________________
અધ્યાત્મરસિક પહિત વચછ
અધ્યાત્મરસિક પંડિત દેવચંદ્રજી.
*અનુક્રમે સયમ સ્પર તાજી, પામ્યા ક્ષાયિક ભાવ રે; સચમશ્રેણી કુલšછ પન્નુ પર્વ નિષ્પાય ૐ —સયમ શ્રેણીની સ્વાધ્યાય. —(આત્માની અભેદ ચિંતારૂપ ) સંયમના એક પછી એક ક્રમને અનુભવીને ક્ષાયકભાવ ( જડપરિગુતિના ત્યાગ) ને પામેલા એવા જે શ્રી સિદ્ધાર્થ પુત્ર, તેનાં નિર્મળ ચરણકમળને સમઐષિ ફુલથી પૂછ્યું કર્યું કે
આ અતિશય ગંભીર વયના છે. તે દ્વારા, શ્રીમન્તે મહાવીર પ્રભુનું સ્મરણ કરી, શ્રી વીરના એક સુપુત્રનું સ્મરણુ-યુગાજળનન-ચરિત્રાલેખન ધાડું થતું મારી અઘરી વાણીમાં કરવા પ્રવૃત્ત થાઉં છું.
૧. દેવચંદ્રજીના જીવનના ઇતિઢાસ અલબ્ધ હતા, પણ ક્રમમાં એક વિષ્ણુ'ના તેમના સ્વર્ગવાસ પછી તેર વર્ષે (સં. ૧૮૨૫ આશે! શુદ ૮ રવિવારે ) રચેલે જૈવવિજ્ઞાસરામ પ્રાપ્ત થતાં તેમાંથી મળતી ચુક રીત લાપ થશે.
૨. મરૂસ્થા—મારવાડના વીકાનેર પાસેના એક ગામમાં એસવાલ વશીય શ્રેણીબા ગોત્રના હ તુલસીદાસજી વસતા હતા. તેને ધનબા નામની ભાર્યા હતી. ઉપાધ્યાય રાજસાગર આવતાં તેણીએ જણાવ્યુ` કે પેાતાને તે પુત્ર થશે તો તે ગુને ભાવપૂર્વક વહેરાવશે. ધનબાઇને ગ વધતા ચાલ્યેા, અને શુભ સ્વપ્ના આવા લાગ્યાં. ત્યાં ખતરગચ્છના આચાર્ય શ્રી નિચંદ્રસૂરિ વિહાર કરતાં કરતાં ગામે આવી ચડયા, ને તેમને આ પતિએ તા જણાવ્યાં, તે પરથી તેમણે સ્વપ્નશાસ્રધારે જણાવ્યુ કે પુત્ર એક મહાન્ થરો, કાંતા તે છત્ર લેશે. સૂરિજી ગયા પછી સં. ૧૭૪૬ માં પુત્ર જન્મ્યા પતિ થશે અને કાંતા પત્રપતિ થશે-દીક્ષા-સંન્યાસ તે નામ દેવચંદ્ર આપ્યું. તે આઠ વર્ષના થયા માં અનુક્રમે વિકાર કરતાં કરતાં ઉપરોક્ત રાજ્સાગર
૪૨૩
kr
૧—દેવચ'દ્રષ્ટનું સંક્ષિપ્ત જીવન લખવાનું ભાગ્ય મને રા. રા. મેાહનલાલ હીમચ'દ વકીલે તેમના આગમસાર આગમસારોદ્ધાર એ નામના ગ્રંથ તેમના તરફથી જુદો ને એક નાની ચાપડીના આકારે છપાતા હતા તેમાં મૂકવા પ્રેરણા કરેલી ત્યારે થયું હતું. તેને આજે ૧૫ વર્ષ થઇ ગયાં. તે વખતે જીજ હકીક્ત મળી તે પરથી લખેલું ટુંકસ, જીવન તેમાં તેમજ જૈન શ્વે. કૉન્ફરન્સ હેરૅલ્ડમાં તેમજ, જૈન કાવ્યદાહન (રા. મનસુખલાલ રવજી પ્રકાશિત ) માં પ્રકટ થયું છે. ત્યારથી તે અત્યાર સુધીમાં શ્રી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મહેળ તરફથી તેમના સર્વ ગ્રંથા બે ભાગમાં ' શ્રીમદ્ દેવચ’દ્ર ' એ નામથી પ્રકટ થયા છે-અને હમણાં આ સાથેજ • દેવવિવલાસ ’ એ નામના રાસ અધ્યાત્મજ્ઞાન પ્રચારક મ`ડળ તરફથી શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ ગ્રંથમાલા ગ્રંથાંક ૧૦૩-૧૦૪ માં પ્રકટ થયા છે તે સર્જ પથી, તેમના સબંધી પણે વાનું મળે છે. તેમાંથી અહીં જરા વિસ્તારથી જણાવવાનુ` સુભાગ્ય ફરીથી ઉક્ત રા. મેાહનલાલ હીમચંદ વકીલ પાદરાવાળાની પુનઃ પ્રેરણાથી મને પ્રાપ્ત થાય છે. આમાં શ્રીમદ્ દેવ’ના અને ભાગોના સ્થળે સ્થળે ઉલ્લેખ આપેલ છે, તેમાં પહેલા ભાગને ૧ ને બીજા ભાગને ૨ એમ જણાવી પછી આડી લીટી દેરી તે તેના પૃષ્ઠની સખ્યા જણાવી છે.
.
૨—દેવચ’દ્રજી પેાતાને યુગપ્રધાન ખરતર ગચ્છાચા જિનચદ્રસૂરિની પરપરા શાખામાં થયેલ જણાવે છે. ( ન્રુ વિચારસાર પ્રશસ્તિ ) અને તે જિનચંદ્ર॰ કે જેમણે બાદશાહ અકબરને પ્રતિખાધેલા, અને તે અક્બર પાસેથી ‘ યુગપ્રધાન ' એ નામનું બિરૂદ મેળવેલું, તેને જન્મ સ. ૧૫૫, દીક્ષા સ', ૧૬૦૪, સૂરિપદ
તે
૧૬૧૨, સ્વર્ગવાસ સ'. ૧૬૭૦ માં થયા હતા તેથી ૧૭૪૬ માં દેવચ'દ્રજીના જન્મ પહેલાં ૭૬ વર્ષે સ્વગસ્થ થયેલા. એ કારણે જે જિનચદ્ર સૂરિએ દેવચ’દ્રની તાનાં સ્વપ્નનો વિચાર હો અને બે દેવમૉહને વડી દીક્ષા આપી તે ઉક્ત યુગપ્રધાન ખરતરગચ્છની પટ્ટાવલિના ૬૧ મા પધર નહિ, પણ તે પછીના ૬૫ મા પર્કર સમજવા. તેમના ગણધરચાપડા ગેત્રના સાહ, સહસકરણ પિતા, અને સુવિચાર દેવી માતા હતાં. મૂલ નામ હેમરાજ અને દીક્ષા નામ લાભ. તેમની પદસ્થાપના સ. ૧૭૧૧ ના ભાદ્રપદ વદ ૧૦ ને રાજ રાજનગમાં નાહટા ગોત્રના સાહ જયમલ્લુ તેજસીની માતા કસ્તુરબાઇએ મહાત્સવપૂર્વક કરી હતી. ત્યાર પછી તેમણે એધપુરવાસી શાહ મનેાહરદાસે કરાવેલા ચૈત્યમાં ઋષભાદિ ૨૪ જિનની પ્રતિષ્ઠા કરી. એ રીતે વિધવિધ દેશવિહારી સિદ્ધાંતજ્ઞાતા જિનચંદ્રસૂરિ સૂરત દરે સં. ૧૭૬૩ માં સ્વસ્થ થયા. (જુનો ક્ષમામાને બાળક પાલિ.)