________________
જેનયુગ
વૈશાખ ૧૯૮૩ ૪૧૨ છો એકદમ લોક ઉ૫ર તુટી પડયા, દિગબરી- તે સાથે વેતાંબરીએાના પણ લેખે તેમજ અન્ય માંથી એકપણ માણસ પાસે લાકડી કે હથિયાર ન્હd, ધર્મના તામ્રપત્રે પણ દયાનમાં લેવાં ઘટે. એઝાકારણકે તે મંદિરમાં લઈ જવું ધર્મવિરૂદ્ધ હતું (તેજ ના શબ્દો ઉધત કરીએ તોપ્રમાણે શ્વેતાંબર સંબંધી પણ કહી શકાયતંત્રી) આમ કરતાં ઘણાં માણસોને ગંભીર ઈજા થઈ “અહીંની મૂત્તિપર કેસરડું ઘણું ચઢાવવામાં અને પાંચેક માણસ મરી ગયાં એમ ખબર પડતાં આવે છે, તેથી તેને કેસરીયાજી યા કેસરિયાનાહાકેમ વગેરે શ્વેતાંબરે બધુ ૫ડતુ મુકી ભાગી થજી પણ કહેવામાં આવે છે. મૂત્તિ કાળા પત્થરની ગયા. મરણ પામેલાંનાં મુડદાં બે દિવસ સુધી રઝળતાં હોવાથી ભીલલેક તેને “ કાળાજી કહે છે, ઋષભદેવ રહ્યાં પછી મહારાણું તરફથી સર્જન ઓફિસર અને બે વિષ્ણુના ૨૪ : અવતારમાંથી આઠમે અવતાર હોવાથી બીજા અમલદારેએ આવી બાળવાની રજા આપી. આ હિંદઓનું પણ આ પવિત્ર તીર્થ માનવામાં આવે છે. દરમ્યાન આટલાથી ધરાયાં ન હોય તેમ લેતાંબરે આખા ભારતવર્ષના કવેતાંબર તથા દિગંબર જૈન એવ તા. ૬ ઠીને દિવસે વધુ પિલીસને પહેરે રાખી મેવાડ, મારવાડ, ઢંગરપુર, વાંસવાડા, ઈડર આદિ રાજ્યના દિગબરેને મંદિરમાં જતાં અટકાવી પિતે પે- શૈવ, વૈષ્ણવ આદિ અહીં યાત્રાર્થે આવે છે. ભીલક તાની જાતવાલા અમલદારેની મદદથી દવાડની કાળાજીને પિતાના ઈષ્ટદેવ માને છે અને તે લોકોમાં એની કિયા કરી કે જે કરવાને હક્ક દિગંબરેને હા, ભક્તિ ત્યાં સુધી છે કે કેસરિયાનાથ પર ચડેલા કેસરને કારણુ મંદિર દિગંબરીઓનું છે.”
પાણીમાં ઘોળી પી લીધા પછી તેઓ-ચાહે તેટલી વિપતિ આમાં પણ તાંબરીઓએ દિગંબર ભાઈ ની પિતાને સહન કરવી પડે-તડું બોલતા નથી. હત્યા કરી એવું નથી. “ પાંચેક માણસ મરી ગયાં આખા હિંદુસ્થાનમાં આજ એક એવું મંદિર છે કે એમ ખબર પડતાં તેઓને હાકેમ બધું પડતું મુકી જ્યાં દિગંબર તથા તાબર જૈન અને વૈષ્ણવ, શિવ, ભીલ ભાગી ગયા” ને “૬ ઠી મે એ એકલા વજાદંડની ક્રિયા એમ તમામ સદ્ધ સ્નાન કરી સમાન રૂપે મૂર્તિનું કરી’ એમ આમાં કહેવામાં આવ્યું છે. વિશેષમાં પૂજન કરે છે.” કહેવામાં આવ્યું છે કે “વજાદંડ કરવાનો હક દિગં
કેશરિયાજી યા કેશરીયાનાથજી એ નામ દિગંબર બરે હતા, તે આ વજદંડ પહેલાંને વજદંડ ભાઇઓ મુક્તકંઠે સ્વીકારે છે એ માટેના તેમના Aવેતાંબર ભાઈએ જ ચડાવ્યો હતો એ એક ઐતિ.
ઠરાવો પણ એ જણાવે છે. કેશર જિનપૂજામાં વાપહાસિક બિના છે તેમજ તે વજદંડ ઉપરના લેખથી
રવું, ચઢાવવું એ શ્વેતાંબર જ કરે છે. દિગંબરભાઈઓ સાબીત થાય છે. રા. બ. ઓઝાએ જણાવ્યું
તો જિનદેવ પર કેશર ચઢાવતા નથી તેમ જિનપૂજામાં
કેશર વાપરતા નથી. તો પછી પોતાના ઋષભદેવની | ‘વિસં. ૧૮૮૬ (ઈ. સ. ૧૮૩૨) માં જેસલમેરના મર્લિપર કેશર ઘણાકાળથી ચઢાવવામાં આવે છે તેમ (તે સમયે ઉદયપુરના) નિવાસી એસવાલ જાતિની વૃદ્ધ
ચઢાવવા દઈ તેમનું નામ કેશરીયાજી યા કેશરીયાશાખાવાળા બાફણગેત્રી શેઠ ગુમાનચંદના પુત્ર બહાદુરમલના કુટુંબિયાએ પ્રથમ દ્વાર પરના નકારખાનું બનાવ
નાથજી એવું શ્વેતાંબરની પૂજાવિધિપષક અને રાવી વર્તમાન ધ્વજદંડ (એટલે હમણાં ચઢાવ્યા તે પહે. દર્શક નામ દિગંબર ભાઈઓએ કેમ પડવા દીધું લાંને) ચઢાળ્યો.' રાજપૂતાનેકા ઇતિહાસ-પ્રથમ ખંડ પૃ. ૩૪૭.
અહીં પૂજનની મુખ્ય સામગ્રી કેસર જ છે અને
પ્રત્યેક યાત્રી પોતાની ઈચ્છાનુસાર કેસર ચઢાવે છે. કેઈ મંદિર દિગંબરીઓનું છે એટલે એનો અર્થ કોઈ જન તે પોતાના બાલક આદિને કેસરથી તળી તે એમજ થતા હોય કે માત્ર દિગંબરીઓનું છે તે બધું કેસર ચઢાવી દે છે. પ્રાતઃકાલના પૂજનમાં જલપ્રક્ષાતે કઇ પણ સજજન સ્વીકારશે નહિ. દિગંબરી લન, દુગ્ધપ્રક્ષાલન, અતરલેપન આદિ થયા પછી કેસરનું ભાઈઓ અને તેમના ભટ્ટારક દ્વારા થયેલી પ્રતિષ્ઠાના ચડાવવું શરૂ થઈને એક વાગ્યા સુધી ચઢતું જ રહે છે. દેવકુલિકાઓ પર કે બીજા સ્થળે તેમના લેખ હોય, રા. બ. એઝા.