો. તેને ગુરૂએ ચર્ચામાં સ્થાપ્યાં. ત્યાંથી પડધરીમાં ત્યાંના ઠાકરને પ્રતિબોળો. છો. આણંદરામે ગુરૂની પ્રશંસા કરતાં રત્નસિંહ ત્યાંથી ફરી પાલીતાણે અને ફરી નવાનગરમાં ગયા. ભંડારીએ ગુરૂ પાસે આવી વંદના કરી; ત્યાર પછી ૬. પછી સં. ૧૮૦૨ માં–૧૮૦૩ માં રાણુત્યાં મૃગી ઉપદ્રવ-રોગચાળો ચાલ્યો. તે ભંડારીની વાવ રહ્યા. ત્યાંના અધીશને (રાણાને ) ભગંદર રોગ અને મહાજનની વિનતિથી ગુરૂએ શમાવ્યું. ત્યાર હતો તે ટાળે. સં. ૧૮૦૪ માં ભાવનગર આવી પછી રણજીએ સન્ય લાવી ભંડારી સાથે યુદ્ધને ટૂંક મેતા ઠાકરસીને મૂર્તિપૂજક કર્યો અને ત્યાંના પડકાર કર્યો. ગુરૂએ બેફિકર રહેવા ભંડારીને કહ્યું. રાજાને જન ધર્મ પ્રત્યે પ્રીતિવાન બનાવ્યો [આ રાજાનું યુદ્ધમાં ભંડારી છો. ઘેલિકાવાસી જયચંદ શેઠે
નામ ભાવસિંહજી હતું કે જેણે પોતાના નામ પરથી એક વિષ્ણુ યોગીને ગુરૂ પાસે આણ્ય, તેને ગુરૂએ ભાવનગર સ્થાપ્યું હતું. જિન બનાવ્યો. સં. ૧૭૯૫ માં પાલીતાણા અને સં.
(આ વાત અન્ય સ્થળેથી સાબીત થાય છે.)૧૨ ૧૭૯૬ માં અને સં. ૧૭૯૭ માં નવાનગર ૧૧ગુરૂ રહ્યા, ને ત્યાં ઢંઢકને જીત્યા. નવાનગરમાં ચો લોપ્યાં
૧૨–સં. ૧૮૧૦ આ સંધ નીકળ્યો હતો તેમ દેવ
વિલાસ રાસકાર કહે છે જ્યારે દેવચંદ્રજી પતે સિદ્ધાચલ હતાં ને પૂજા બંધ થઈ હતી તેનું નિવારણ કરી ફરી
સ્તવનમાં ચોખ્ખું કહે છે કે સં. ૧૮૦૪ ના માગશર સુદ ખાનને ગુજરાતની સુબાગીરી આપી. અભયસિંહે ભંડા
૧૩ ને દિને સુરતથી તે સંધ કચરા કીકાએ કાઢયો હતઃરીને મેમાનખાનને સૂબે થતાં અટકાવવા કહ્યું. મોમીન
સંવત અઢાર ચીડેત્તર વરસે, સિત મૃગસર તેરસીયે ખાને અમદાવાદ ઘેર્યું. ભંડારીએ જબરે બચાવ કર્યો. શ્રી સુરતથી ભક્તિ હરખથી, સંધ સહિત ઉલસીયે આખરે દામાજી ને મોમીનખાન બંને મળી ગયા. આખરે કચરા કીકા જિનવર ભક્તિ, રૂપચંદ (ગુણવંત) છઈએ, સલાહ થઈ. મેમીનખાને ખર્ચના દામ ભંડારીને આપી શ્રી સંઘને પ્રભુજી ભેટાવ્યા, જગપતિ પ્રથમ જિર્ણોદ. , રવાના કર્યો ને પોતે સૂબાગીરી લીધી. સં. ૧૮૦૧ માં
શ્રીમદ્ દેવચંદ્રજી ભાગ ૨. પૃ. ૯૧૭ 'વીકાનેરનો રાના મરણ પામતાં બે હકદાર જાગ્યા. એક
- દેવચંદ્રજીના શિષ્ય મતિરને સિદ્ધાચલ તીર્થયાત્રા એ ગાદી લીધી બીજે અભયસિંહ પાસે જતાં તેણે સહાય
નામની પદ્યકૃતિ પાંચ ઢાળમાં રચી છે તેમાં તે આ કચરા આપવા કબૂલ કર્યું. ભંડારીને સેનાપતિપદ આપી સાથે
કીકાદિન સંધની આખી વિગત આપે છે. રસ્યા સંવત્ લવા નીક. સં. ૧૮૦૩ માં ચહસાજણ પાસે ખૂન- આપેલ નથી તેમ સંધ ની કન્યાને સંવત આપેલ નથી ખાર લડાઈ થઈ. વાંકાનેરના લશ્કરે આખરે નર કર્યું. ભંડારી પણ તેની મિતિ કાર્તિક સુદ ૧૩ મંગલ આપે છે. તે ડગે નહિ ને પોતાને આંખમાં બાણ વાગ્યું છતાં લડશે.
ઉપર માગશર સુદ ૧૩ આપી છે. આમાં વિગત એ છે કે આખરે જોયું કે પોતાના સાથી ઓછા છે ને ફાવવાનો દાવ
મૂળ પાટણના રહીશ અને રવજીશાના કુલમાં થયેલા નથી એટલે પાછા હઠવાને હુકમ આપે. આમ હઠતાં
વૃદ્ધશાખીય શ્રીમાલી કચરા કાકા એમ પતે ત્રણે ભાઈ એક વીકાનેરી ભાલાદારે હુમલે કર્યો અને રત્નસિંહ
સહિત સુરત આવ્યા. તેણે શત્રુંજયને (કાર્તિક સુ. ૧૩ ભંડારી વીરતાથી મરણ પામ્યા. (શ્રીયુત ઉમરાવસિંહ
ને દિને સંવત્ આ નથી) કાઢ. રૂપચંદ નામના શેઠ ટાંકના લેખપરથી.)
પણ સંધવી તરીકે જોડાયા. હુંબસ ( ડુમસ) આવી ત્યાંથી આટલે લાબે પરિચય કરાવવાનું કારણ એ છે કે
ભાવનગર આવ્યા કે જયાં ભાવસિંહજી (કે જેમણે સં. આ વખતે ગૃજરાતની કેવી અશાંત સ્થિતિ હતી તેનું ૧૭૭૯ ના વૈશાખ સુદ ૩ ને દિને ભાવનગર વસાવ્યું હતું દિગ્દર્શન થાય.
અને જેઓ ૬૧ વર્ષ સુધી સ્વતંત્રપણે રાજ્ય કરી સં. . ૧૧-નવાનગર તે કાઠિયાવાડનું જામનગર. ત્યાં દેવ- ૧૮૨૦ માં સ્વર્ગસ્થ થયા ) રાજ્ય કરતા હતા. તેમણે ચંદ્રજીએ સં. ૧૭૯૬ ને કાર્તિક સુદ ૫ મી જ જ્ઞાન- ચાંચીને જેર કરી જગાત ઓછી કરી સમુદ્રને નિર્ભય સાર પર ટીકા નામે જ્ઞાનમંજરી કરી. અષ્ટ પ્રવચન અને વેપારીઓને આબાદ કર્યા હતા. આ સંધને ભાવનમાતાની સઝા પણ ત્યાં જ રચી. નવાનગરના આદિ ગરના સંધપતિ કુંઅરજી શેઠે માન આપ્યું. તેમાંના મંદિજિનપર સ્તવન (૨-૯૧૯) રચ્યું છે તેમાં “શેઠ વિહાર રામાં સંઘપતિએ પૂજા કરી. રાજાજીને સાથે આવવા ને આદીશ્વરને ઉલ્લેખ છે.
વિનતિ કરી ને રાજાએ તે માટે ચોકીદાર વગેરે માટેનું